Book Title: Jain_Satyaprakash 1951 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521682/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir \\\\\\\\lli]" (iiiuliHDI|| D ( @of 4 ) તત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ તા. ૧૫-૧૨-૫૧ : અમદાવાદ વર્ષ ૧૭: અંક ૩ ) [ ક્રમાંક : ૧૯૫ ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR PARAHAN KENDA *K - 3. 1ળે. ( તે - R S 07 0 ' ) - For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra विषय-दर्शन વિષયઃ લેખક: ૧. જૈનધમ નાં કેન્દ્રોઃ ત્રિપુરી અને મથુરા ધર્મ યુગ ’ ૨. મધ્યકાલીન ગુજરાતી કળાનાં કેટલાંક શિલ્પા ૩. ગુણધરસા શતક અને બૃહત્તિ: ૪. ખેતીબ: ૫. ચસકના ચસકા ૬. શક અને શકસવત્ www.kobatirth.org ૭. ઇતિહાસના અજવાળે Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. ઉમાકાંત પ્રેમાનંદ શાહ પૂ. મુ શ્રી. કાંતિસાગરજી: શ્રી. જયભિખ્ખુ: પૂ. પ. શ્રી. ર’ધરિવજયજી: વિશે કેટલીક સમજૂતિઃ - ડૉ. શ્રી. ત્રિભુવનદાસ લ. શાહઃ શ્રો. મોહનલાલ દી. ચોકસી: ૪૪. ૪૯ For Private And Personal Use Only મા ૫૬ ૫૯ ૬૫ ૬૮ ७८ વિનતિ શેષકાળમાં વિહરતા પૂજ્ય ગુરુવર્યાને આથી નિવેદન છે કે, તેઓ આ માસિક માટે નિશ્ચિત સ્થળનુ સરનામું જણાવે; જેથી માસિક ગેરવલ્લે ન જાય. વ્યવ નિવેદન ઘણા ખરા ભાઈઓનું આ વર્ષનું લવાજમ હજી આવ્યું નથી તે તેઓ રૂા. ૩જી કે ત્રણ મનીઓર્ડરથી મોકલી આપે અને જે ગ્રાહકો આ માસિકને વી. પી થી મંગાવવાનુ જણાવે છે તેમણે રૂ।. ૩] અંકે ત્રણ મનીઓર્ડરથી મોકલી આપવા જેથી નાહક વી. પી. ના ખર્ચ માં ઊતરવું ન પડે. વ્યવ Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक, मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समिति, मासिक मुखपत्र રિમાર્જુની વાડી ઘાંટા રોડ સમતાવાર (ગુઝરાત) क्रमांक વર્ષ: ૨૭ || વિક્રમ સં. ર૦૦૮ વીરનિ.સં. ર૪૭૮ ઈ. સ. ૧૯૫૨ ગં: ૩ | માગશર વદ ૨ શનિવાર ૧૫ ડિસેમ્બર १९५ * . . છે s જૈનધર્મનાં કેન્દ્ર ત્રિપુરી અને મથુરા [ જ્યારે ઈતિહાસના મર્મન વિદ્વાને કઈપણ ખંડિયેરની કશા ભેદભાવ વિના નિર્ભેળ સંશોધનની વિગતે પ્રગટ કરે છે ત્યારે જ પ્રાચીન કાળે ભારતીય સંસ્કૃતિમાં જેનોએ કે ફાળો આપ્યો હતે એની જાણ થાય છે. આવાં ખંડિયેરે તે ભારતના ખૂણે ખૂણામાં પડેલાં છે; જાણે એવા સંશોધકોની રાહ જોતાં છેલ્લા શ્વસોશ્વાસ ભરી રહ્યાં છે. આવા સમયે જેને જ પોતાનું પુરાતત્ત્વ સધનખાતુ ખેલે તે અઢળક સામગ્રી મળી આવે તેમ છે એ વિશે પ્રેરણાદાયી બે લેખો મુંબઈ-ટાઈમ્સ ઑફ ઇડિયાથી પ્રગટ થતા હિંદી ધર્મયુગ' નામને સચિત્ર સાપ્તાહિકમાં બે લેખ પ્રગટ થયા છે. આપણા જ્ઞાનમાં અનેરો ઉમેરો કરે એવા હોવાથી એમાંનાં બે અવતરણે અહીં નોધીએ છીએ : સંપા૨] ત્રિપુરીમાં જૈનધર્મના પ્રાદુર્ભાવને પત્તો લગાવે ઉપલબ્ધ આપાસેથી સંભવ નથી. યક્ષિણીઓ અને તીર્થકરની મતિઓથી એ વાત પ્રતીત થાય છે કે, આ ધર્મ જનતાને ધર્મ બનીને જ રહ્યો. એને રાજાશ્રય અહીં ન મળી શક્યો. કલર્રીઓને આદિ પુરુષ બેધરાજ અવશ્ય જૈનધર્માવલંબી હ; પરંતુ ઈ. સ. પ૩૦ માં કલચૂરીઓને ત્રિપુરીમાં કંઈ પત્તો જ નહોતે. ત્રિપુરીસ્થિત પુત્ર સહિત એક માતૃમૂર્તિ નેમિનાથની યક્ષિણ અંબિકાની છે અને તેની નીચે ઉત્કીર્ણ છે કે – માનદિત્યની પત્ની સેમ તને જ પ્રણામ કરે છે.” For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ અહીંથી પ્રાપ્ત મહાવીર-વર્ધમાનની મૂર્તિ ૧૨મી શતાબ્દીના કળાકૌશલનું સુંદર ઉદાહરણ છે. આ સ્થાનમાં રમાઈ સ્થિત પ્રતિમાઓના ઢગલામાં કેટલીયે જેના પ્રતિમાઓનાં અવશેષ મળે છે. કટ્ટર શેની છત્રછાયામાં આ ધર્મોનું અવિકૃત રૂપમાં રહેવું, એક મહાન ઐતિહાસિક સત્યને સામે લાવે છે. પુષ્યમિત્ર, શશાંક આદિ રાજાઓએ બૌદ્ધો પર અત્યાચાર કર્યો અને જ્યાં પાલિ રાજાઓએ વૈષ્ણવધર્મની ઉન્નતિમાં અડચણ કરી હતી ત્યાં કલર્રીઓના રાજવકાળમાં ત્રણે ધર્મોની ત્રિવેણી એકીસાથે વહેતી હતી. ધર્મયુગ” (તા. ૧૬-૯-૫૧) મથુરા શહેરથી બે માઈલ દૂર આગરા દિલ્હીના માર્ગ પર સ્થિત ૫૦૦ ફીટ લાંબો અને ૧પ૦ ફીટ પહોળો કંકાલીટીલા” નામે સ્થાન છે જ્યાં ઈ. સ. થી શતાબ્દીઓ પૂર્વે ઐતિહાસિક ભારતની પ્રાચીનતમ ઈમારત “દેવનિમિતરૂપ'નું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૮૭૧ થી લઈને ૧૮૯૧ ના વર્ષોમાં મેજર જનરલ કનિંઘમ, હાર્ડિગ, ગ્રાઉસ, બજેસ અને ફયુડરર દ્વારા ભિન્ન ભિન્ન સમયમાં કરેલા ખોદકામમાંથી હજારોની સંખ્યામાં જૈન મૂર્તિઓ, સેંકડે ઉત્કીર્ણ લેખે, આયોગપો, ચક્ષમૂર્તિઓ તથા અલંકૃત શિલ્પખંડે ઉપરાંત એક વિશાળ સ્તૂપ અને બે મંદિરનાં ખંડિયેરે મળ્યાં હતાં. ઈ. સ. પૂર્વે બીજી શતાબ્દીમાં બેઠેલા એક લેખમાં કંકાલીટીલાના આ વિશાળ સ્તૂપને ઉલ્લેખ ઢસ્તપ” નામથી મળે છે. વિદ્ધ સ્તૂપનું નામ છે અને દેવનિર્મિત તેનું વિશેષણ, ઉક્ત વિશેષણ તેના નિર્માણ કાળના સંબંધમાં પુર્ણ નિર્ણય આપે છે. પહેલો તે એ કે, ઈ. સ. પૂર્વે બીજી શતીમાં સ્તૂપ એટલે પુરાણે થઈ ચૂક્યો હતો કે લોકે તેના નિર્મપયિતા અને નિર્માણ સંબંધી ઈતિહાસને ભૂલી ગયા હતા. બીજો એ કે, આ સૂપનું નિર્માણ મૌર્યકાળથી પૂર્વની શતાબ્દીઓમાં થયેલું હતું, કેમકે બૌદ્ધોને ઈતિહાસ લખનાર તિબ્બતી લામા તારાનાથે લખ્યું છે કે મોર્યકાળની કળા “યક્ષલા' કહેવાતી હતી અને તેથી પૂર્વેની કળા “દેવનિર્મિતકળા.” બને સ્થિતિઓમાં એક જ તથ્યની પુષ્ટિ થાય છે કે આ સ્તુપ મૌર્યકાળથી પહેલાં નિર્મિત કરવામાં આવ્યું હતું. “વ્યવહારભાષ્ય, બૃહત્કથાકેશ, યશસ્તિલકચં૫, જંબૂસ્વામિચરિત્ર, વિવિધ તીર્થકલ્પઆદિ જૈન ગ્રંથમાં મથુરાના વિખ્યાત સ્તૂપ સંબંધે અનેક ઉલ્લેખ મળે છે. તેમાં પણ આને દેવનિર્મિત જ કહેવામાં આવ્યું છે. ચીની યાત્રી ફાહિયાનના યાત્રાવિવરણથી જણાય છે કે, પાંચમી શતીના અંત ભાગમાં હૂણેએ ભારત પર આક્રમણ કર્યું અને અહીંની સંસકૃતિક સંસ્થાઓને વેરવિખેર કરી નાખી. તેમના અલ્પકાલીન છતાં બર્બર શાસનથી મુક્તિ પામતાં સાંસ્કૃતિક કેન્દ્ર ફરી સંગઠિત અને વ્યવસ્થિત થાત પરંતુ આ જ સમયે મુસલમાને ચઢી આવ્યા ( જુઓ: અનુસંધાન પૃષ્ઠ : ૭૨ ) For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધ્યકાલીન ગુજરાતી કળાનાં કેટલાંક શિલ્પો લેખક : શ્રીયુત ઉમાકાંત પ્રેમાનંદ શાહ એમ. એ. [કઈ પણ ખંડિયેરની પ્રાચીનતાને અંદાજ કાઢવા માટે પુરાતત્ત્વો એના સ્થાપત્ય અને શિલાલેખે ઉપર ખૂબ આધાર રાખે છે. એ દૃષ્ટિએ શત્રુ જયનાં મંદિરના સ્થાપત્ય અને શિલાલેખ ઉપરથી કેટલાકે એને આબુથી અર્વાચીન કહી દેવાનું સાહસ કર્યું છે. અલબત્ત, આપણે કબૂલ કરવું જોઈએ કે, કાળબળે જે મંદિરે કે ઈમારતોને વિનાશ થયે એનાં પ્રાચીન અવશે પણ જીર્ણોદ્ધાર સમયે સાચવી ન રાખવાનું જ એ પરિણામ છે. પરંતુ સદ્ભાગ્યે કોઈ સંશોધનમીને જ કાને અથડાય એવી મૂક કવિતા હજીયે ખૂણેખાંચરે પડેલાં શિલ્પોમાં ગૂંજી રહી છે. એ દિશામાં મહત્ત્વને પ્રકાશ આપતો આ લેખ એવા સાહસને જાણે પડકારી રહ્યો હોય એમ લાગે છે; એટલું જ નહિ, મૂર્તિશાસ્ત્ર અનુસાર મળી આવતાં શિપની લાક્ષણિક મીમાંસા પણ કરે છે. આ લેખ બનારસથી પ્રગટ થતા હિંદી માસિક “જ્ઞાનેદય”માં પ્રગટ થયે છે, તેને અનુવાદ અહીં સાભાર પ્રગટ કરીએ છીએ. સંપાય] ગર્જરદેશની પ્રાચીન સીમા જુદી હતી. અત્યારે જે પ્રદેશને ગુજરાતના નામથી ઓળખવામાં આવે છે તેને દક્ષિણી ભાગ જે મહીનદીથી તાપી સુધી છે તે (સંભવતઃ દમણ સુધી) લાટ દેશ કહેવાતો હતો. તે એ સમયે ગુજરાત નામે પ્રસિદ્ધ પ્રદેશ હતો. પ્રાચીન કાળમાં આનર્ત, સુરાષ્ટ્ર અને લાટ એવા વિભાગોમાં વિભક્ત હતે. ચીની મુસાફર હુએનત્સાંગ જેને માલવા કહે છે તે પ્રદેશની સીમાનો પત્તો લાગતું નથી. ઈ. સ. ની દશમી શતાબ્દીમાં અત્યારના ઉત્તર ગુજરાતને ગૂર્જરમંડલ, ગૂર્જરદેશ, ગુર્જરત્રા એવી સંજ્ઞાઓ મળી હતી મારવાડના જોધપુર રાજ્યમાં આવેલી શ્રીમાલ અથવા ભિન્નમાળ નગરીના ભંગ પછી ગૂર્જરમંડલમાં અણહિલ્લ પાટણને અભ્યદય થશે. વનરાજ ચાવડાએ સ્થાપન કરેલું પાટણ સોલંકી અથવા ચૌલુક્ય રાજાઓના શાસનકાળમાં અતી સમૃદ્ધિશાળી અને કળાકેન્દ્ર નગર બની ગયું હતું. ગૂર્જરમંડલની આ રાજધાનીને મધ્યયુગીન ચૌલુકય જમાનાનું સંસ્કારકેંદ્ર માની લેવું યોગ્ય ગણાશે. ઈસ. ની દશમી શતાબ્દીથી લઈને અર્વાચીન ગુજરાત, કાઠિયાવાડમાં અને ઉત્તરમાં મારવાડમાં પ્રાચીન સ્થાપત્ય, શિલ્પ અથવા ચિત્રકારી( તાડપત્રીય અને કાગળના પુસ્તકમાં)ના જે અવશેષો મળ્યા છે તે એક જ પ્રકારની કળાનાં પ્રતીક છે. કુમારપાળે નિર્માણ કરેલું જાલોરનું ચૈત્ય અથવા અબુદગિરિ પર બનાવેલું તેજપાલનું લૂણસહિક નામક નેમિનાથ ચત્ય, કુમારપાલનું તારંગા પહાડવાળું અજિતનાથનું મંદિર, આ બધાં એક જ કળાનાં ભિન્ન ભિન્ન ઉદાહરણ છે. પશ્ચિમમાં કચ્છમાં અને સિંધમાં થરપારકર જિલ્લાના વરવનથી મળેલા અવશેષે પણ આ જ કળાના નમૂના છે. એ સમયે રાજસત્તાનું અને વિદ્વાનું કેન્દ્ર પાટણ હોવાથી આ કળાને ગુજરાતી કળા નામ આપવામાં આવ્યું છે. મેઢેરાના સૂર્ય For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ મંદિરમાં દશમી શતાબ્દીના શિલ્પસ્થાપત્યના જે અવશેષો મળે છે તે આ જ કળાનાં સાક્ષી છે. આની પહેલાં એટલે ગુપ્તકાળથી લઈ ને લગભગ નવમી શતાબ્દીના આ પ્રદેશની શિલ્પકળા જુદી હતી. એથી તેને ગુજરાતી નામે સખેાધિત નહિ કરી શકાય. અહીં' ગુજરાતી શિલ્પકળાના જૈનાશ્રિત કંઈક નમૂના ઉપસ્થિત કરવામાં આવે છે. ગુજરાતી જૈન શિલ્પનું પ્રાચીન અને ઉત્કૃષ્ટ પ્રતીક અત્યારે શત્રુંજય પર્યંત પર મૂળનાયક શ્રી. આદીશ્વર ભગવાનના દેવાલયની ડાબી બાજુના ઓરડામાં અવસ્થિત છે, જેની પીઠિકા પર એક લેખ ઉત્ક છે. પૂજ્ય મુનિ શ્રી, પુણ્યવિજયજી મહારાજે મને આ લેખની એક નકલ માકલી હતી જે આ પ્રકારે છેઃ “श्रीमयुगादिदेवस्य पुण्डरीकस्य च क्रमौ । ध्यात्वा शत्रुंजये शुध्यन् सल्लेश्या ध्यानसंयमैः ॥ श्रीसंगमसिद्ध ( ह ? )मुनिर्विद्याधरकुलनभस्तलमृगांकः। दिवसैश्चतुर्भिरधिकं मासमुपोष्याचलितसत्त्वः ॥ वर्षसहस्रे षष्ट्या चतुरन्वितयाधिके दिवमगच्छत् । सोमदिन आग्रहायणमासे कृष्णद्वितीयायाम् ॥ अम्मैयकः शुभं तस्य श्रेष्ठी रौधैयकात्मकम् ( ? ) । पुण्डरीकपदासङ्गी चैत्यमेतदचीकरत् । " આ લેખથી જણાય છે કે, વિદ્યાધરકુલના મહાન જૈનશ્રમણ શ્રીસંગમસિદ્ધ મુનિએ સંવત્ ૧૦૬૪ ના મા`શી માસના કૃષ્ણપક્ષની ૨ ને સોમવારે એક મહિના અને ચાર દિવસના ઉપવાસ પછી સલેખનાપક શત્રુંજય પર્વત પર શ્રીમદ્ભુગાદેિવ અને તેમના પ્રથમ ગણધર પુ'ડરીકના ચરણેામાં ધ્યાન રાખીને દેહ છેડયો. આ સ`ગસિદ્ધ મુનિ કદાચ તે જ છે, જેમને “ નિર્વાણુકાલિકા 'કારે ગ્રંથની અત પ્રશસ્તિમાં પેાતાના દાદાગુરુ બતાવ્યા છે. ત્યાં તેમના આ રીતે નિર્દેશ કરેલા છે: “ 'श्रीविद्याधरवंशभूषणमणिः प्रख्यातनामा भुवि श्रीसंगमसिंह इत्यधिपतिः श्वेताम्बराणामभूत् ॥” શ્વેત સંગમરમર( Marble )ની બનેલી આ પ્રતિમા અનુમાનતઃ રા ફીટ ઊંચી અને ૧૫ ફૂટ પહેાળા છે. એક માટા અને વિકસિત કમળ ઉપર શ્રીપુ ડરીક ગણુધર પદ્માસનમાં વિરાજમાન છે. કમલદડ લાંબા બનાવીને પ્રતિમાની ઉપરના ભાગથી લઈ તે લગભગ મધ્ય સુધી ગણધરને વિરાજમાન કરેલા છે અને આ કમળડના જમણા ભાગમાં સ્થાપનાચાની સામે આચાય પ્રતિમા બનાવેલી છે. તેઓ એક હાથમાં પુસ્તક ધારણ કરીને મલદંડની ખીજી બાજુએ બેઠેલા પેાતાના એ શિષ્યાને ઉપદેશ આપી રહ્યા છે. સ'ભવતઃ આ આચાય સંગસિદ્ધ મુનિ છે. અને શિષ્યેા હાથ જોડીને અંજલિમુદ્રા રાખી ઉપદેશ ગ્રહણુ કરી રહ્યા છે. પુ’ડરીકસ્વામીના મસ્તક ઉપર છત્ર અને છત્રની બાજુમાં એકેક માલાધર ષ્ટિગાચર થાય છે. આ પ્રતિમા શિલ્પકલાનુ એક અતિમનોહર પ્રતીક છે. શારીરિક સૌં અને ગહન સુંદર છે. કમલદંડ અને પૂર્ણવિકસિત કમલની કારણી પણ સુંદર છે. શિલ્પશાસ્ત્રની દષ્ટિએ આ પ્રતિમા આયુની વિમલવસહિકાના શિપેાથી પણ ચઢિયાતી છે. એ વાતના ૧. આશા છે કે, મુનિશ્રી ભવિષ્યમાં આ લેખને Epigraphia indica જેવી સામયિક-પત્રિકામાં ચગ્ય રીતે પ્રસિદ્ધ કરશે. શત્રુ જગિથી મળેલા બધા લેખામાં આ પ્રાચીન છે અને તેની મ્યુલર મહાશયે નોંધ કરી નથી. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 'ક : ૩ ] મ॰ ૩૦ કળાનાં કેટલાંટ શિલ્પા નિર્દેશ કરવા આવશ્યક છે કે ગણધરપ્રતિમાનું લાંછન જૈન સ્મૃતિશાસ્ત્ર (Ieonography)માં કમળ છે. www.kobatirth.org શત્રુંજય પર્યંત પર એ જ મંદિરના ચેકમાં ‘રાયણુપગલાં'ની બાજુએ એક એરડીમાં એક આદિનાથતી પ્રતિમા છે, આવી પ્રતિમા કવચત જ જોવામાં આવે છે, તેથી જ નિર્દેશ આવશ્યક છે. આ એરડીમાં આવી કળાના ભરતરાજ અને બાહુબલિનાં બે સુંદર શિલ્પે ઉપર સ ૧૩૯ ૯ ઉત્કીર્ણ હાવાથી આ પ્રતિમા પણ અંદાજે આ જ સમયની હેાઈ શકે છે. પુંડરીક ગણધરની ઉપર બતાવેલી પ્રતિમાની લખાઇ–પહેાળાઇ સાથે મળતી આવતી આ પ્રતિમા પણ આરસની બનેલી છે, વચ્ચે આદિનાથ કાયાત્સર્ગ મુદ્રામાં ઊભા છે અને જમણી બાજુએ નિમ હાથમાં ખડ્ગ અને બીજોરુ લઇને ઊભો છે. નિમએ દાઢી રાખેલી છે અને મટ આદિ અલ કાર છે. વિનમિ પણ એવી જ રીતે ડાબી બાજુએ એક હાથમાં ખડ્ગ લઈ તે ઊભા છે, ખીન્ન હાથમાં ગદા ધારણ કરેલી છે, તે બરાબર સમજમાં નથી આવતું. ત્રણેની આકૃતિએ પ્રાયઃ સમાન પ્રમાણુ ( Size )ની છે, એકેક નાના ચામરધર અને એકેક ભક્ત શ્રીઆદીશ્વરના અંતે ચરણાની પાસે બતાવવામાં આવ્યા છે. સામાન્યતઃ શ્રીઋષભદેવની પ્રતિમા સપરિવાર બીજી પ્રતિમાએકની માફક કાયાત્સગ અથવા પ્રકાસન મુદ્રામાં મળે છે. પરંતુ એમના જીવનના આ વિશિષ્ટ પ્રસંગને વ્યક્ત કરનારી ભવ્ય પ્રતિમા મળવી કાણુ છે. ભરતેશ્વરની પ્રતિમા પણ બહુ ઓછી મળે છે. પરંતુ લિખિત પ્રતિમા તેા પેાતાના ઢગની આ એક જ છે. * વરાહમિહિરે ‘બૃહત્સંહિતા'માં અહુપ્રતિમાનું વર્ણન આપેલું છે, જે મૂર્તિ શાસ્ત્રના અભ્યાસીઓને માટે ઉલ્લેખનીય છે:~ แ "" 'आजानुलम्बवाहुः श्रीवत्साङ्कः प्रशान्तमूर्तिश्च । दिग्वासास्तरुणो रूपवांश्च कार्योऽर्हतां देवः ॥ " Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ --બૃહત્સંહિતા: અ૦ ૫૯, શ્લા, ૪૫ આ પદ્યમાં જિનપ્રતિમાના પરિકરને નિર્દેશ નથી. પ્રત્યેક તીર્થંકરના ચેાત્રીશ અતિશયા કહેવાય છે, જે ‘ સમવાયોંગસૂત્ર ' ૩૪માં બતાવ્યા છે. તેમાં આ પણ છે— આસાય ધર્મ, આસાયં હાં, આસામો સેયવરામરામો, आगासफालियामयं सपायपीढं सीहासणं, आगासगओ कुडभी सहस्सपरिमंडियाभिरामो इन्दज्झओ पुरओ गच्छइ तत्थ तत्थ वियणं तक्खादेव सच्छन्नपत्तपुष्पपल्लवसमाउलो सच्छतो सज्झओ सघंटो सपडागो असोगवरपाथवे अभिसंजाइ.. 59 —સમવાયીંગ સુત્ર ૩૪, અભયદેવસૂરિ-ટીકાસહિત— પ્રકા॰ આગમાધ્યમિતિ સને ૧૯૧૮, પૃષ્ઠ : ૬૦, For Private And Personal Use Only આનાથી જિનેશ્વરનાં પ્રાતિહાર્યાં બનાવવાની પ્રથા મૂર્તિવિધાનમાં આવી છે. શ્વેતાંબર સ'પ્રદાયમાં સુપ્રસિદ્ધ નિમ્નલિખિત પદ્યમાં આ બતાવવામાં આવ્યાં છે :— Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૪ ] www.kobatirth.org "" શ્રી જૈન સત્ય પ્રકાશ 'अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्रामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्प्रतिहार्याणि जिनेश्वराणाम् ॥" Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વર્ષ : ૧૭ આ રીતે પ્રત્યેક સપરિકર તીર્થંકર પ્રતિમામ—૧ અશોકક્ષ, ૨ દેવાએ કરેલી પુષ્પ વર્ષા, ૩ દિવ્યધ્વનિ, ૪ ચામરધારી પરિપાકા, ૫ આસન-સિદ્ધાસન, ૬ લામંડલ, છ દેવદુંદુભિ, ૮ છત્રય બતાવવામાં આવે છે. આવી પરિકરકલ્પના મધ્યયુગના મૂર્તિ નિર્માણમાં વધુ પ્રચલિત બની. શ્વેતાંબર સંપ્રદાયના એવા શિલ્પને! એક મતે જ્ઞ નમૂના આણુતા વિમલ વાહિકા ચૈત્યમાં દેવકુલિકા (ન. ૪૪) માં છે. શિલાલેખથી માલમ પડે છે કે આ પ્રતિમા સ. ૧૨૪૫ માં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. પ્રતિમા પાર્શ્વનાથની છે અને આગળ એક તારણ પણ બનાવેલું છે, એથી એનું સૌદર્ય વિશેષ વધી ગયુ છે. બીજી એક પાષાણ પ્રતિમા પાટણમાં ‘ ખડા ખાટડી ’ના જૈન મંદિરમાં પૂજાય છે, આ પ્રતિમા અંદાજથી ઈ. સ. ની મેળમી શતાબ્દીની છે, બન્ને ગુજરાતી કળાનાં પ્રતીકે છે, ગુજરાતમાં એક જુદા પ્રકારની તીર્થંકર પ્રતિમાએ મળે છે, જેનો પ્રચાર ઓછો હતો. પરંતુ તેની રચના વિશિષ્ટ પ્રકારની છે. પાટણના પંચાસરા પાર્શ્વનાથ ચૈત્યમાં એવી એક નાની સંગમરમરની પ્રતિમા છે. પી.કામાં ખાદેલા લેખથી જણાય છે કે આ પ્રતિમા વાસુ પૂજ્યની છે અને સંવત્ ૧૩૫૯ ની પ્રતિષ્ઠિત છે. પૂર્ણવિકસિત કમલ પર પદ્માસનમાં તીર્થંકર વિરાજમાન છે. મસ્તકની ઉપર છત્ર બનેલું છે, જેની ખતે બાજુએ (ચૈત્યવૃક્ષનું) એકેક પલ્લવ બહાર કાઢીને એક કમાન (Arch) બનાવે છે. છત્રની ઉપર એક વૃક્ષની ખીજી મોટી કમાન (Arch) બનેલી છે, જે વૃક્ષની જમણી બાજુએ ઊભેલા પુરુષ ચામરધરની પાછળથી શરૂ થઈ તે ડાબી બાજુએ ઊભેલી સ્ત્રી-આકૃતિની તરફ કમાન બનીને જાય છે. આ સ્ત્રીઆકૃતિ કાની છે એ કહેવું કાણુ છે. આ શિલ્પની કળા એ વાતની સૂચક છે કે ચૌદમી શતાબ્દીમાં શિલ્પકળા પેાતાની પ્રાચીન સુંદરતાથી પડતી દશામાં આવી છે, છતાંયે નૂતન કલ્પના, જે અહીં જોવામાં આવે છે તે જ આ શિલ્પની વિશિષ્ટતા છે. આ એક ખીતે નમૂને પાટણુના એક ખીન્ન ચૈત્યમાં છે. આમાં પણ પુરુષ અને સ્ત્રી-આકૃતિ પરિચારકરૂપમાં જમણી–ડાબી બાજુએ બતાવવામાં આવેલી છે. શિલ્પના ઉપરના ભાગનું વૃક્ષ વધુ વિસ્તૃત અને વધુ સુંદર છે. અહીં વૃક્ષ ડાખી બાજીથી શરૂ થાય છે અને જમણી બાજુએ નીચે જતું નથી, પરંતુ જમણી બાજુએ એક સ્તંભ વ્હેવામાં આવે છે, જેના ઉપરથી એક કમાન (Arch) બનાવીને ડાખી બાજી સુધી વૃક્ષના પાછલા ભાગમાં બતાવેલ છે. ઈ.સ. ની ; સૂરત શહેરમાં પીળા પાષાણુની એક નાની પ્રતિમા છે. આમાં પણ બાજુએ એક પુરુષ અને સ્ત્રી–આકૃતિઓ કારેલી છે, અને આમાં પણ લાંછન અથવા શિલાલેખ ન હોવાથી તીર્થંકરની એળખાણ આપવી સંભવ નથી. અહીં અશેક વૃક્ષ બીજા પ્રકારે વિસ્તૃત બનાવેલું છે. આમાં કમાન બનાવેલી નથી, કેવળ છત્રની ઉપરથી એક વિસ્તૃત પલ્લવિત ગુચ્છ નીકળે છે. આયુની એક દેવકુલિકાની દિવાલ પર પણુ માત્રુ છે. અહીંનુ વૃક્ષ દર્શનીય છે. For Private And Personal Use Only આ પ્રતિમાઓની વિશેષતા એ છે કે, અહીં સ`પ્રાતિહાર્ય બતાવવામાં આવ્યા નથી અને બંને તરફ બે ચામરધારી પુરુષાકૃતિ ન હોતાં એક બાજુએ સ્ત્રી-આકૃતિ ઊભી છે Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૩] મક ગુરુ કળાના કેટલાંક શિલ્પ [ પપ અને અશોક વૃક્ષને અહીં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. શિલ્પ અથવા પ્રતિકાગ્રંથેથી આવી પ્રતિમાઓને કોઈ શાસ્ત્રાધાર મળતો નથી. સંભવતઃ આ કળાકારની પિતાની કલ્પનાનું નવીન વિધાન હોય. પરંતુ ત્યક્ષની રચનામાં આ ચાલી શકે છે. પાર્શ્વસ્થિત સ્ત્રી–આકૃતિના વિષયમાં એમ બનવું અસંભવ નહીં, છતાં ઉચિત નથી લાગતું આ રીતે વિશાળ વૃક્ષ નિર્માણ કરવાનું, બનવાજોગ છે કે દક્ષિણ હિંદની જૈન પ્રતિ માઓ જોઈને પ્રચલન થયું હોય. ત્યાં તે વૃક્ષ અધિક વિસ્તૃત હોય છે. એવી એક પ્રતિમા, જે પાટા સ્ટેટમાં ઈ હેબતુરમાં છે, તેની તુલના (Comparison) આ સાથે કરી શકાય. હવે ગુજરાતી કળાના કંઈક સુંદર નમૂનાઓ જોઈએ. દેલવાડા-આબુના ભૂણિગવસહિકામાં એક ગુંબજમાં બે બાજુએ શ્રીકૃષ્ણ-ગોકુલક્રીડા અને વાસુદેવ અથવા કંસના દરબારનું દશ્ય છે. પહેલા દશ્યમાં ડાબી બાજુથી લઈને પહેલાં એક વૃક્ષ છે, જેની ડાળીઓ પર એક હિંચકો બાંધેલો છે, અને તેમાં બાળક શ્રીકૃષ્ણ સૂતેલા છે. વૃક્ષની નીચે બે પુરુષો અને એક ભરવાડ છે. બા દશ્યની એક બાજુએ ઘી, દહી ઈત્યાદિનાં વાસણો પડેલાં છે અને બીજી તરફ એક ગોવાળિયે એક મોટી ઓફરીનો સહારો લઈને ઊભો છે. પછી બે સ્ત્રીઓનાં દધિમંથનનું દશ્ય છે. એ પછી દેવકી અથવા યશોદા, ખોળામાં પુત્ર શ્રીકૃષ્ણ અને છોકરીને લઈને બેઠી છે. પાસેનાં બે વૃક્ષો પર હિંચકો બાંધવામાં આવ્યું છે, જેમાંથી શ્રીકૃષ્ણ બહાર નીકળવાનો પ્રયાસ કરે છે. બાજુમાં નીચે મસ્તક ધરી રાખતે હાથી ઊમે છે, જેના પર શ્રીકૃષ્ણ મુષ્ટિપ્રહાર કરે છે. એની આગળ શ્રીકૃષ્ણ બંને બાજુનાં ક્ષેને હાથે પકડીને ઊભા છે. બીજા દશ્યમાં એક તરફ વસુદેવ રાજા (અથવા કંસ) સિંહાસન પર બેઠેલા છે. મસ્તક પર છત્ર છે, બાજુમાં પરિચારકગણ છે. એ પછી રાજાની હસ્તિશાળા, અને અશ્વશાળા છે. પછી રાજમહેલનું દ્વાર અને અંતમાં મહેલો ભાગ બતાવેલ છે. આ બંને દક્યો ગુજરાતી શિલ્પના ઉત્તમ પ્રતીક છે. સુક્ષ્મ કરણ Curnes યુક્ત રેખાઓ અને angular faces ઇત્યાદિ મધ્યયુગીન ગુજરાતી કળાની વિશેષતાઓ અહીં દષ્ટિગોચર થાય છે. - આ બંને આકૃતિઓ ઈ. સ. ની તેરમી શતાબ્દીના ઉત્કૃષ્ટ પ્રતીક સમાન છે. વિમલવસહીના મંડપના સ્તંભ પર દેલી બે નૃત્યદર્શક પુરુષાકૃતિઓ પણ દર્શનીય છે. વિમલવસહિક સં. ૧૦૮૮માં તૈયાર થઈ હતી પરંતુ આ બંને શિલ્પ, પાછળથી આ ચિત્યને જીર્ણોદ્ધાર થયે, ત્યારનાં માલમ પડે છે. પુરાણા સ્તંભની નકલ (Copy) કરી હોય એમ લાગે છે. તેજપાલની લૂણસહીનો શિલ્પકળા સાથે મળતી આકૃતિ અને કરણી હેવાથી આ શંકા થાય છે. બંને આકૃતિઓમાં શરીરના જે ત્રિભંગ કરવામાં આવ્યા છે તે વાસ્તવમાં અશક્ય ન હોય પણ દુષ્કર તે અવશ્ય છે. ગુજરાતી મધ્યકાલીન કળાના કંઈક જૈનાશિત નમના આપ્યા છે. અહીં અધિક ચર્ચા કરવાનો સંભવ જણાતો નથી. [ “જ્ઞાનોદય વર્ષઃ ૩, અંક: ૩માંથી અનદિત] For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગણધરસાર્ધશતક અને બ્રહવૃત્તિ લેખકઃ પૂજય મુનિરાજ શ્રીકાંતિસાગરજી જૈનધર્મ સાથે સંબંધ રાખતા ગ્રંથભંડારોમાં “ગણધરસાર્ધશતક' અને તે સુવર્ણ કણેના લધુસમુદાયનું “બૃહદ્ ભાષ્ય-બ્રહવૃત્તિ પિતાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન રાખે છે. “ગણધરસાર્ધશતક' પ્રસિદ્ધ ગણધરની પ્રશસ્તિનું સૂત્ર અને એક લધુસંગ્રહ છે. આમાં ૧૫૦ પ્રાકૃત ગાથાઓ ૩૫ ગણધરોનો સંક્ષિપ્ત પ્રશંસાત્મક પરિચય આપે છે. “ગણધરસાર્ધશતક'ના નિર્માતા પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રીજિનદત્તસૂરિજીનો જન્મ ગુજરાત પ્રાંતના ધવલક્કપુર સ્થાનમાં હુંબડ વૈશ્યકુલેત્પન્ન શ્રીવિધિગજની ધર્મપત્ની બાહોદેવીથી વિ. સં. ૧૧૩૨માં થયો હતો. શ્રીધર્મદેવ ઉપાધ્યાયે આ પ્રતિભાવાન અસાધારણ બાળકને જોઈ તેની માતાને બાળકના શ્રીસંપન્ન ગુણોની ચર્ચા કરી અને સંસારના હિતને માટે તેને મુનિ બનાવી લેવાની અનુમતી માગી. ભક્તિસક્ત હૃદયવાળી માતાએ સંસારના કલ્યાણ માટે માતૃહૃદયમાં બળ સંચિત કરી બાળકને દીક્ષિત થવાની આજ્ઞા આપી. સં. ૧૧૪૧માં શ્રી. ધર્મદેવ ઉપાધ્યાયજીએ નવ વર્ષને એ બાળકને દીક્ષા આપી, સોમચંદ્ર નામથી વિભૂષિત કર્યા. શ્રીધર્મદેવ ઉપાધ્યાય શ્રીજિનચંદ્રસૂરિના શિષ્ય અને ખરતરગચ્છના આચાર્ય હતા, આથી સોમચંદ્રજી પણ ખરતરગચ્છીય બન્યા. તેમને ૨૮ વર્ષ વીતતાં શ્રીજિનવલ્લભસૂરિજીના સ્વર્ગારોહણ પછી શ્રીદેવદ્રાચાર્યે સેમચંદ્રજીની તપસ્યા અને પ્રતિભાની શક્તિ જોઈને શ્રીજિનવલ્લભસૂરિજીના સ્થાન પર શ્રીજિનદત્તસૂરિજીના નામે અભિષેક કર્યો. આ પ્રકારે નવ વર્ષના એ પ્રતિભાવાન બાળક ૩૭ વર્ષની ઉંમરે સં. ૧૧૬૯માં સૂરિપદ પર પ્રતિષ્ઠિત થયા. શ્રીજિનદત્તસૂરિજીની પ્રતિભાએ શ્રાવકોના હૃદય પર પોતાને પૂર્ણ પવિત્ર અધિકાર સ્થાપિત કરી તેમને આદર્શ શ્રાવકે બનાવવા સફળતા પ્રાપ્ત કરી. આ જ જિનદત્તસૂરિ “ગણધરસાર્ધશતક'ના પ્રણેતા છે. જે સમયે “વેતાંબર જૈનધર્મના યુગપુરુષ શ્રી. જિનદત્તસૂરિજી ભારતવર્ષમાં અવતીર્ણ થયા હતા એ સમયનું રાજનીતિક વાતાવરણ પણ જે અમે થોડું સરખું જાણી લઈ એ તે એ પૃષ્ઠભૂમિ ઉપર આ પ્રધાનનાયકનું ચિત્ર વધુ પ્રભત્પાદક બની શકે. શ્રી. જિનદત્તસૂરિએ ઈ. સ. ૧૦૭૫ થી ૧૧૫૪ના મધ્યના સમયને સાર્થક કર્યો હતો. વિ. સં. અનુસાર આ સમય ૧૧૩૨ થી ૧૨૧૧ સુધીનો છે. સં. ૧૨૩રના આષાઢ શુકલા એકાદશીએ શ્રી.જિનદત્તસૂરિજીનું ૭૯ વર્ષની ઉંમરે સ્વર્ગારોહણ થયું હતું. આ સમયની વચ્ચે કાશ્મીરમાં ૧૦૬૩ ઈ. સ.થી ૧૧૫૦ સુધી ત્રણ રાજાઓ થયા. ક્રમાનુસારે પ્રથમ કળશ, બીજા હર્ષ તથા ત્રીજા જયસિંહ હતા. આ જયસિંહના સમ્યમાં અલંકારસર્વસ્વકાર રાજાનક હથ્થક સભાપંડિત હતા. કનેજમાં રાડેડ-વંશીય રાજા રાજ રાજ્ય કરતા હતા. શ્રી. જિનદત્તસૂરિજીના સમકાલીન ગોવિંદચંદ્ર સને ૧૧૦૪ થી ૧૧૫૫ સુધી પાંચાલના રાજા હતા. “નૈષધકાવ્ય” તથા “ખંડનખંડખાઘ” જેવા વેદાંત ગ્રંથના પ્રણેતા શ્રીહર્ષ એમના જ સમાપતિ માનવામાં આવે છે. સંગિતાના પિતા જયચંદ્ર એમના પૌત્ર હતા. પૃથ્વીરાજની સાથે આ જયચંદ્રના વૈમનસ્યના કારણે ભારતવર્ષને વિદેશી દાસત્વ વિશેષતઃ બૌદ્ધિક સત્વનો અનુભવ આજ સુધી કરવો પડ્યો છે. બુદેલખંડમાં ચંદેલ રાજા કીર્તિવર્માએ સને ૧૦૪૯ થી ૧૧૪૦ સુધી રાજ્ય કર્યું. એના અંતિમ સમયમાં શ્રી જિન- For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૩] ગણધરસાર્ધશતક.. [ પ૭ દત્તસૂરિ ૨૫ વર્ષના થયા હશે. એમના જ સમયમાં શ્રીકૃષ્ણમિથે પ્રબોધચંદ્રોયનાટક ' લખ્યું અને સને ૧૦૬૫માં કીર્તિવર્માના રાજદરબારમાં તેને અભિનય થયે. બંગાલ અને બિહારમાં પાલવંશીય રાજા રામપાલ બહુ પ્રતાપી હતો. તેણે સને ૧૦૮૪ થી ૧૧૩૦ સુધી રાજ્ય કર્યું. સને ૧૦૮૪માં શ્રીજિનદત્તસૂરિને સોમચંદ્ર નામે દીક્ષા આપવામાં આવી. રાજા રામપાલના મૃત્યુ સમયે શ્રી જિનદત્તસૂરિ ૫૫ વર્ષના થયા હશે. આ સમયે મગધના વિહારમાં બૌદ્ધોની પ્રધાનતા હતી. - પાલવંશીય રાજાઓની સીમાની અંદર જ એક ભાગ અધિકાર કરીને સામંતદેવના પૌત્ર તથા હેમંતદેવના પુત્ર વિજયસેને સેનવંશનું રાજ્ય સ્થાપિત કર્યું હતું. સામંતદેવ દક્ષિણથી આવ્યા હતા. તથા મયૂરભંજ રાજ્યના કસિયારીમાં પિતા-પુત્રે એક નાનું સરખું રાજ્ય સ્થાપિત કર્યું હતું, સને ૧૧૦૮ થી પૂર્વ ૪૨ વર્ષ સુધી વિજયસેને રાજ્ય કર્યું હતું. આ સમયે શ્રીજિનદત્તસૂરિ ૩૩ વર્ષના થયા હશે. સને ૧૧૦૦ની આસપાસ વિજયસેનના પુત્ર બલ્લાલસેને શાસનની લગામ પોતાના હાથમાં લીધી નવીપના વિદ્યામઠને શિલાન્યાસ તેમણે જ કર્યો હતે. સેનવંશીય રાજાઓ બ્રાહ્મણ હતા અને તેમણે વર્ણાશ્રમધર્મની સુદઢ સ્થાપના બંગલામાં કરી, અને ૧૧૧૯માં તેમનો પુત્ર લક્ષ્મણસેન ગાદીએ આવ્યો. તેણે ૮૦ વર્ષ રાજ્ય કર્યું. તેના રાજત્વકાળનાં ૩૫ વર્ષોમાં શ્રી. જિનદત્તસૂરિ રાજપૂતાનામાં ધર્મવિસ્તાર કરી રહ્યા હતા. “ગીતગોવિંદ'કાર જયદેવ એમની સભાના પંચરત્નોમાં હતા. લક્ષ્મણનને દરબાર ભાગીરથીના તટ પર નવદીપમાં ભરાતો હતે. નવદ્વીપના વિદ્યાપીઠની તેમણે ખૂબ ઉન્નતિ કરી. શ્રીજિનદત્તસૂરિજીના સમયમાં દક્ષિણ ભારતમાં કલ્યાણ માં ચાલુક્યવંશનું રાજ્ય હતું. નિઝામરાજ્યમાં ગુલવર્ગાની પાસે કલ્યાણી નામક શહેર આ વંશની રાજધાની હતું. શ્રી, જિનદત્તસૂરિના જન્મના એક વર્ષ પછી સને ૧૦૮૬માં કલ્યાણીમાં ચાલુક્ય વિક્રમાંક (વિકમાદિત્ય છઠ્ઠા) સિંહાસનારૂઢ થયા સને ૧૧૨૭ સુધી તેઓ રાજ્ય કરતા રહ્યા. આ સમય સુધી શ્રી. જિનદત્તરિજીની અવસ્થા બાવન વર્ષની હતી. વિક્રમાંકના પુત્ર સોમેશ્વર તૃતીય સને ૧૧૨૮ થી ૧૧૩૮ સુધી રાજ્ય કરતા રહ્યા. અહીં સુધી સુરિજી ૬૩ વર્ષના થયા હતા. શ્રી. જિનદત્તસૂરિજીના જન્મથી એક વર્ષ પૂર્વે સને ૧૦૮૪માં દક્ષિણના ચોલવંશીય રાજાઓમાં અંતિમ રાજા અધિરાજેન્દ્રના સમય સુધી વિશિષ્ટાદ્વૈત મતના પ્રવર્તક રામાનુજાચાર્ય આ શિવરાજાની સાથે મૈસુરમાં જ રહ્યા. એ પછી અન્યત્ર ચાલ્યા ગયા. આ સમયે મૈસુર (મહિલ્ચર)ને હાયસલવંશીય રાજાઓ જૈન ધર્મના આશ્રયદાતા હતા. આ વંશના પ્રથમ 'નરેશ વિદિદેવે રાજસમુદ્રને પોતાની રાજધાની બનાવી. તેણે સને ૧૧૧૧થી ૧૧૪૧ સુધી રાજ્ય કર્યું હતું. આ સમયે શ્રીજિનદત્તસૂરિના ૩૬મા વર્ષથી ૬૬ મા વર્ષ સુધીનો છે. તેના મંત્રી ગંગરાજે જૈનધર્મને આશ્રય આપ્યો ચેલ આક્રમણથી નષ્ટ જેન મંદિરને તેણે ફરીથી બનાવ્યાં. એ પછી રામાનુજાચાર્ય પાસે વિદિદેવે વૈષ્ણવ ધર્મની દીક્ષા લીધી અને વિષ્ણુ અથવા વિષ્ણુવર્ધન નામે પ્રસિદ્ધ થયાં. શ્રી. જિનદત્તસૂરિજીના સમકાલમાં કલિંગની પૂર્વે ગંગરાજાઓમાંથી રાજા અનંતવર્મા રાજ્ય કરતો હતો. તેને રાજત્વકાળ સને ૧૦૭૬ થી ૧૧૪૭ સુધીનો છે. સૂરિજીના બીજા વર્ષથી ૭૨માં વર્ષ સુધી અનંતવમાં રાજ્ય કરતો રહ્યો. ગંગા, ગોદાવરી સુધી એનું રાજ્ય ફેલાયેલું હતું. શ્રી જગન્નાથનું મંદિર એના જ સમયે બન્યું હતું. શ્રી. જિનદત્તસૂરિજીના સમય સાથે જગન્નાથના મંદિરના સમયને પણ સંબંધ છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ ] શ્રી. જૈન સત્ય પ્રક્રાશ [વર્ષ : ૧૭ એ ઉપરાંત શ્રી જિનદત્તસૂરિની જન્મભૂમિ તથા તેમનાં પ્રધાન ધર્મક્ષેત્રો સાથે ગુજરાતના સમકાલીન રાજનીતિક વાતાવરણ પર પણ કંઈક ધ્યાન આપવું જરૂરી છે. આમ તે વિહારક્રમથી સૂરિજી ગુજરાતથી નાગપુર ઈત્યાદિ સ્થાનમાં આવ્યા હતા. પરંતુ એમની પ્રધાન કાર્યભૂમિ ગુજરાત અને મરભૂમિમાં જ છે. ગુજરાતમાં ચાલુક્યવંશી રાજાઓનું શાસન ઈ. સ.ની સાતમી શતાબ્દીથી જ શ થઈ ગયું હતું પણ આઠમી શતાબ્દીમાં સિંધના આરબ સરદારના આક્રમણથી આ વંશની શક્તિ ઘટી ગઈ હતી દશમી શતાબ્દીના અંતે ૯૬૧ થી તેરમી શતાબ્દીના મધ્ય સને ૧૨૪૨ સુધી અણહિલવાડ પાટણમાં ચાલુક્યવંશીય રાજાઓએ ગુજરાત પર શાસન કર્યું. ઈ. સ. ૭૨૦ની આસપાસ અણહિલવાડ પાટણને ગુજરાતની રાજધાની બનવાનો અવસર મળ્યો હતે. ચાલુક્યવંશીય પ્રાયઃ બધા રાજાઓએ જૈનધર્મને આશ્રય આપ્યો હતો. શ્રી. જિનદત્તસૂરિજીના સમયમાં આ વંશને રાજા કર્ણ સને ૧૦૬૪ થી ૧૦૯૪ સુધી રાજ્ય કરતા હતા. સને ૧૦૯૪માં સુરિજીની અવસ્થા ૧૬ વર્ષની હતી. આ સમયે તેમને સોમચંદ્ર નામથી વિભૂષિત થયાને ૧૦ વર્ષ વીતી ગયાં હતાં; કેમકે સને ૧૯૮૪માં જ સુરિજીને ૯ વર્ષની અવસ્થામાં દીક્ષા આપવામાં આવી હતી. કણે કેટલાંય મંદિરો અને તળાવો બંધાવ્યાં. તેમના નામથી અણહિલવાડનું કર્ણમેરુ મંદિર અને કર્ણાવતી(અમદાવાદ)નું કર્ણસાગર પ્રસિદ્ધ છે. કર્ણાટકના કદંબરાજા જયકેશીની કન્યાથી તેને પુત્ર જયસિંહ સિદ્ધરાજ ઉત્પન્ન થયે. સિદ્ધરાજ ઘણો પ્રતાપી હતે. શિવ હોવા છતાં પણ જૈનધર્મ સાથે એને અનુરાગ ઓછા નહોતા. પિતાના મૃત્યુ સમયે સિદ્ધરાજ બાળક હતા. શાસનનું કાર્ય બાળકને માટે માતા જ કરતી હતી. બાળક હોવા છતાં સિદ્ધરાજે શાસનને આરંભ કર્યો, ત્યારે માતાએ તેની પાસેથી સોમનાથના મંદિરને કર માફ કરાવ્યો હતો. રૈલોક્યમલ તથા રાજરાજ ઈત્યાદિ એની ઉપાધિઓ હતી. ગુજરાતનું પ્રાચીન શિલ્પ એના જ સમયે ઉન્નત થયું. પ્રસિદ્ધ પંડિત હેમચંદ્રાચાર્ય એની સભાના પંડિત હતા. વાસદ્ધાલંકારના રચયિતા વિખ્યાત વાદ્ધ એના મહામાત્ય હતા. એમની જ રાજસભામાં લેતાંબર જૈન આચાર્ય દેવરિ અને કર્ણાટકના દિગબર જૈનાચાર્ય કુમુદચંદ્ર વચ્ચે શાસ્ત્રાર્થ થયો હતો. આ શાસ્ત્રાર્થનો નિર્ણય કરવા માટે હેમચંદ્રાચાર્યજી મધ્યસ્થ હતા. સિદ્ધરાજને શાસનકાળ સને ૧૦૮૪ થી ૧૧૪૩ સુધી હતો આ સમય શ્રી જિનદત્તસૂરિજીની ઉંમર ૧૮ થી ૬૮ વર્ષ સુધીને હતો. જયસિંહ સિદ્ધરાજની પછી તેના ભત્રીજા કુમારપાલ પચાસ વર્ષની અવસ્થાએ રાજા થયા. એમને શાસનકાળ સને ૧૧૪૩ થી ૧૧૭૪ સુધી હતો. તેમના પ્રધાન ઉપદેશક શ્રી. હેમચંદ્રાચાર્યજી હતા. આ કુમારપાલના સમયે જ જિનદત્તસૂરિજીનું સ્વર્ગારોહણ થયું. અજમેર (અજમેર)ને અરાજ તે શ્રી જિનદત્તસૂરિજીનો શિષ્ય જ હતો. સંભવ છે કે, સાંભર (શાકંભરી) તથા અજમેરના અધિપતિ ચૌહાનવંશીય પ્રસિદ્ધ વિગ્રહરાજ ચતુર્થ એમના સમકાલીન હોય. વિગ્રહરાજ ચતુર્થ પ્રસિદ્ધ પૃથ્વીરાજ ચૌહાણને પિતૃભ્ય હતા. ભારતવર્ષની અતિહાસિક તથા રાજનીતિક પૃષ્ઠભૂમિ પર આ પ્રધાન નાયક પ્રસિદ્ધ જૈન મહાત્મા શ્રી.જિનદત્તસૂરિનું ચિત્ર અંકિત છે. આ રાજાઓમાંથી ઘણા પર પ્રત્યક્ષ અથવા પરોક્ષરીતે પ્રભાવ પડ્યો હશે. એમના દ્વારા પ્રસારિત ઉપદેશને પ્રભાવ તે પ્રત્યેક પર પડ્યો જ હતા; કેમકે માનવધર્મના શાશ્વત સિદ્ધાંતના ઉપદેશક આ મહાત્મા લેક હતા; સત્ય અને અહિંસા તેમને મૂળ મંત્ર હતો. [ અપૂર્ણ ] For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ખતીબ [ ગુજરાતના મહાન રાજવીના જીવનના અદલ ઈન્સાફને આ પ્રસંગ દુનિયાના દફતરે નોંધા જોઈતો હતો. પણ કમનસીબે એ સાવ અંધારામાં રહ્યો ને એ પ્રસંગ જનો માટે નામોશીભરી રીતે રજૂ થયો. બલકે રણકેસરી મંત્રીરાજ ઉદયન માથે ને ખંભાતના સમૃદ્ધિવાન જૈને માથે કલંકના ટીલારૂપ ઘડા. શ્રી. ભિખુએ એ આખે કિ મુસલમાન ઇતિહાસમાંથી ઉઠાવીને અત્રે નવલિકારૂપે આપ્યું છે. એ વખતને એક મુસ્લિમ મુસાફર જેણે આ ને, એણે ક્યાંય ઉદયન મંત્રી કે જેનું નામ સુદ્ધાં લીધું નથી, બલકે આતશપૂજકે પર આનું દેવાર પણ કર્યું છે: મદદમાં તમામ હિન્દુ વસતી બતાવી છે. આ નવલિકામાં, ઘટનાનું યથાર્થ નિરૂપણ કરવામાં આવ્યું છે સંપા] લેખક શ્રી “જયભિખુ” આકાશ મૂંગું હતું, રાત્રિ નીરવ હતી. તારાઓ સ્તબ્ધ હતા. ખંભાત બંદરના એક પરામાં સ્મશનશાતિ વ્યાપી હતી. પાસે જ અરબી સમુદ્રનું ઉલેચાયેલું પાણી નાની શી ખાડી જેવું બનીને વહી રહ્યું હતું. એમાં ખદબદતાં માછલાંની ગંધથી આ પરાને જરાય દખલ થતી નહોતી. અહીંનાં આંગણામાં નિશિમધ નહેતાં વવાતાં. માછલીઓનાં તેરણ હવામાં ઝૂમી રહ્યાં હતાં. શ્રમજીવીઓનું એ પડ્યું હતું. પહેલા પહેરની ગાંડી નીંદરમાં સહુ પડયાં હતાં. કૂકડાના ઘરમાં મરઘીઓને વીંટળાઈને બાળબચ્ચાં સાથે રાતા માંજરવાળો કૂકડે સૂત હતો. કબૂતરે એમની ખાનાંવાળી દિવાલમાં લપાયાં હતાં સવારે દુકાનના ઘરાક માટે ગામડાના વાઘરીઓ પાસેથી આણેલા ચાર-પાંચ બકરા પણ નચિંત મને વાડામાં બેઠા ઘેરતા હતા. દૂધ દેતી બેકરીઓને મીઠી મીઠી જમાડી હમણાં સુવાડી હતીઃ ને દૂધ દેતી બંધ થયેલી એક ગાયને ગામડેથી સસ્તામાં આવ્યું હતી. નાની શી મસ્જિદને વીંટળાઈ આ પેડુ પડયું હતું. મસ્જિના સામાન્ય ઊંચાઈને મિનારા પાછળ શુકનો તાર તેજ વેરતો હતો. રાત શાંત હતી, પણ રાતનો દેવતા અશાન્ત લાગતો હતો. એ અશક્તિમાંથી જાણે આગ ફાટી. કાળી ડિબાંગ રાતમાં પાતાળમાંથી દાને દોડી આવે, હવામાંથી પ્રેત ધસી આવે, ગુફાઓમાંથી રાક્ષસે હુંકાર કરતા ખડા થઈ જાય એમ આ નાના શાપરા પર એકાએક ઝંઝાવાત ઘેરી વળ્યા. - તલવાર વીંઝાઈ, કુહાડીઓ ચાલી, ભાલા તળાયા, લાઠીઓ સમસમવા લાગી. આટલા પ્રકારે અધૂરા હેય, એમ બે બાજુથી પરાને આગ લાગી. સૂતેલાં ઝબકીને જાગ્યાં તે ઓશીકા પર મત જોયું. ગરદન પર તલવાર જોઈ છાતી સામે ભાલા જોયા. કાળા પિકારથી રાત ભયંકર બની રહી. પણ વિનાશ વધતો રહ્યો. મસ્જિદના મિનારા તૂટવા. છાપરાના બંધ છૂટવા. નાસભાગ કરતાં કૂકડાં, કબૂતર ને બકરાંઓએ પગમાં આવી For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ પડી નાસનારને ભેય પછાડ્યા. આગ તે આગળ વધતી આવતી હતી. મકાને, ઝૂંપડાં ને રાવડીઓને ભસ્મસાત કરતી આવતી હતી. ખંભાતના ગરીબ પરામાં નાની એવી લંકા ઝગી ઊઠી. સ્ત્રીઓ ને બાળકે તે ભાગ્યાં, પણ પુરુષ માત્રને માથે આફત વરસી. મર્દ હતા તે સામે થઈને મર્યા. ડાહ્યા હતા તે ખૂણેખાંચરે ભરાઈને ભુંજાયા. નામર્દ હતા તે બકરાની જેમ હલાલ થયા. પરેઢ થતાં તે સર્વનાશ સંપૂર્ણ થયો. એક ગાય સિવાય કોઈ અખંડિત બચ્યું નહોતું સૂર્યનારાયણે જ્યારે ખંભાતના અખાત પર સેનલવણ કિરણે ફેંક્યા, ત્યારે ભભકતી આગના બે–ચાર ભડકા સિવાય ત્યાં શેષ કંઈ નહોતું સહુ કહેતાં, આગ લાગી. પણ કોણે લગાડી એ વાત કઈ જાણતું નહોતું. શક પરથી કેઈનું નામ આપવું એ તે ફરીથી બુઝાયેલી આગને ચેતવવા જેવું હતું. ખજૂરાના એક પગ જેવું ખંભાતનું આ પરું નામશેવ જેવું બની ગયું ! અને તે પણ એક રાતમાં ! શું ખુદાનો કોપ ! અને બચ્યું કેણ ? એક માત્ર ગરીબ ગાય ! આવતી કાલે હલાલ કરવા માટે આણેલી દુઃખી ગાય ! ખરેખર ! ગાયના રોમરોમમાં દેવતા વસે છે, તે આનું નામ ! કો ધર્મ સાચે, એની ખાતરી આજ સ્વર્ગના દેવતાઓએ ખંભાતના એક પરામાં પ્રત્યક્ષ રીતે આપી ! સર્વનાશની એ વાદળી, અંધારી રાત્રિનું ઉદર ચીરીને એકાએક ટપકી પડી: ને પાતાળની કોઈ અતળ ગુફામાં અગમ્ય રીતે છુપાઈ ગઈ [૨] ઘેર રાતે ઘોર કર્મ થયું! એ ઘોર કર્મ પર સવારના સુયે પિતાનાં અજવાળાં પાથર્યો, ત્યારે આખું ખંભાત એ તરફ હલક્યું હતું. એમાં અઢારે વરણ હતી. એમાં કસ્તી બાંધતા શાણુ પારસી બે હતા, જનોઈ બાંધી ત્રિપુંડ તાણુતા ભૂદે હતા, દયાધર્મને મંત્ર જપતા જેને હતા, શૈવ ધર્મના પરમ પૂજારી ક્ષત્રિયે હતાઃ ને વાતડાહ્યા વૈષ્ણવ પણ હતા. આ અને એ બધા સામાન્ય પુરુષો નહોતા. કારણ કે ખંભાત એ કંઈ સામાન્ય શહેર નહોતું. અરબી સમુદ્રની છોળથી નહાતું ખંભાત બંદર એ કાળે સમૃદ્ધિશાળી નગર હતું. એનાં ભર્યા ચકલામાં સોના-રૂપાની પાટો ઊછળતી : ને નાણાવટ ને શરાના ચૌટામાં હીરા, માણેકના ઝળહળાટ હતા. દેશદેશાવરનાં વહાણ અહીં નાંગરતાં. દેશ દેશાવર જવા માટે વહાણો અહીંથી ઊપડતાં. લાખોની હૂંડીઓ અહીં સ્વીકારાતી. અહીં ગગનચુંબી મંદિરો હતાં, ને અહીંથી જ વહાણ, હજ કરવા જતા હાજીઓને મક્કા-મદીના લઈ જતાં. દરેક માણસને હોય છે, એમ દરેક શહેરને પણ બીજી બાજુ હોય છે. આ સમૃદ્ધિશાળી નગરને પણ બીજી બાજુ હતી. દરિયાની છાળાથી બનેલી એક ખાડીને કિનારે કેટલાંક કાચા માટીનાં, કેટલાંક ઘાસનાં તો કેટલાંક ચામડાની છતવાળાં મકાનનું પરું આવેલું હતું. અસ્પૃશ્યોનું આ પરું હતું. આ પરાથી થોડે દૂર મુસલમાનવાડો હતો. શ્રમજીવીઓના આ પડામાં કલાકારે હતા, કસબીઓ હતા, શિલ્પીઓ હતા, ભિસ્તીઓ હતા, ખાટકીઓ હતા, માછીઓ હતા; નટ, નાચણીઆ ને ગાડી હતા. નાત-જાત વચ્ચે બને છે તેમ, સંઘર્ષની આછી ચિનગારી અહીં પડોશી કેમકોમ વચ્ચે For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખતીબ ઝગ્યા કરતી. એ તણખા એકદમ ભડકા થશે, એવી કોઈને કલ્પના નહોતી અને આ સર્વનાશ વેરાય એવી કોઈની મનવાંછા પણ નહતી. ન જાણે માનવકુળના કયા નારદે માણસને મરઘાંની જેમ લડાવનારી આ રચના કરી હતી ! સવારમાં ખંભાત શહેરના તમામ અગ્રગણ્ય આ પ્રલયસ્થાન પર હાજર હતા. સત્તાધિકારીઓ આમથી તેમ ઘેડા દેડાવી રહ્યા હતા. સર્વનાશ થયો, એ નજર સામે હતઃ કોણે કર્યો એ કહેનાર કોઈ ત્યાં નહોતું. અને પુરાવા તથા સાક્ષી વગર સત્તા કંઈ કરવાને લાચાર હતી. સો ગુનેગાર છૂટી જાય, પણ એક બિનગુનેગાર મર્યો જેવો ન જોઈએ! સ્થાનિક સત્તા ન્યાય કરવા લાચાર બની. અરે, લીલીછમ વેલ પરથી દૂધીનું ડીંટું તોડતાંય આપણને કમકમાટી છૂટે છે, તે આ તે પંચેન્દ્રિય જીવ !' નગરશેઠે પોતાની સહાનુભૂતિ પ્રગટ કરી ને અબોલ જીવ સુદ્ધાંની દયા જાણી. શું ચવન કે શું આ ! મારા વહાલા ગોવર્ધનધારીને ઘેર કોઈ ભેદ નથી. આપણે તે શેરીના કૂતરાને પણ દુઃખી જોઈ શકતા નથી.’ એક વૈષ્ણવ શેઠે કહ્યું. મહેરબાન સાહેબ, આમાં તે ઘરેઘર સળગ્યું લાગે છે. કોઈકની વહુ-બેટી ઉપાડી લાવ્યા હશે !' એક પારસીભાઈએ કહ્યું. “અરે ! વાત ન પૂછો. અંદરોઅંદરની આગ લાગે છે. કમરૂની વહુ રમજુ લઈ ગયો. રમજુએ બધું સળગાવી માથું !' એક નગરજને કહ્યું. “ખરેખર! પેટને બળે ગામ બાળે જેવું ! ભારે ઝનૂની કોમ!' આવા સમવેદનાદર્શક એકપક્ષીય વાર્તાલાપ સાથે, આ સર્વનાશ ઉપર પડદો પડી ગયો. ખંભાત ગુજરાતનું સુપ્રસિદ્ધ બંદર હતું, પણ ગુજરાતની રાજધાની તે અણહિલપુર પાટણમાં હતી. એ ગાદી પર સોલંકીરાજ જયસિંહની હાક બેલતી હતી. “સિદ્ધરાજ' એનું બિરદ હતું. એના કાર્યમાત્રમાં, વિચારમાત્રમાં સિદ્ધિ રહેલી હતી. | ગુજરાતની ગાદી પર થયેલા ભૂપાળો કરતાં આ ભૂપાળ ભારે મહત્ત્વાકાંક્ષી હતો. અદલ ઈન્સાફ ને રણભૂમિમાં અજોડ પરાક્રમ એનાં મનાતાં. વિક્રમી સ્વપ્નનો એ અવતાર હતે. આજ એ ગુજરાતને ચક્રવતી “સધરે જેસંગ’ હાથીએ ચડી મૃગયા રમવા નીકળે હતા. કેઈ લુચ્ચા દીપડાની પાછળ પડેલે હાથી ઘણે આઘે નીકળી ગયા. બપોર તપ્યા. એક ઘેઘૂર વડલા નીચે વિશ્રાંતિ માટે રાજા સિદ્ધરાજે હાથી થોભાવ્યો. વૃક્ષ પર ધમધખતા તાપમાં વાનરે લપાઈને ઠંડી હવાને આસ્વાદ માણતા શાન્ત બેઠા હતા. પણ એ બધામાં એક વિચિત્ર વાનર રાજાની નજરે પડ્યો. - રાજા પાસે સર્યો. પણ એ વાનર આકૃતિમાંથી જાણે માણસ ખડો થયો. માણસ તે કેવો? મડા જેવો! મૃત્યુએ જેને લઈ જવાની ના પાડી હોય તેવો એ દીનહીન કંગાળ માણસ! મસાણમાંથી પ્રેત ખડું થાય તે, કબ્રસ્તાનમાંથી રૂહ જાગે તેવો માણસ ! એના હાથમાં એક કાગળ હતે. ધ્રુજતા હાથે, કંપતા દેહે એ ચરણમાં પડ્યો. કાગળ રાજા સિદ્ધરાજના કદમમાં ધર્યો. કાગળમાં હિંદી ભાષામાં લખેલી એક કવિતા હતી. કણભાવે ભરી હતી. એમાં ખંભાતના એક પરામાં મુસલમાને પર વરસી ગયેલા જુલમની કહાણી હતી. ૮૦ મુસ્લિમો મર્યા હતા. ઘરબાર For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ - વર્ષ : ૧૭ જથ્થાં હતાં. પેાતે મહામહેનતે બચીને પે!કાર કરવા આવ્યેા હતે. પાટનગરમાં શાહી ન્યાય માર્ગવા ઘણા ટ ફેરા ખાધા હતા, પણ સ્પેને હાંકી કાઢવામાં આવ્યો હતા. ન્યાયી રાજાને નૌશેરવાનનું બિરુદ આપી આ દીનહીન મુસલમાને ન્યાય માટે પાકાર કર્યાં હતા. સેાલક ન્યાય અદલ ઈન્સાફ તેાળશે, દીનદાર આદમી ! તારું નામ ? ' ‘ કુતુબઅલી ! ’ < < Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંભાતમાં શું કરે છે? ' મસ્જિદને ખતીબ ( ઉપદેશક ) છું'.' જરૂર તને ન્યાય મળશે. સધરા જેસ ંગના રાજ્યમાં વાધ ને બકરી એક આરે છે. અહી અઢારે વધુ એક આરે પાણી પીવે છે.' રાજા સિદ્ધરાજે છાતી ફુલાવીને કહ્યું. એના શબ્દોમાં રાજપદની જવાબદારીનું ભાન હતું. * હજૂર, પણ મારી સલામતી ?' તારા વાળ પણ વાંકા નહિ થાય ' રાજા સિદ્ધરાજે એમ કહેતાં પાતાના અંગરક્ષક શિસિ ંહને પાસે ખેલાવ્યા, અને કહ્યું : આ મુસ્લિમને તારા રક્ષણમાં રાખ. હું માથુ ત્યારે દરબારમાં હાજર કરજે, ' શિવસિંહે મસ્તક નમાવ્યું'. એને સાલકી રાજકમચારીઓ સામે ફરિયાદ કરનાર આ કુતુબઅલી કાંટા જેવા લાગ્યા, કાઢીને ફેંકી દેવા જેવા લાગ્યા, પણ રાજમના પાસે એ લાચાર હતા. રાજા સિદ્ધરાજ આ પછી મૃગયા રમવાની સ્વસ્થતા ન રાખી શકયો. સાંજે એ પાછે ફર્યાં, ને સાંજે જ ડિયાં જોજન સાંઢ તૈયાર કરાવી. એવી બીજી બે ઝડપી સાંઢ પર માત્ર બે જ અંગરક્ષકા સાથે જવાના હતા. - શિવસિ’હું ! મહામાત્ય મુંજાલને ખબર આપ હુ' ત્રણ દિવસ અંતઃપુરમાં રહીશ. પૂરતી આસાયેશની ચ્છિા છે, માટે કાઈ દખલ ન કરે.' શિવસિંહ પોતાના સ્વામીની વિચિત્ર વર્તણૂક જોઈ રહ્યો. કહેવાનું દિલ ધણું હતુ, પણ ક'ઇ કહેવાય તેમ નહતુ. સમી સાંજે, ગારજ સમયે ગુજરાતના પાટનગરના પછવાડેના ભાગમાંથી ત્રણ ઘડિયાં જોજન સાંઢણીઓ અંધકારમાં ભળી જતી જોવાઈ. પાટણથી ખભાત સો ગાઉ હતુ. એક રાતમાં એટલા પંથ કાપવાના હતા. આખી રાત સાંઢણી ચાલ્યા કરી ! પાઢના અધકારમાં એ ખભાતમાં પ્રવેશી ગઈ. [ ૪ ] પૂરતી આસાયેશ મેળવવા માટે અતઃપુરમાં ત્રણ દિવસ રહેલા મહારાજા સિદ્ધરાજ, આજે મધ્યાહ્ને પાટણપુરના દરબારમાં બિરાજવાના હતા. મંત્રીમડલ પુરેાહિત વર્ગ, સામતસરદાર સહુ આવીને યથાયેાગ્ય સ્થાને ગેાઠવાઈ ગયા હતા. નેકીના ખુલ'દ અવાજ સાથે મહારાજ સિદ્ધરાજ આવ્યા. પણ આ શું? ત્રણ ત્રણ દિવસની પૂરતી આસાયેશ પછી પણ મહારાજ શ્રમિત કાં દિસે ? ઉજાગરે ઘેરાયેલી લાલ આંખા કાં ? ગુજરાતના મુત્સદી મંત્રીએ આનું વાજબી કારણુ શોધી ન શકયા, માન્યુ કે મહારાજ રણધીર હતા, એમ રસ–વીર પણ હતા. રસીલી કેઈ નવી રાણી સાથે રાતભર ચેાપાટ ખેલી હશે ! For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૩ ] ખતીબ [ ૬૩ મહામંત્રી ! ખંભાતના કંઈ વર્તમાન છે?” સિંહાસન પર બેસતાં જ મહારાજે પ્રશ્ન કર્યો. ખાસ કંઈ નહિ. ફક્ત થોડા દિવસ પહેલાં મુસલમાન વગામાં આગ લાગી હતી.' મહામંત્રીએ વાત સામાન્ય હોય તેમ કહ્યું. “ આગ લાગી હતી?” હા, પ્રભુ!’ “કંઈ નુકશાન.” “ સામાન્ય.” આગનું કારણ?” કારણમાં કંઈ જણાયું નથી. આપસ-આપસને કલેશ હેય, કાં અકસ્માત હેય. કઈ ફરિયાદ કરવા આવનાર જ નહોતું. પુરાવા તથા સાક્ષી વગરને ન્યાય તે લાચાર જ ને! ત્યાંના મહાજને પૂરતી રાહત આપી છે!” મહામંત્રીએ ખુલાસો કર્યો. તેઓને આવી નાની બાબતમાં મહારાજાને ઊંડા ઊતરતા જોઈ આશ્ચર્ય થયું. તમે કંઈ જાતતપાસ કરી?” મહારાજ, રાજના બીજા અગત્યના મામલા ક્યાં ઓછા છે, કે આવી નાની નાની. બાબતમાં સમય બરબાદ કર. ત્યાંના અધિકારીઓને યોગ્ય કરી લેવા સૂચના અપાઈ ગઈ છે' સંત્રીરાજે સહજભાવે કહ્યું. શિવસિંહ ?” મહારાજે બૂમ મારી. એમને સીને પલટાઈ ગયું હતું. અવાજમાં જો રણકાર હતા. શિવસિંહ આવીને નમસ્કાર કરીને ઊભે રહ્યો. કળ્યાં છે મસ્જિદને ખતીબ કુતુબઅલી ? એને હાજર કરે.” ડીવારમાં કુતુબઅલી હાથ બાંધી, ગરદન નમાવી હાજર થયો. કુતુબઅલી ! પેલી તમારી કવિતા વાંચે.’ કબૂતરની જેમ ફફડતા કુતુબઅલીએ ધ્રૂજતા કંઠે કવિતા વાંચી. આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. કવિતા પૂરી થતાં મહારાજ સિદ્ધરાજે કહ્યું: “સભાને આ બાબતમાં કંઈ કહેવું છે?” “સ્વામી ! આ વાતમાં કંઈ માલ નથી. આ લેકે ગાયને લાવીને એના માંસને વેપાર કરે છે. પાંજરાપોળવાળાઓની એમની સામે ઘણું વખતથી ફરિયાદ હતી. આ લોકે પાકા હેય છે. પિતાની લાગણીને વિચાર કરે છે. બીજાની લાગણી સામે જોતા નથી. એમને ત્યાં રોજ ઝઘડા ચાલતા હોય છે. સળગાવ્યું હશે કાઈકે, ને બીજાને બદનામ કરવાની તક ઝડપી લીધી ! હજૂર, પારસી શેઠ કેખુશરૂછો જ હેવાલ છે. એવા સજજન નાગરિક ઉપર અવિશ્વાસ કરવાનું દરબારને કઈ કારણ નથી; ને આ લેકે પર વિશ્વાસ કરવાનું કાઈ પ્રમાણ પણ નથી!' મહામંત્રીએ પૂરો ખુલાસો કર્યો. વારુ, વારુ’ મહારાજ સિદ્ધરાજે વાતને વાળી લીધો. સહુને લાગ્યું કે સભાના ખુલાસાથી મહારાજાના મનનું સમાધાન થઈ ગયું છે. સ્વાભાવિક રીતે હોય તેમ મહામંત્રીએ કુતુબઅલીને પણ ચાલ્યા જવાને ઈશારો કર્યો. થોભ, મંજીરાજમારે એનું હજી કામ છે. અરે, શિવસિંહ, પેલું પાણીનું પાત્ર લાવો તે? સહુને આચમન કરવો જોઈએ.?' મહારાજા સિદ્ધરાજે કહ્યું. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ * તરત જ નોકર એક પાણીનું પાત્ર લઈ આવ્યો. એક નાની ઝારીથી સહુને આપવા માંડયું. આ વાત વિચિત્ર હતી, પણ મહારાજાની વર્તણૂક કેટલીકવાર વિચિત્ર બની જતી. એ વખતે એમને મિજાજ સમાલી લે શાણે દરબારીઓની ફરજ બની જતી. મહારાજ! ખારું દૂધ પાણી છે. એકે કહ્યું. દરિયાનું જળ છે.” બીજાએ કહ્યું. “મીઠાના અગર માટે ઉપયોગી પાણી છે.' ત્રીજાએ ભેજું દોડાવ્યું. ગુજરાતમાં અગરિઆ જ માથાભારે છે,’ ચોથાએ એમ ને એમ ઠબકાર્યું. પાટણમાં તે આવાં પાણી નથી.' નથી. પાટણના પાણીમાં બહુ મીઠાશ થઈ લાગે છે. સોલંકી સિંહાસન કંઈક ફિકક પડી ગયું છે. એ માટે ખંભાતથી પાણી લઈને હું આજે જ ચાલ્યા આવું છું.' મહારાજ સિદ્ધ રાજે ધડાકે કર્યો. સભા મહારાજના કથનના પ્રથમ ભાગને સાંભળી આશ્ચર્યમાં પડી ગઈ ઉત્તર ભાગમાં ન જાણે શા ભૂકંપ હશે, એની ચિંતામાં પડી. “સભાજન ! હું ત્રણ દિવસ અંતઃપુરમાં આરામ લેવા નહોતો પડ્યો રહ્યો. કુતુબઅલી તમારા દરવાજે આંટા ખાઈ ગયો, પણ તમે એની ફરિયાદ ન સાંભળી પણ મારે રાજા તરીકે પ્રજા માત્રના પાલકે તો સાંભળવી જોઈએ ને! મેં સાંભળી. સાંભળ્યા પછી એના ન્યાય માટેની મારી જવાબદારી વધી. એને ફરિયાદ માટે તમારે દરબાર નહિ, પણ જંગલ પસંદ કરવું પડયું. સોલંકીના દરબારમાંથી જાણે ન્યાય અદશ્ય થયો. આ શરમ મારા હૈયાને કરી રહી. સોલંકી સિંહાસન વિક્રમી ન્યાય માટે ખડું થયેલું સિંહાસન છે. આમાં કેટલીય કેમોને હાથ એમ મેં જાણ્યું, એટલે ઘડિયા જોજન સાંઢણી લઈ જાતે ખંભાત ગયો.” મહારાજ થોડીવાર થોભ્યા. આખી સભા ભય અને આશ્ચર્યથી સ્તબ્ધ હતી. છુપા વેશે ખંભાતની ગલી ગલી ને શેરીએ શેરીએ ફર્યો. મુસલમાન પર ખરેખર જુલમ વરસ્યો હતો, એની મને ખાતરી થઈ. આતશપૂજકોને એમાં પ્રેરક તરીકે અગ્રભાગ છે, અને હિન્દુઓ તમામ એમાં શામેલ છે.” મહારાજ વળી સભા તરફ જોઈને થાળ્યા. પુનઃ બેલ્યાઃ “પ્રજામાત્ર–પછી ગમે તે નાતજાત કે કેમ હોય—મારી રૈયત છે. સહુને સોલંકી દરબારમાં ન્યાય માગવાનો સરખો અધિકાર છે. એનું રક્ષણ કરવાની અને એ સહીસલામતીથી રહી શકે તેની કાળજી રાખવાની પ્રત્યેક રાજવીની ફરજ છે. ખંભાતની હરેક કેમના બે બે આગેવાનોને સજા કરવાને મેં ઠરાવ કર્યો છે. મજિદ ને મિનાર દરબારી ખર્ચે બનાવી આપવામાં આવશે, ને એ વસ્તી ફરી વસી શકે તેવો બંદોબસ્ત કરવાના તમામ હુકમ મેં રવાના કરી દીધા છે. યાદ રાખો સોલંકી સિંહાસનના ન્યાયાસન પાસે સર્વ સમાન છે ! શું હિંદુ-શું મુસલમાન !' મહારાજ જયસિંહ બેલતાં બોલતાં કુતુબઅલી તરફ ફર્યા અને કુતુબઅલી ! જાઓ વફાદાર પ્રજા તરીકે રહીને શાહી મસ્જિદના મિનાર પર ચડી જાહેર કરે કે ખુદાની નજરમાં જેમ માણસ માત્ર સમાન છે એમ સિદ્ધરાજના રાજ્યમાં રેયત માત્ર સમાન છે !' કુતુબઅલી જમીન પર પડી કુરનીસ બજાવી રહ્યો દરબારીઓના હૈયામાં ક્ષણભર ભૂકં. પના આંચકા લાગ્યા. પણ સોલંકી ન્યાય ગુજરાતી તવારીખમાં સુવર્ણાક્ષરે અંકિત થઈ ગયો. ત્રણ દિવસના શ્રમિત મહારાજા એ પછી પૂરતી આસાયેશ લેવા અંતઃપુરમાં ચાલ્યા ગયા. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વષકનો ચમકા. લેખકઃ–પૂજ્ય પંન્યાસ શ્રીદુરધરવિજ્યજી [ ગતાંકથી પૂર્ણ! | [૪] મંગલ આદિના ૨૦ શ્લેક થઈ ગયા પછી કાદમ્બરીમાં ગદ્યનો આરંભ થાય છે. તેનું અવતરણ આપતાં ટીકાકાર જે લખે છે તે ખરેખર બારીકાઈથી વિચારવા જેવું છે. એમ ને એમ ઉપલક દૃષ્ટિથી જોનાર ભ્રમમાં પડ્યા વગર ન રહે. આ છે તે અવતરણ – ___ 'दशरूपकेऽपि प्रख्यातोलायमिश्रत्वभेदात्त्रेधाऽपि तत् त्रिधा। प्रख्यातमितिहासादेरुत्पाद्य कविकल्पितम् ।। मिश्रं च सङ्करात्' इत्यादेरुक्तभेदानां काव्यनाटकचम्पूनां मध्ये गद्यपद्यमयी चम्पूनां द्विधा श्लेषवती च या। राजवर्णनमादौ स्यान्नगरीवणन ततः । तथाचामुकमन्यस्मिन्न तु तन्नृषु कुत्रचिद्' । यथा 'शूलसम्बन्धो देवतायतनेषु न नृषु' इति नलचम्प्वाम् । तथात्रैवाने 'चित्रकर्मसु वर्णसङ्करो न मनुष्येषु' इत्यादि चम्पूलक्षणयुक्तां कादम्बरीसंज्ञिका कथामारचयति-आसीदिति-(पृ. ७) આ અવતરણને સહસા વાચનાર એમ માની લે કે ટીકાકાર કાદંબરીને ચંપૂ માને છે, પણ એવા નિર્ણય પર આવતાં પહેલાં શેડો વિચાર કરવો જોઈએ. કાદંબરી જેવા સાહિત્યના વિશિષ્ટ ગ્રન્થ પર ટીકા કરનારને “ચંપૂ' કોને કહેવાય અને “કથા કોને કહેવાય એ ખબર ન હોય એમ ન બને. સાહિત્ય ગ્રન્થમાં આ ભેદનું સ્પષ્ટ વર્ણન છે. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસુરીશ્વ-રચિત કાવ્યાનુશાસન' ગ્રન્થને તે તેમને ખાસ પરિચય હોય. તેમાં આઠમા અધ્યાયમાં જણાવ્યું છે, તે આ પ્રમાણે– 'धीरशान्तनायका गद्येन पद्यन वा सर्वभाषा कथा' તેમાં ગદ્યમયી કથાના ઉદાહરણ તરીકે કાદમ્બરીને નામ લઈને ઉલ્લેખ કર્યો છે “સા વરિયમથી થયી સ્વરી ”આથી સ્પષ્ટ સમજાય છે કે કાદમ્બરી કથા છે પણ ચંપૂ નથી. ટીકાકાર આ વાત નથી જાણતા કે નથી માનતા એવું સમજવું એ મહાભ્રમ છે. ‘વપૂરુક્ષગયુni vશ્વરસજ્ઞિ કથામારચંતિ” એ ઉપરથી ઉપરનો ભ્રમ થાય એ શક્ય છે પણ તે બરાબર નથી. જો ટીકાકારને કાદમ્બરી એ ચંપૂ છે એમ કહેવાનું અભિમત હતા તો તેઓ ઉપર પ્રમાણે ન લખતાં સીધું એમ જ લખત કે– યાક્ષિાયુ જારી - હૃત્તિ વનચતિ” “રૂા િવવૃક્ષણયુ” એ પ્રમાણે ચંપૂને જ વિશેષ્ય બનાવત પણ ટીકાકારે એમ નથી કર્યું. ટીકાકાર તે સ્પષ્ટ લખે છે કે, “કાદમ્બરી નામની કથા રચે છે” કાદમ્બરી એ કથા છે એ વાત ટીકાકારના આ અવતરણમાં સ્પષ્ટ છે. અવતરણમાં કથા એ વિશેષ્ય છે; તેના વિશેષણ તરીકે ટીકાકારે એક વિશેષ વાત પણ કરી છે. તે એ છે કે આ કથા અન્ય કથા જેવી નથી પણ આ કથામાં કેટલાક ચંપૂના પણ લક્ષણવિશેષ સ્વરૂપે છે. તે કયાં કયાં છે એ હકીકત ટીકાકારે શરૂઆતમાં દર્શાવી છે. આમ ટીકાકારે અન્ય કથાઓ કરતાં કાદંબરીને વિશેષતાવાળી દર્શાવવા સાથે એક સુન્દર કાવ્યના મર્મની વાત પણું કહી છે. કાવ્યના કથા નામના ભેદ કરતાં ચંપૂમાં એટલી અધિકતા હોય છે કે તેમાં શરૂઆતમાં રાજવર્ણન હોય, પછી નગરી વર્ણન હોય, અમુક વર્ણન અન્યમાં કરવું પણ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭. તે મનુષ્યોમાં ન કરવું ઈત્યાદ્ધિ. આવાં નિયમન કથામાં નથી. તે પણ કાદમ્બરીમાં કેટલાંક એ નિયમ જાળવ્યાં છે. એટલે જ ટીકાકાર લખે છે કે- “ચQિચક્ષાયુ ' (વગેરે ચંપૂના લક્ષણોવાળી ) આટલા સ્પષ્ટીકરણથી કાદમ્બરીને ટીકાકાર ચંપૂ કહે છે એવું કાવ્યના મર્મ ન જ માને. આવી ગંભીર વાતને વિચાર કર્યા વગર જ સંપાદકે કરેલા પણ ઉપર યા ઉપજ્યા વગર ન રહે. જુઓ એ ટિપશુ___सर्वाङ्गसम्पूर्णोऽयं भ्रमष्टीकाकृन्महाभागस्य । साहित्यलक्षणग्रन्थेषु कादम्बरीगद्यकाव्यं 'कथा' परिगण्यते, न गद्यपद्यमयी चम्पूः । आदिगतपद्यान्यासाद्य विस्मृतवान् पद्यां विद्याविकलः सोऽयम् ' (पृ. ७) ઉપરનું સ પૂર્ણ ટિપ્પણ સમજણ વગરનું છે તે કહેવાની હવે જરૂર નથી. એ જ ટિપ ણને થોડા ફેરફાર સાથે સંપાદકને તેમનું તેમને સોંપીએ એ ઊંચત છે– 'सर्वाङ्गसम्पूर्णोऽयं भ्रनष्टिप्पणकृन्महाभागस्य, टीकायां कादम्बरीगद्यकाव्य 'कथा' परिगण्यते किन्तु चम्यूविशेषलक्षणयुक्ता, न चम्पूः नाऽपि चेतरसाधारणकथावत् कथा । तथाप्यादिगतटीको चम्मूलक्षणयुक्तामित्यासाय विस्मृतवात् पद्यां विद्याविकलः सोऽयम् ॥' સંપાદકે કરેલ ટિપ્પણ સ્વલ્પ પરિવર્તન સાથે ટીકાકાર માટે નીચે પ્રમાણે સાર્થક કરી શકાય . - सर्वाङ्गसम्पूर्णोऽयं क्रमष्टीकाकृन्महाभागस्य। साहित्यलक्षणग्रन्थेषु कादम्बरीगद्यकाव्यं 'कथा' परिगन्यते, न गद्यपद्यमयी ( तथापि ) आदिगत( टीकायामादौ दर्शित )पद्यान्यासाद्य वि-(विशेषेण ) स्मृतवान् पद्यां विद्याऽविकलः सोऽयम् ॥' આવા ભ્રમ સેવતા સંપાદકને વિશેષ કહેવાથી પણ શું ? કાદમ્બરીના પ્રારંભમાં શદ્રક નામના રાજાનું વર્ણન છે, તેમાં 7THવહિ ધ્રુવ મીરાવથwzત્તઃ' એ પ્રમાણે એક વિશેષણ છે. તેને અર્થ સાહિત્યના કેઈ પણ વિદ્વાનને પૂછવામાં આવે છે તે આ પ્રમાણે જ યથાવત્ કરે- “જેમ ગંગાને પ્રવાહ ભગીરથે કરેલા માર્ગમાં પ્રવૃત્ત છે, તેમ રાજા ભગીરથના માર્ગમાં પ્રવૃત્ત છે' ટીકાકારે પણ આ જ અર્થ કર્યો છે – 'गङ्गेति-भगीरथस्य राज्ञः पन्थाः पितृणामुद्धारस्तत्र प्रवृत्तो लग्नः । क इव गङ्गाप्रवाह इव स्वधुनीस्य इव । सोऽपि भगीरथपथप्रवृत्तः स्यात्तदनुयायित्वादित्युभयोः साम्यम् ॥ (पृ. ८) - હરિદાસ ભટ્ટાચાર્ય પણ પોતાની કલતા ટીકામાં ઉપરોક્ત અર્થ જ કરે છે – 'गझेति । गङ्गायाः प्रवाह ओघ इव भगीरथस्य तदाख्यर्यवंशीयनृपतिविशेषस्य पथि रथचक्रकृतमागें सदाचारपद्धतौ च प्रवृत्तः प्रचलितः। गङ्गा हि हिमालयानिपत्य मर्त्यमण्डलं भगीरथरथचक्रकृतपथे प्रसरन्ती कपिलाभिशापभस्मीभूतान् सगरसुतानुद्धारयितुं पातालं प्रविवेशेति। राजा च भगीरथः परमसदाવારવાનાિિત પૌરાળિજી રાજી piTHI II (g. ૧૨ ) છે આ અર્થ પર્યાપ્ત છે છતાં ટિપ્પણકારને અહીં પિતાના અભૂતપૂર્વ પાણિડત્યનું પ્રતર્શન કર્યા સિવાય ચાલતું નથી. તે ટિપણ આ છે—મf gશ્વર, રથે પ્રવૃત્તધ્યા “માં બીજામાદ્દિવ્યંવીયર્નીર્તિવુ” યમર” | (g. ૮) For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૩ ] ચષકના ચસકા [ ૬૭ અહીં સંપાદકે શ્લેષ છૂટો પાડીને રાજાને “મf ' કહ્યો છે. અશ્વર્યયુક્ત ઈત્યાદિ અર્થમાં માવત્' શબ્દ વ્યવહત અને પ્રયુક્ત છે પણ “મની’ એ પ્રમાણે સર્વથા અપ્રયુક્ત છે. કોઈ પણ સાહિત્યકારે એ શબ્દપ્રયોગને આદર્યો નથી છતાં તેને આદર બાણભટ્ટ પાસે કરા એ ખરેખર દુઃસાહસ છે. સાહિત્યમાં મર્યાદાઓ છે. એ મર્યાદા વિરુદ્ધનું કથન કે લેખન એ દેષ છે. એવા દેષ તરફ ખેંચી જતા સંપાદક બાણભટ્ટ પ્રત્યેની સુન્દર ભક્તિ પ્રદર્શિત કરે છે! રાજા “મા” અને “ પ્રવૃત્તઃ' છે એમ છૂટા પાડવાથી રાજામાં વિશેષતા પણ શું આવે છે? ખરેખર, સંપાદક કાદમ્બરીની આવી ટીકા રચીને જ સર્વશ્રેષ્ઠ ટીકાકાર તરીકે ગણાવવાની પિતાની પ્રચંડ લાલસાને અન્યથા તૃપ્ત કરત. સંપાદક પોતાને અભિમત હરિદાસીય ટીકાને પણ વિચારવાનું ભૂલી જાય છે, અને ભ્રમમાં ને ભ્રમમાં સાહિત્યના દોષનો ભોગ બને છે પરુ એમ બનવું સહજ છે. “પરસ્થ ચિત્તે ચા સ્વસ્થ તન્નાથતે ધ્રુવમ્ ” આટલા દષ્ટાન્તથી સંપાદકની વિદ્વત્તા કેવા પ્રકારની છે અને ટીકાકાર પ્રત્યે તેમની દૃષ્ટિ કરી છે તેને સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે. શરૂઆતના આઠ પૃષ્ઠમાં દશ ટિપ્પણે છે. તેમાંનાં પાંચ ટિપ્પણે સાધારણ અને સામાન્ય છે. બાકી પાંચ ટિપણે કેવાં છે એ વિસ્તારથી જોયું. આ ઉપરથી અન્ય ટિપણે કેવાં હશે તે સમજી શકાય એવું છે. ૭૫૧ પૃષ્ઠના પુસ્તકમાં લગભગ પાને પાને ટિપ્પણો--આવાં વિરૂપ અને અસાર ચિતરી ગ્રન્થને બગાડવામાં સંપાદકે ખામી રાખી નથી. કોઈ સ્થળવિશેષમાં કોઈ પણ ગ્રન્થના સંપાદકને ભૂલ જણાય છે તે ભૂલને સંપાદક સયુક્તિક સુધારીને નીચે જણાવી શકે છે પણ તેથી ગ્રન્થકર્તાને ગાળો આપવાની કે નિન્દવાની છૂટ સંપાદકને હરગીજ મળી શકતી નથી. ગાળે તે તે આપે કે જેની પાસે સારી વસ્તુઓ ન હેય. યુક્તિ અને બુદ્ધિનું દેવાળું—એ ગાળો કહેવાય છે. અષક-મદ્યપાત્રમાં કાદમ્બરી–મદિરાને પીનાર આવું કરે તેમાં કાંઈ નવાઈ નથી. આમ કરવાથી જ તેઓ તેમના યથાર્થ સ્વરૂપમાં પ્રકટ થાય છે. આવું ન કરે તે ઉલટું લેકે ભ્રમમાં રહે તેમને સભ્ય માનીને ઊંધે રસ્તે દોરવાય. એટલે જે થયું છે તે તેમને ખરા સ્વરૂપમાં ઓળખવા માટે ઉપયુક્ત છે. આ કાર્ય માટે ખરા જવાબદાર અને ઉપાલંભપાત્ર તે પ્રકાશક છે. જેનોને સારે સહકાર સાચવી રાખનાર નિર્ણયસાગર પ્રેસને આ ગ્રન્થ આવા પ્રકારના પ્રકાશનથી કેવળ જેનોને જ માત્ર દુઃખ થાય એટલું જ નહિ પણ સાહિત્યના કોઈ પણ વિદ્વાનને ધૃણા થયા વગર રહે નહિ. આથી પ્રકાશકની પ્રતિષ્ઠા ઘટે છે અને કાદમ્બરી જેવા મહત્ત્વના ગ્રન્થની આવા વિરૂપ ટિપ્પણથી અનુપાદેયતા વધે છે. પ્રકાશકે અર્થ તરફ દષ્ટિ ન કરતાં પિતાની પ્રતિકાન ખાલી કરીને આ અંગે વહેલી તકે ઉચિત કરવું જરૂરી છે. આ આવૃત્તિની બાકી રહેલી કાદમ્બરીની નકલે રદ કરીને આવાં ટિપ્પણોથી રહિત સારા સંપાદક પાસે વ્યવસ્થિત રીતે કાદમ્બરીનું પુનઃ પ્રકાશન કરવું જોઈએ અને થયેલ ભૂલ માટે દીલગીરી જાહેર કરવી જોઈએ. આવી ભૂલ એ સાહિત્યક્ષેત્રમાં જરી પણ સન્તવ્ય કે ચલાવી લેવા જેવી ગણાતી નથી. વહેલી તકે પ્રકાશક ભૂલ સુધારે અને સંપાદકને પણ પોતાની ભૂલ સમજાય તેમજ તે પિતાના આ અનુચિત કર્તવ્ય અંગે હદયમાં પશ્ચાત્તાપ અનુભવે એવી આશા છે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂષ અને વસંત વિશે કેટલીક સમજુતિ લેખક : શ્રીયુત ડે. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ (આગળના એક લેખમાં જણાવ્યા પ્રમાણે) ને અને તેને મળતા જ શબ્દ સાથે જોડાયેલા સંવતને વિચાર મારી સમજ પ્રમાણે અત્રે રજૂ કરુ છું. વિદ્વાન તે ઉપર વિશેષ પ્રકાશ પાડશે એવી વિનંતિ છે. “શ અને સંવત” એ શબ્દ પ્રયોગ (એકાકી કે યુક્તપણે) જ્યાં જ્યાં થયેલ વાંચવામાં આવ્યો છે ત્યાં ત્યાં સર્વ વિદ્વાનોએ તેને ભાવાર્થ નામને સંવત્સર હોવાને જ કર્યો દેખાય છે. એટલે જે હેતુ દર્શાવવા તે શબ્દવાળા દાનપત્રમાં તેના દાતાએ કે લેખ કોતરાવનારે શ6 સંવત ને ઉપયોગ કર્યો હોય તેને મેળ ખાય નહીં તે દેખીતું જ છે અને મેળ ન ખાય એટલે સ્વકક્ષાનુસાર વિદ્વાનોએ તે માટેની દલીલે ઊભી કરી વાળી છે. આ વિષમતાને ઉકેલ કરવા માટે પ્રથમ આપણે શા સંવત શબ્દને ભાવાર્થ કયો કે હોઈ શકે તે વિચારી લઈએ : રા=સંવત (The Epoeh) એવા સામાન્ય અર્થમાં વપરાય છે. પણ “શક” નામનો જ સંવત્સર તેને કઈ એવા વિશેષ નામ દર્શક સંવતના નામ માટે નહીં. એટલે કે It is used to denote the Epoch the year of the Era in general but not the particular. Saka Era' itself. 67H3(૧) સુધિષ્ઠિરે જિ-શનિ તો સૂઃ શાનિયામિનઃ ततस्तु नागार्जुनभूपतिः कलौ । कल्की षडेते शककारकाः स्मृताः ।। In the kali Age come Yudhishthir and Shalivahan afterwords will be the kings Vijayabhinandana and Nagarjuna and the sixth Kalki. These six are stated to be the wokers of Sakas or Eras= કલિયુગમાં યુધિષ્ઠિર, વિકમ અને શાલિવાહન થશે; તે બાદ વિજયાભિનંદન રાજા થશે : પછી રાજા નાગાર્જુન અને છઠ્ઠો કલ્કી, આ છએ શક અથવા સંવતના પ્રવર્તક ગણાશે. આ પ્રમાણેના અહીં તે શબ્દ વપરાયાનાં અનેક દષ્ટાંત (જુઓઃ આગળ ઉપર આ લેખમાં) આપણને મળી આવે છે. આ વિધ્ય અનેક દલીલ પૂર્વક, ભાવનગરથી પ્રગટ થતા નામાં (પુ. ૪૩, અંક ૬, પૃ. ૧૯૩ થી ૨૦૪; અંક: ૭, પૃ. ૨૨૯ થી ૨૩૬; અંક: ૮, પૃ. ૩૧૭ થી ૩૨ ૩; અંક: ૧૦, પૃ. ૩૪૬ થી ૩૪૯ એમ મળી ચાર અંકમાં ! સાબિત કરવા અમે પ્રયત્ન સેવ્યો છે. મતલબ કે, જે કાળે, જે સ્થળે, જે ગ્રંથ લખવામાં આવતો, તેમાં તે સમય ને સ્થાન ઉપર પ્રવર્તતા સંવતને ઉપયોગ કરાતો રહ્યો હતો. સારાંશ કે “ર સંવત્સર” એટલે જ અર્થ કર રહે છે. આવી જ રીતે માલવપતિ રાજા મુંજ અને ભેજના ગુરુ શ્રીધનેશ્વરસૂરિજીએ શત્રુંજય-મહાભ્ય' રચીને તે સાથે જઇને આંક મૂક્યો છે, તેને પણ શરુ સંવત્સરને વખતે માલવામાં તે સંવત વપરાતો હતો તે લેવાને છે. (આ વિષય પણ અમે જૈનધર્મઝરા પુ. ૪૩, અંક: ૧૨, પૃ. ૪૨૦ થી ૪૨૪માં ચર્ચા છે ) ૧. જનરલ ઑફ ધી બોમ્બે બ્રાંચ, રૉયલ એશિયાટિક સોસાયટી પુ. ૧૦. પૃ. ૧૨૮ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૩] શક અને શસંવત.......સમજુતિ (૨) શ શબ્દ લખ્યા છતાં વિક્રમ સંવતના અર્થમાં કવચિત તે વાપરવામાં આવે છે. તેનું દષ્ટાંત સર એલેકઝાંડર કનિંગહામ પિતાના “બુક ઑફ એક્સ્ટન્ટ ઇરાઝ' નામે પુસ્તકમાં પૃ. ૨૧ ઉપર આપે છે કે-“In the Saka year twelve hundred and seventy five called Chitrabhanu in the light fortnight of Margshirsha its fifth day and Saturday= “ચિત્રભાનુ સાલના ૧૨૭૫ના શકસંવતના વર્ષે માર્ગશીર્ષ શુકલ પક્ષે પંચમીના દિવસે અને શનિવારે, ” આ પ્રમાણે લેખના મૂળ શબ્દો છે. આમાં “શિકસંવત' એવો સ્પષ્ટ શબ્દ હોવાને લીધે અનેક વિદ્વાનોએ તેને અર્થ શકસંવત્સર' કરીને ૧૨૫ શક=ઈ. સ. ૧૩૫૩ (૧૨૭૫+૭૮)ના વર્ષને ચિત્રભાનુ હેવાનું જાહેર કર્યું છે. પણ તેમના મતથી પોતે ભિન્ન પડતાં સર કનિંગહામ જણાવે છે કે- Nothing can apparently be clearer than this date, which corresponds to A. D. 1353 and yet it is absolutely certain that the word Saka cannot be intended for Saka Era; as the name of chitrabhanu which is the 16th year of the Joviano Cycle corresponds exactly with 1976 Vikramaditya આ સમય જેની ગણતરી કરતાં ઈ. સ. ૧૯૫૩ની સાલ આવે છે, તેના કરતાં વિશેષ સ્પષ્ટ બીજું નિવેદન હોઈ શકે નહીં. છતાં એ પણ તદ્દન સત્ય જ છે કે “ શક' શબ્દ “શકસંવત 'ના ભાવાર્થમાં વપરાયો નથી જ, કેમકે ચિત્રાભાનું તે બૃહસ્પતિ નક્ષત્રના ચક્રમાંનું સેળયું વર્ષ છે અને તે વિક્રમ સંવત ૧૨૭૫માં જ આવેલું છે. એટલે કે અહીં પ્રસ્તુત ૧૨૭૫ના શકસંવતના આંકને, વિક્રમાદિત્યને આંક લેખ જોઈએ, એમ પોતે જણાવે છે. તે પછી બીજું વિવેચન તેમણે કર્યું છે તે અહીં અસંગત હેઈને પડતું મૂક્યું છે. ખરી વાત એ છે કે, આવાં દૃષ્ટાંતે બહુ જૂજ હોય છે. (૩) “શક શાલિવાહન '=શાલિવાહન રાજાનો શાક, અથવા The Era founded by king Shalivaha=શાલિવાહન નામના રાજાએ પ્રવર્તાવેલ સંવત, or it is used shortly as Saka so and so=અથવા તેને ટૂંકમાં એમ પણ જણાવાય છે કે, શકસંવત ફલાણો ફલાણ. દષ્ટાંતમાં જણાવીશું કે (જુઓ ડે. રેસન કૃત કેઈન્સ ઑફ ડિનેસ્ટી જરનલ ઑફ રોયલ એશિયાટીક સોસાયટી: પારો ૮૩, ૧૮૯૯, પૃષ્ઠ: ૩૬૫) That the dates of the Westin Kshatrapas in 78 A. D; there can be no possible doubt=પશ્ચિમના ક્ષત્રપોએ જે સમયની નોંધ કરી છે તે ખરેખર શકસંવતના વર્ષોમાં જ કરી છે, અને તેની આદિ ઈ. સ૭૮ થી થાય છે. તે વિશે કોઈપણ જાતનો શક ઉઠાવી શકાય એમ નથી. (૪) રવિ સંવત શક પ્રજાએ ચલાવેલે સંવત અથવા શક પ્રજાને જે માન્ય હતો. તેવો સંવત. ગમે તે અર્થ છે પણ તેમાં શક પ્રજાની સાથે સંબંધ છે એટલું નોંધવું રહે છે. ૫) “ફનુપ' આ સમાસને પદઓદ કરીને ત્રણ શબ્દને શ્યા પાડીએ તો (અ) શકનુ૫કાલ (આ) શક+પકાલ (ઈ) શક+પ+કાલ: આમ ત્રણ પ્રકારે રચના થઈ શકે. તે (૨) આ પશ્ચિમના ક્ષત્રએ જે શક ચલાવ્યો છે તેની આદિ ઈ. સ. ૭૮ થી વિદ્વાનોએ ગણી છે પણ તે તેમ નથી. (ાઓ પ્રાચીન ભારતવર્ષ ભા ૪, નવમે ખંડ) અહીં તે શકશબ્દ=સંવત્સરના ભાવાર્થમાં વપરાય છે, એટલું બતાવવા પૂરતું જ આ દૃષ્ટાંત ટાંકયું છે.. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ . દરેકના અર્થ વિચારીએ (અ) શકનુપ+કાલ=શક પ્રજાને જે રાજા છે તેને સંવત પછી તે રાજા શક જાતિને હોય કે ન પણ હેય. વધારે સંભવિત એ દેખાય છે કે તે પોતે શક જાતિને નહીં જ હેય (આ) શક+પકાલ; આમાં શક તે રાજાનું વિશેષણ છે એટલે રાજા પોતે શક જાતિને છે. પણ પ્રજા શક હોય કે નહિ, અન્ય પણ હોય; એમ જ હતું. જેથી તેવા શક રાજાના રાજ્ય અમલે એવો અર્થ થશે. (ઈ) શક+નુ+કાલ તેમાં શક=સંવત ( the year ) પ= રાજા ( the King) અને કાલ સમયે-રાજ્ય (in the reign): આખા સમાસનો અર્થ In so many years of the king's reign=(શક) રાજાનાં અમુક વર્ષ : પરંતુ જે કાલને અર્થ મરણ કે અંત લઈએ તો many years after the death of the saka king or after the close of the saka kings reign=33 રાજાના રાજ અમલ પછી (કે તેના મરણ પછી) આટલા વર્ષે એમ અર્થ કરી શકાય. એટલે પાંચે શબ્દવાળી સ્થિતિને અર્થ નીચે પ્રમાણે છે રીતે થયો (૧) શક એટલે કોઈ પણ સંવત્સર, (૨) શક એટલે વિક્રમ સંવત્સર, (૩) શક શાલિવાહન એટલે શાલિવાહન રાજાને સંવત્સર (૪) શક =શક પ્રજાને માન્ય હતો તેવો સંવત્સર (૫) શક રાજાના રાજઅમલે અમુક વર્ષ અને (૬) શક રાજાના રાજઅમલ બાદ અમુક વર્ષે ( છેલ્લા બેમાં પણ જે શકરાજાનું રાજય પ્રવર્તમાન તે સમયે હોય તે “રાજામલે એવો અર્થ ઘટાવી શકાય ખરે ખણ જે રાજા મરણ પામે હોય (તરત કે પૂર્વે ) ને છેલ્લે અર્થ જશક રાજાની રાજઅમલ બાદ આટલા વર્ષે એમ કહેવાને ભાવાર્થ જ નીકળી શકે? આ પ્રમાણે “ શકતૃપકાલ” શબ્દની સાલપણે સમજૂતી જાણવી. ) ઉપરોકત છ અર્થમાંથી અહીં પ્રથમ બે અપ્રસ્તુત છે, ત્રીજે અર્થ હિંદુ રાજાને સ્પર્શ છે એટલે તે પણ ઉપયુક્ત નથી. બાકીના ત્રણ વિશે જ વિચારવું રહે છે, એટલે કે કઈ શક પ્રજાએ, તેના કયા શક રાજાએ અને ક્યા સમયે સંવત્સર ચલાવે એટલું વિચારવાનું રહ્યું. જો કે આખીયે કાળગણનાને સમગ્ર ઈતિહાસ; (મહાવીરસંવત, ચેદિસંવત, ક્ષહરાટ સંવત, વિક્રમ સંવત, માલવ સંવત અને શક સંવત; એમ તે સર્વે સંવત્સર વિશેના અનેક મુદ્દાઓ) સવિસ્તરપણે અમે પ્રગટ કરેલા “પ્રાચીન ભારતવર્ષ” નામે પુસ્તકમાં (ભાગ ચોથાના અષ્ટમખંડે–પ્રથમ અને દ્વિતીય પરિચ્છેદ- પૃ ૧૦ થી ૧૧૩ સુધી) સમજાવેલ છે. વધુ જાણવાની ઈચ્છાવાળાએ તે પુસ્તક જોવા કૃપા કરવી. અહીં તે ઉપયોગી નિવેડે તેમ છે તેટલું જ જણાવીશું. [અપૂર્ણ (૩) પૂર્વાચાર્યો ફી (જે ભૂગોળમાં લેવાયાં છે તે)માંથી જે પ્રજા આવી તે શક કહેવાઈ. પછી પાશ્ચાત્ય વિદ્વાનોએ તેના પેટા વિભાગો પાડી જુદા જુદા નામે તેમને આળખાવી છે, જેમકે ચખણુવંશી શક, કુશનવંશી શક, હૃણ શક, તાતરિ શક ઈ. ઈ. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈતિહાસના અજવાળે લેખક શ્રીયુત મોહનલાલ દીપચંદ શેકસી. [ ૧૫] (a) The observations of Hiuen Tsang give an interesting notice of the Chola Kingdom in the first half of the seventh Century...... The few Buddhist monasteries were ruinous and the monks dwelling in them as dirty as the buildings. The prevailing religion :was Jainism, but there were a few Brahmanical temples. (b) Hinen Tsang at Kanchi 640 A. D. The Hindu temples numbered about four score and as in this parts of Southern India, the sect-of nude or Digambara Jains had many adherents. (c) Hiuen Tsang narrative proves that both buddhism and Jainism enjoyed full toleration under the Pallava government. - The early history of India - by V. A. Smith, . ઉપરની ત્રણ કડિકાઓમાં જે કંઈ જૈનધર્મ સંબંધી કહેવામાં આવ્યું છે એ વિદ્વાન મુસાફર હુએનસંગના શબ્દો છે. એ મુસાફરે ભારતમાં ભ્રમણ કરી છે જે નોંધો તૈયાર કરી છે એ પુરાતત્વ શેધકના મતે અતિમહત્વની અને વિશ્વસનીય છે. કંડિકા (a) માં સાતમા સૈકાના પૂર્વાધમાં દક્ષિણના એલરાજયમાં જે સ્થિતિ પ્રવર્તતી હતી એ વર્ણવતાં તે લખે છે કે – બદ્ધધર્મના જે કેટલાક મઠો હતા તે જર્જરિત દશામાં આવી ચૂક્યા હતા, અને એમાં વસનાર સાધુઓની સ્થિતિ, મઠના ખંડિયેરને અનુરૂપ હતી. અર્થાત સાવ હલકી કોટિમાં ઊતરી ગઈ હતી. એ કાળે પ્રચલિત ધર્મ તરીકે જૈનધર્મ મહત્ત્વનું સ્થાન ધરાવતો છતાં બ્રાહ્મણ યાને વૈદિક ધર્મનાં કેટલાંક મંદિરે મૌજુદ હતાં. અર્થાત એ સાવ લુપ્ત નહતો થઈ ગયે. કંડિકા (b) માં ઈ. સ. ૬૪૦ માં “કાંચી’ અંગે જણાવે છે કે હિંદુઓનાં દેવાલયાની સંખ્યા કાંચીમાં આશરે ચારસોની હતી અને દક્ષિણ ભારતના બીજા ભાગોની માફક અહીં પણ નગ્ન શ્રમણ-યાને દિગંબર સંપ્રદાયના સાધુઓ-ના અનુયાયીઓ મોટી સંખ્યામાં હતા—ઉપાસક હતા એટલે દેવાલ પણ હશે જ કંડકા (૯) માં હુએનસંગના વર્ણન પરથી સાર તાવતાં ઇતિહાસકાર વિન્સેન્ટ એ. સ્મિથ પિતાના “અલી હિસ્ટરી ઓફ ઈન્ડિયા માં પ્રાંત ભાગે જણાવે છે કે પલ્લવના રાયકાળે બૌદ્ધધર્મ અને જૈનધર્મ પ્રજામાં છૂટથી પ્રચલિત હતા. રાજ્ય તરફથી એ સામે કઈ જાતની ડખલગીરી નહોતી. આ ઉપરથી સહજ જોઈ શકાશે કે “જૈનધર્મ ને ઉપરછલ્લી શોધના આધારે કિંવા અમુક પ્રદેશમાં એના અનુયાયીઓમાં પ્રવર્તતી સંકુચિતતા વા અજ્ઞાનતાના કારણે કેટલાક For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ લેખકોએ જે અન્યાય કર્યો છે એ કલ્પનાના રંગે રંગાયેલ હોઈ મૂળ વિનાની શાખા જે છે. ઈસ્વીસન પૂર્વે પણ જેની નોંધ મળે છે અને જેના આગમ ગ્રન્થમાં આજે પણ એવી સંખ્યાબંધ ને વિખરાયેલી દષ્ટિગોચર થાય છે કે એ સર્વને વિદ્વાન અભ્યાસીના હાથે સંકલન થાય તે ઈતિહાસની સાંકળને સાંધવામાં ખપ આવે અને ભારતવર્ષના પ્રાચીન ગૌરવમાં ઊમેરે કરે એવી સંગીન સામગ્રી દુનિયાની નજરે ચઢે. ચલુ લેખમાળામાં આંગ્લ ઇતિહાસકારને આધાર લઈ જે કંઈ સામાન્ય છે રજૂ કરી છે. એ ઉપરથી પણ જૈનધર્મના પ્રણેતા માટે, એના ગુરુઓ માટે અને એની ઉદાર ને ઉમદા તવગૂંથણી માટે હરકઈને બહુમાન પેદા થાય તેવું છે. શરૂમાં જણાવ્યું છે તેમ આ ગ્રન્થમાં જે કંઈ ઉલ્લેખ છે તે આછી-પાતળા અને જુદા જુદા મુસાફરો કે લેખકના લખાણ ઉપરથી સંઘરાયેલાં છે. એના ઊંડાણમાં ઉતરવાનો કે બારીકાઈથી ગવેવણું કરવાની પૂરેપૂરી તક લેવાઈ નથી. આમ છતાં સો ટચનું સુવર્ણ ઓછું જે ઢાંક્યું રહે. એમ જે કંઈ કહેવામાં આવ્યું છે એ જૈનધર્મને ગૌરવને વધારનારું જ છે. જૈન સમાજ દેશ-કાળને એંધાણ પારખી પ્રાચીન શેધખોળ પાછળ રસ લેતે થાય એ સારું સારી રકમ ખરો, એમાં જ સાથી પ્રભાવના ગણે તે ભગવંત શ્રી. મહાવીરદેવના સિદ્ધાંત વિશ્વભરનું આકર્ષણ કરે અને એ દ્વારા સાચી શાતિનો સંદેશ સહજ પ્રસરે. [ આ અંકે સમાપ્ત ] ( અનુસંધાન પૃષ્ઠ : ૫૦ થી ચાલુ . અને મહમૂદ ગજનવીની મૂર્તિઓ તેડવાની ધૂનથી બચેલા સ્થાને પણ તેણે માટીમાં મેળવી દીધાં. એ જ કારણ છે કે, દેવનિમિતરૂંપના આકારપ્રાકારનું જ્ઞાન કરાવનાર તેને કેઈ વિશિષ્ટ ખંડ અથવા રૂપ આપણને મળતું નથી. હા, કેટલાંક આયાગપટ્ટો ઉપર તેની પ્રતિકૃતિઓ અવશ્ય મળે છે. તેનાથી જણાય છે કે આકારપ્રાકારમાં તે સાચી અને ભરાહતના સ્તૂપના પૂર્વને અનુરૂપ હતા. અને વેણની, સ્તંભ, સૂચી, ઉષ્ણષ, તરણ આદિથી સંપૂર્ણ હતે. તારણની સુંદરતાનું જ્ઞાન લખનઉ સંગ્રહાલયમાં સુરક્ષિત (જ. ૨૫૫ સંખ્યક) આયોગપદ્રની પ્રતિકૃતિથી કરી શકાય એમ છે. આયાગપટ્ટોથી અતિરિક્ત નૈગમેષ મૂર્તિઓ, સર્વતભદ્રિકા પ્રતિમાઓ, સરસ્વતી, કિન્નર, ગંધર્વ, સુપર્ણ, ધરણેન્દ્ર, નાગ, કુબેર, શાલભંજિકા, સધરનાતા, આયવતી તથા યક્ષ-યક્ષિણ આદિની પ્રતિમાઓ મથુરાની કળાના તે નમૂનાઓ છે કે જેના વિના ભારતીય તક્ષણકળા અને મૂર્તિકળાનું અધ્યયન એકાંગી અને અધૂરું રહી જાય. એની શૈલી અને ઓડિસાની ખંડગિરિ પહાડની ગુફાઓની મૂર્તિઓની શૈલીમાં સમાનતા છે. પાછલી સાલેમાં તે યુગ યુગની વિશેષતાઓને અપનાવતી અગિયારમી સદી ઈ. સ. સુધી બીજાને પ્રભાવિત કરતી ધારારૂપમાં ચાલી આવે છે. સંક્ષેપમાં મથુરાને દેવનિર્મિત સ્તૂપ મથુરાની કળાનો બે હજાર વર્ષોને ક્રમબદ્ધ ઈતિહાસ રહ્યો છે. “ધર્મયુગ” (તા. ૨૩-૯-૫૧) For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાભાર-સ્વીકાર ૨ ૫૦) પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના ઉપદેશથી બિકાનેર-રાંગડી જૈન પૌષધ શાળા શ્રીસંધ. બિકાનેર ૫૦) પૂ. આ. ભ. શ્રીવિજયધર્મ સુરીશ્વરજી મ. ના ઉપદેશથી ઘાટકોપર શ્રીજૈન સંધ. ઘાટકોપર ૨૫) પૂ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના ઉપદેશથી શેઠ જિનદાસજી કાચર. બિકાનેર ૨૫). પૂ. આ. ભ. શ્રીયશોભદ્રસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શ્રી ગિરૂઆજી પાર્શ્વનાથ સંસ્થાન - પેટી. અમલનેર , ૨૫) પૂ. આ. ભ. શ્રીવિજયકનકસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શ્રીજૈન સંધ. અંજાર ૨૫) પૂ મુનિરાજશ્રી યશોવિજયજી મ. ના ઉપદેશથી શ્રીનમિનાથ દેરાસર, ૩૭૯ ભી'ડી e બજાર. મુંબઈ ૨૦) પૂ આ, મ શ્રીવિજયન્યાયસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શ્રીઉજમફઈની ધર્મશાળા. અમદાવાદ ૧૫) પૂ. ૫. શ્રીભાનુ વજયજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સંધ. ધોરાજી ૧૧) પૂ આ. ભ. શ્રીવિજલમણસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સંધ. કરાડ ૧૦) પૂ. મુ. શ્રી પદ્મવિજયજી મ. ના ઉપદેશથી શ્રી જૈન સંધ, આલગાડ ૧૦) પૂ મુ. શ્રીભુવનવિ જયજી મ ના ઉપદેશથી શ્રી જૈન સંધ. માલેગામ YA SRI KAILASSAGARSURI GYANHANDIR KREE NAHAVIR JAIN ARADHANA KENDRA Koba Gandhinagar. 38200 Ph. : {0 9 2327 6252, 2327620.00 fat (079) 23276248 ૨. વર્ષ ગૌ સમાનઃ (હિંદી ): લેખકઃ . સુખલાલ ઈ સંધવી, સં. ૫, શ્રી. દલસુખ માલવણિયા. મકા. હિંદી ગ્રંથરત્નાકર કાર્યાલય, મુંબઈ-૪, મૂઃ દોઢ રૂપિયા.. | ૨, બન્નર્નિરીક્ષr: (હિંદી ): લેખકઃ ૫. સુખલાલજી સધવી, અનુ. શ્રી. મોહનલાલ મહેતા. પ્રા. જૈન સંસ્કૃતિ સંશોધન મંડલ, બનારસ, મૂ૯યઃ છ આના. ३. जैन संस्कृति संशोधन मंडल बनारस सातवें वर्षका कार्य-विवरण (पीर નિ. સં. ર૪૭૬ ): (હિદી ) મત્રી: ૫. શ્રી. દલસુખ માલવણિયા. ' છે. નવી લ નીવનરર્શન : ( હિંદી) લેખકઃ શ્રી. રિષભદાસ રાંકાસ. શ્રી. જમનાલાલ જૈન પ્રકા: ભારત જૈન મહામંડલ વધુ. મૂલ્યઃ છ આના. - . આવા વિવાદ-વિધિઃ (હિંદી; સંપા, શ્રી. રિષભદાસ રાંકા અને શ્રી. જમનાલાલ જૈન, પ્રકા ભારત જૈન મહામંડલ, વર્ધા. મૂલ્યઃ પાંચ આના. ૬. ગુરુ ભકિત ગડુલી સંગ્રહ; રચયિતાઃ મુનિ શ્રી. જંબુ વિજયજી, આકાલા શ્રી. જૈન ભવે. મૂર્તિ પૂજક સંધ તરસ્થી ભેટ. - For Private And Personal use only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી કન તત્વ અવારા 'દરેકે વસાવવા ગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના વિશેષાંકો (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક -... - - ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી. સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના ( ટપાલ ખર્ચના એક આનો વધુ ), (2) ક્રમાંક 100 વિક્રમ–વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખેથી સમૃહ 24 પાનાંના દળદાર સંચિત્ર અંક ? મૂહુંય દોઢ રૂપિયા. શ્રી જેન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબ આપતા લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના, [2] ક્રમાંકે ૪પ-કે સ શ્રી હેમચંદ્રાચાર્ય મહના જીવન સંબંધી અનેક લે ખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના કાચી તથા પાકી ફાઈલ * શ્રી જૈન સત્ય પ્રકાશા'ની ત્રીજા, પાંચમા, આઠમા, દશમા, અગિયારમા, બારમા, તેરમા, ચૌદમા તથા પંદરમા વર્ષની પાકી ફાઈલ તૈયાર છે. - મૂ૯ય હરે ક્રના અઢી રૂપિયા થી શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. - શ્રી જૈન સંત્ય પ્રકાશનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા | સુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદ્વા મુદ્દચ્છાલય પાનર નાકા, અમદાવાદ. પ્રકાશ્રમ : ચીમનલાલ ગાકળદાસ શાહ જૈનધર્મ પ્રત્યે પ્રકાશાફ સમિતિ કાર્યાલય, જેક્સિ'મભાઈની વાડી, ઘીઢાંટા રા-અમદાવા. For Private And Personal use only