Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ
A 00 , ,
,
વર્ષ ૧૧ : અંક ૩ ]
અમદાવાદ : ૧૫-૧૨-૪૫
[ ક્રમાંક ૧૨૩
વિ ષ ય - ૬ શું ન નવી મદદ
ટાઈટલ પાનું ? - ૧ આવક ડુંગરકૃત ખંભાત-ચૈત્ય-પરિપાટી : પૂ. મુ. મ. શ્રી. રમણિકવિજયજી : ૬૫ २ दीवालीकल्पकी एक सचित्र प्रति श्री. भंवरलालजी नाहटा । ૩ ‘ગણિ’ શબ્દની ઉપષત્તિ ઇત્યાદિ ; છે. હીરાલાલ ૨. કાપડિયા : ૬૮ ૪ મૂર્તિ પૂજાનો પ્રભાવ
પૂ. મુ, મ. શ્રી. ભદ્ર કરવિજયજી ૫ કંઈક શંખેશ્વર સાહિત્ય : શ્રીમતી ડં. શારલેટે ક્રાઉઝ
; ૭૩ -૬ કલિંગનું શત્રુજયાવતાર તીર્થ : પૂ. 9. મ. શ્રી. સિદ્ધિમુનિજી : ૮૧ -૭ પાટલીપુત્રની યશોગાથા
: શ્રી. મેહનલાલ દીપચંદ ચેકસી : ૮૮ ८ नमिदूत के कर्ता विक्रम दिगम्बर थे?: श्री. अगरचन्दजी नाहटा :
& जीवके कर्मबन्ध और मोक्षका अनादित्व: पू. आ. म. श्री. जिनहरिसागरसरिजी : र ૧૦ ખિમ(ક્ષમ) ઋષિના અભિગ્રહો : શ્રી. ૫. લાલચંદ્ર ભ. ગાંધી : ૯૪ ૧૧ ભિન્નભિન્ન જીવાનું આયુષ્ય : પૂ. યુ. એ. શ્રી. અભયસાગરજી : ૯૬ - ચામાચાર
: ૭૨
લવાજમ-વાર્ષિક બે રૂપિયા : છૂટક ચાલુ અંક-ત્રણ આના
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવી મદદ
| મુ.મ. શ્રી. વલ્લભવિજયજીના સદુપદેશથી બીકાનેરમાંથી નીચે મુજબ વધુ મદદ મળી છે, ૧૦૧) શેઠ રાવતમલજી ભૈરવદાનજી કોઠારી, બીકાનેર ૫૫) શેઠ જ્ઞાનચંદજી કાચર, બીકાનેર ૫૧) શેઠ અણું દમલજી મંગલચંદજી કોચર, બીકાનેર ૫૧) શેઠ લાલચંદજી ઠારી, બીકાનેર ૫૧) શેઠ કનૈયાલાલજી ગાલેછી, બીકાનેર પા) શેઠ હીરાલાલજી સાભાચંદજી રામપુરીયા, બીકાનેર ૨૫) પૂ. ૫. મ. શ્રી. શાંતિવિજયજીના સદુપદેશથી ગાયાપર વિશા નીમા પંચ, ગોધરા ૨૦) પૂ. પ મ શ્રી. દેવેન્દ્રસાગરજીના સદુપદેશથી શાંતાક્રઝ જૈન તપગચ્છ સંધ, શાંતાકઝ ૧૦) પૂ. ૫. મ. શ્રી. સુમતિવિજયજીના સદુપદેશથી જૈન સંધ, સીપાર
es. = પૂ. આ. મ. શ્રી. વિજયકલ્યાણુસૂરિજીના સદુપદેશથી મુંબઈ શ્રી ગોડીજી મહારાજના. ઉપાશ્રય મારફત નીચે મુજબ મદદ મળી છે :- ડો
૨૫) શેઠ -મૂલચંદ બુલાખીદાસ
૫) શેઠ છોટાલાલ માણેકચંદ જરીવાલા ૧૫) શેઠ છોટાલાલ ભીખાભાઈ
૫) શેઠ સેમચંદ ચુનીલાલ S ' ૧૧) શેઠ સાકરચંદ ખુશાલચંદon
૫) શેઠ કીરતીલાલ કંપની. ૧૧) શેઠ કસ્તુરચંદ સાંકળચંદ
- ૫) શેઠ રતનજી જેચંદભાઈ ૫) શેઠ નવલચંદ ખેમચંદ > -
* ૫) શેઠ શાંતિલાલ ઓધવજી ડે ૫) શેઠ મૂલજીભાઈ જગજીવનદાસ '' છે પ) શેઠ મગનલાલ દલીચંદ : " " : ૫) શેઠ ભગુભાઈ. રીખવચંદ
: ૫) શેઠ ચંદુલાલ કંપની છે ' ૫) શેઠ વરધીલાલ વળશીરા
૫) શેઠ જીવણચંદ નગીનચંદ ઝવેરી | છોટાલાલ લક્ષ્મીચંદ
૫) શેઠ નગીનચંદ ફુલચંદ ઉસ્તાદ ૫) શેઠ હીરાચંદ રામચંદ રઠ વ્રજલાલ મગનલાલ =
૫) શેઠ ગિરધરભાઈ જીવણભાઈ ૫) શેઠ મગનલાલ દલીચંદ
૫) શેઠ હજારીગલજી ગુલાબચંદજી ૫) શેઠ માણેકલાલ કેવળદાસ
૧) શેઠ કેશવલાલ અભેચંદ
=
?
આ પ્રમાણે મદદ ઉપરાંત ૨૭ ગ્રાહકે નોંધાયા છે.
મદદ માટે ઉપદેશ આપનાર પૂજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિવરોને અને મદદ આપનાર સાંધે તેમજ સદ્ગૃહસ્થાને અમે આભાર માનીએ છીએ, અને અન્ય સાને - મદદ મોકલી આપવા વિનંતી કરીએ છીએ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
वर्ष ११
अंक ३
॥ અમ્ ॥
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितितुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
जेशींगभाईनी वाडी : घीकांटारोड વિક્રમ સ. ૨૦૦૨ : વીરન, સ, ૨૪૭૨ : ઈ. સ, ૧૯૪૫ માગશર શુદિ ૧૧ : શનિવાર
૧૫મી ડીસેમ્બર
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अमदावाद (गुजरात)
શ્રાવક ડુંગરકૃત ખંભાત-ચૈત્ય–પરિપાટી
For Private And Personal Use Only
સંપાદક-પૂજ્ય મુનિમહારાજ શ્રી રમણિકવિજયજી સરસતિ સામિણુિ કરઉ પસાઉ મઝએ કરહા હૈ, ખ'ભનયરિજિનભવન અઇ તિહાં ચૈત્યપ્રવાડે; થંભણુપુરનઉ પાસ આસ ભવિયણ જિષ્ણુ પૂર, સેવક જન સાધર સાર સકટ વિ ચૂરઇ જશ લ'ણિ ધરણિંદ ઇંદ પુમાવઈ સહીએ, તિહાં મુરતિ અનાદિ આદિ તે કુહિં ન કહીય; ઉદાવસહી તિહું ખારિ શ્રી પાસ જિજ્ઞેસર, જિમણુÙ ગમઈ શ્રી જીરાઉલઉ પણમી પરમેસર તિહુ દેહેરે શ્રી આદિનાથ વંદેવા જાઉં, તે પશુમી શ્રોમુનિસુવ્રત વીસમું રાહું; ધરમ જિષ્ણુસર ધરમ કાજિ ધનવંત આરાહઈ, આદીસર વડુ તણુઉ એ શુરૂઆ ગુણ ગાઈ ફાલ્હાવસહી પાસનાહ અતિ ઉંચઈ દેહરઈ, આદિ જિજ્ઞેસર વીઇએ થાનિક ભાવડા હરઈ; સુહડા સાહઈ આદિનાથ મનવતિ દૈસિઈ, થિરાવસઇ શ્રી શાંતિનાથ સંઘ શાંતિ કરસિઈ પ્રથમ તીર્થંકર પૂછયઈ પીતલમઈ પામી, સેઢિ તણુઇ પાડઇ અછઈ શ્રી અજીતજી સ્વામી; ધન” સાહિ કરાવી અતિ થાનક ડું, શ્રી મહાવીર તિહાં વસઇએ નિવ એલઇ ફૂડવું” અષ્ટાપદિ ચઉવીસ જિષ્ણુ વીઆ મનિ મારઇ, વર્ધમાન જિન પેખીયઈએ છઇ જિમણુઈ એરઇ;
॥ ૧ ॥
॥ ૨ ॥
॥ ૩ ॥
॥ ૪ ॥
॥ ૫ ॥
क्रमांक
१२३
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વષ ૧૧ બમ્પટ્ટિસૂરિ આણુએ વામઈ નેમિના, આમરાય પ્રતિબંધીએ મનિ હુઉ ઉત્સાહ
|| ૬ | વડુપાસ હિવ પામીયઈએ મનિ મુગતિ નિહાલાઈ, પ્રથમ તીર્થંકર પૂછઈએ પૂનમઈ દેવાઈ; પહેલીવાલિ ગુરિ થાપીએ આઠમઉ તીર્થકર, ખારૂ વાડઈ પણમીએ તિહાં શ્રી સીમંધર છે ૭ છે પૂજા સંઘવી દેહરઈએ આદીસર જાણુઉં, રાજહંસ પંડ્યા તણુઈ એ શ્રી પાસ વયાણું મલ્લિનાથ મનિ માહિરઈએ આણું દિવારઈ, અરિઠનેમ જિણેસરઈએ દૂતર તે તારઈ | | ૮ | ભૂહિં માંહિ જઈ નમુંએ ગુરૂઓ આદિનાથ, વિર જિસર વીનવëએ અ@િ હૂઆ સનાથ; નાઈલિ ગ૭િ શ્રી સુમતિનાથ અહિ સુમતિ જ માગd, વીરદાન આદિનાથ તિહાં ચલણે લાગઉં || ૯ | મુહુર વસહીઅ પાસનાહ પ્રભુ પ્રત્યાસાર, ખરતરવસહી અજિતનાથ સેવક સાધાર; આલિગવસહી આદિનાથ સામલ મનમૂરતિ, સુરતાણુ પુરિ શ્રી શાંતિનાથ પ્રભા આશા પૂરઈ છે ૧૦ છે સાલવી વાડઈ પાસનાર જિન પૂજા કી જઈ, પીરાજપુરિ શ્રી સુમતિનાથ પણમી ફલ લી જઈ; મહમ્મદપુરિ શ્રી આદિનાથ અહદિન આરાધી, મુફતેપુરિ શ્રી શાંતિનાથ મહામંત્રિઈ સાધું છે ૧૧ છે પ્રથમ તિર્થકર સાલવઈએ મનસુધિ પૂછજઈ, ભવીઅણુ જિણ સવિ રિદ્ધિ વૃદ્ધ સુખ સંપક પૂજાઈ; એવંકારઈ અણું ચિત્ય સાત્રિીસ મહર, અવર દેવાલા ગણુઉં પાંચ કહી દીગંબર છે ૧૨ છે થાનકિ બઈઠા જે ભણુઈ મનિ આણી ઠાણિ, પણમ્યાનઉં ફલ પામિસિએ મનિ નિશ્ચલે જાણુઈ, મનવંછિત ફલ પરિસિએ થંભણપુર પાસે,
ડુંગર ભણઈ ભવિઅણું તણી તિહાં પુરાઈ આસો છે ૧૭ ખંભાતની આ અપ્રસિદ્ધ ચિત્ય-પરિપાટી એક જુના હસ્તલિખિત પાના ઉપરથી ઉતારવામાં આવી છે. લિપિ ઉપરથી પાનું સોલમી શતાબ્દિમાં લખાયેલું જણાય છે.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'दीवालीकल्प' की एक प्राचीन सचित्र प्रति
लेखक - श्रीयुत भंवरलालजी नाहटा भारतीय चित्रकलामें जैन सचित्र प्रतियोंका स्थान अपूर्व है । विविध जैन भण्डारोंमें प्राप्य सचित्र ग्रन्थोंकी संख्या हजारों पर है, जिनमें पहला स्थान कल्पसूत्र और कालकाचार्यकथाको प्रतियोंका है। इन दोनों ग्रंथोंके अतिरिक्त उत्तराध्ययन, ज्ञातासूत्र, क्षेत्रसमासादि एवं श्रीपालरास, चंदरास, सिंहलपुत प्रियमेलकरास, चंदनमलयागिरि चौपई आदिको हस्तलिखित सचित्र प्रतियां भी देखने में आई हैं । श्रीजिनसुन्दरसूरिकृत दीवालीकल्प एक आकर्षक और रोचक ऐतिहासिक ग्रंथ है । इसकी एक प्राचीन और सुन्दर अक्षरोंमें लिखी हुई १४ पत्रकी प्रति बीकानेरके श्रीयुक्त जौहरी मोतीचंदजी खजानचीके संग्रहमें है। इसमें २१ चित्र हैं जिनमें लाल व पीले रंगका प्राधान्य है। ये चित्र लगभग ५०० वर्ष प्राचीन होनेके साथ साथ ऐतिहासिक विषयके होनेके कारण महत्त्वपूर्ण भी हैं । इस ग्रन्थकी प्रशस्ति देनेके पश्चात् चित्रोंकी सूची दी जाती है । सूचीमें जो नाम हैं वे मूल प्रति पर ही चित्रों के पास हॉसिये पर लिखे हुए हैं।
" इति श्रीतपागच्छाधिराज श्रीसोमसुन्दरसूरिशिष्य भट्टारक प्रभु श्रीजिनसुंदरसूरिकृतः ॥छः॥ श्रीदीपालिकाकल्पः समाप्तं ॥॥१॥ संवत् १५२३ वर्षे ॥म. धना लिखितं ॥"
इसके बाद पीछेसे भिन्न अक्षरों द्वारा इस प्रकार लिखा है:" तपागणे पंडित श्रीवरसिंगषिगणिशिष्य गणि शुभविजय ग्रं० ४३४"
चित्रोंकी सूचि (१) श्रीसुहस्तिसूरि संप्रति राजा (१२) दत्तराज्याभिषेक (२) राजा पुण्यपालस्वप्नानि
(१३) वैताढ्य गंगासिन्धु मध्ये मनुष्य बीज (३) श्रीवीरराजा पुण्यपालस्वप्नानि कथा (१४) सप्तकुलगरा (४) राजा पूर्ण नैमित्तिक
(१५) श्रीवीरमोक्षः (५) श्रीसिद्धसेनसूरि राजा विक्रमादित्य
(१६) श्रीगौतमकेवलज्ञानम् (६) श्री महावीर राजा आम
(१७) राजा नंदिवर्द्धन सुदर्शन भा बीज (७) पांच पांडव एक कलिकाल (८) श्री हेमाचार्य राजा कुमारपाल
(१८) श्रीसुव्रताचार्यस्य शिष्य (९) यशो गुरो कल्किजन्मविचारणा (१९) विष्णुकुमार ऋषि मंत्रि नमुचिः (१०) कलंकी देशसाधना
(२०) श्रीवीरप्रासाद स्नात्रोत्सवः (११) कलंकी इन्द्रेण हतः
(२१) श्रीगौतम श्रीवीरपरिवारः
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગણિ” શબ્દની ઉત્પત્તિ ઇત્યાદિ
(લે. પ્ર. હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ.) જેને સંસ્કૃત સાહિત્યમાં અને જેને જનતામાં પ્રસિદ્ધ એવા કેટલાક શબ્દો છે જે અન્યત્ર જણાતા નથી. પ્રરતુત ગણિ' શબ્દ એ પ્રકારનો છે. અભિધાનચિત્તામણિ (કાંડ ૧, શ્લો. ૭૮) માં એ નોંધાયેલો છે. પ્રસ્તુત પદ્ય નીચે મુજબ છે –
___“अनुयोगकृदाचार्य उपाध्यायस्तु पाठकः ।
અનૂવનઃ પ્રવરને કથીતી જf aઃ ૭૮ .” વેદ અને વેદાંગમાં પ્રવીણ એ અર્થ માં આ શબ્દ કુમારસંભવ (સ . . ૧૫) માં વપરાય છે. અહીં “અંબસહિત પ્રવચનમાં નિષ્ણુત” એ અર્થવાળા ગણિ' શબ્દના પર્યાયપે એ અપાયો છે. અભિધાનચિન્તામણિની પs વિશ્વતિ (પૃ. ૨૫) માં ગાણું શબ્દની વ્યુત્પત્તિ અને નિષ્પત્તિ નીચે પ્રમાણે અપાયેલી છે.
જપથ પૂતળા પાસ નિ “ ૪ (૩r. ૬. ૬) " પૂજ્યપણે ગણાય તે “ગણિ. “ગણિ' એ જૈન મુનિવરની પદવી છે, અને એ પદવી પ્રાચીન સમયથી તે આજ દિન સુધી અપાતી આવી છે. વાચકવર્ય ઉમાસ્વાતિકત તાર્યાધિગમસૂત્રની ભાષ્યાનુસારિણી ટીકાના ત્રણેતા ગંધહસ્તી’ સિદ્ધસેનમણિના ગુરુના પ્રગુરુ આ પદવીથી વિભૂષિત હતા એમ આ સિદ્ધસેનગણિની ઉપર્યુક્ત ટીકાની પ્રશરિતના પ્રથમ પદ્યની નિમ્નલિખિત પતિ ઉપરથી જોઈ શકાય છે
“આ વિઃિ માત્રમાં કાપત્ વ ાઃ ” આ સંબંધમાં વિશ્વ એવું પાઠાંતર છે. એ ઉપરથી તેમજ શ્રી. ભાયાણી જેવા મણિશબ્દના પ્રયોગને ભૂલ ગણે છે એ ઉપરથી અહીં એ પ્રશ્ન વિચારવા સમુચિત જણાય છે. અજૈન સંસ્કૃતમાં “ગણિન’ શબ્દ છે અને એ નામ તેમજ વિશેષણ એમ બંને પ્રકારનો છે. નામરૂપ ગણિન’ શબ્દને અર્થ “શિક્ષક' છે, જ્યારે વિશેષણરૂપ “ગણિન’ શબ્દનો અર્થ “સમૂહ ધરાવનાર છે. રઘુવંશ (સ. ૯, સ્લે પ૩) માં પવિત્ર એવે
યોગ છે. નામરૂપ “મણિન’ શબ્દના અર્થમાં જૈન સાહિત્યાદિમાં ‘ગણિ શબ્દ પ્રચલિત છે એટલે શું મૂળમાં શબ્દ હશે અને એનું પાઇય રૂ૫ ગણિ' પ્રચારમાં આવતાં એ પાઈયમાં અને સાથે સાથે એ પાઈય ભાષા અને સાહિત્યની સાથે વિશેષ સંબંધ ધરાવનારા જૈન લેખને હાથે સંસ્કૃતમાં પણ સ્થાન પામ્યો હશે?
પાઇય ભાષામાં અન્ય વ્યંજનનો લેપ થાય છે એ નિયમનો વૈદિક સંસ્કૃત સાહિત્યમાં પણ અમુક રમશે અમલ થયેલ જોવાય છે. જેમકે “પશ્ચાત’ને બદલે “પચ્યો ઇત્યાદિ.
વેદમાં પણ અનાર્ય શબ્દો દાખલ થઈ ગયા છે અને શુદ્ધ ઉચ્ચારણ માટે ખૂબ પ્રયાસ અને સાવચેતી રાખવા છતાં અશુદ્ધ ઉચ્ચારણું ફૂટી નીકળ્યાં છે અને એ ચાહને પણ શુહ માની ચલાવવું પડયું છે તો ગણિનીનું ગણિ રૂપાન્તર છે એમ માની લઈએ તોપણ હવે એને બેટો પ્રયોગ ગણવાનું કહેવું એ પ્રાકૃતીકરણની વ્યા૫ક્તાની અનબિઝતા અને ચોખલિયાપણાને અતિરેક સૂચવે છે.
સંસ્કૃતમાં–અને સંસ્કૃતમાં પણ એક જ અર્થવાચા (પંડિત) સુરિ અને અરિન જેવા શબ્દો છે તો ગણિ અને મણિન માટે વાંધો ઉઠાવ કયાં સુધી ન્યાય ગણાય? ગોપીપુરા સુરત, તા. ૪-૬-૪પ
૧ જુઓ “શ્રી ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક” (પૃ ૮, . ૧-૨ ૫. પહ) ૨ વિશેષ ઉદાહરણ માટે જુઓ ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ (પૃ. ૫૪-૫૫).
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્તિપૂજાને પ્રભાવ લેખા-૫. મુ. મ. શ્રી ભદ્રકવિજયજી [પૂ.આ.ભ.શ્રી.વિજયરામચંદ્રસૂરિશિષ્ય]
( ક્રમાંક ૧૨૧ થી શરૂ ઃ ગતાંકથી ચાલુ ઃ આ અંકે સંપૂર્ણ) પ્રશ્ન મૂર્તિપૂજા શા માટે કરવી ?
ઉત્તર ૮–૧. પરમાત્મા તરફથી પ્રાપ્ત થયેલા લાભોના બદલામાં તેમની તરફ વ્યાવહારિક કૃતજ્ઞતા બતાવવા સત્કાર રૂપે પરમાત્માની ભક્તિ કરવાની છે. ૨. પિતાના આત્મવિકાસમાં અવલંબન રૂપે, પ્રેરક રૂપે, આદર્શ રૂપે અને દષ્ટાંત રૂપે પરમાત્માની ભક્તિ કરવાની છે. એ બે પ્રકારે કરવાની ભક્તિ પરમાત્મ–મૂર્તિ મારફત થઈ શકે છે.
પ્રશ્ન –પરમાત્મા નિરંજન નિરાકાર છે, તો તેની મૂર્તિ કરવી એ તેના મૂળ વરૂપને બગાડવા બરાબર નથી ?
ઉત્તર ૯-પરમાત્મા જેમ નિરંજન નિરાકાર છે, તેમ અપેક્ષાએ સાંજન અને સાકાર પણ છે. એટલે મૂર્તિથી તેના સ્વરૂપને બગાડવાનું નહિ પરંતુ તેના સ્વરૂપની પ્રતીતિ કરાવવાનું થાય છે, એથી ઘણુ જીવોની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે.
પ્રશ્ન ૧૦–સીવી રીતે પરમાત્માના ઉપદેશને અમલમાં મૂકીને જે ભક્તિ કરી શકે, તે મૂર્તિપૂજા ન કરે તો શો વાંધ? - ઉત્તર ૧–દરેક જીવો માટે એ શકય નથી. એટલે જે જીવો માટે તેમ બની શકતું નથી, તેઓ માટે મૂર્તિપૂજાનો ગર્ભિત રીતે રવીકાર તમારાથી પણ થઈ જ જાય છે. પરંતુ એવી રીતે સાક્ષાત ભક્તિ કરનારા તે યોગીઓ જ હોઈ શકે છે. તેવા યોગીએમાં પણ અનેક પ્રકાર હોય છે. સાલંબનધ્યાની અને નિરાલંબનધાની. તેમાં સાલંબનધ્યાનીને મૂર્તિ આદિકની જરૂર પડે છે. નિરાલંખનાનિઓને જરૂર પડતી નથી, છતાં તેઓ આત્મવિકાસના કારણુ તરીકેનું મૂર્તિ પૂજાનું સ્થાન નિષેધી શકતા નથી. સાંસારિક જીવનમાં રચ્યાપચ્યા છે માટે જેઓ મૂર્તિ પૂજાનો નિષેધ કરે છે, એ અણસમજ છે.
પ્રશ્ન ૧૧-મૂર્તિ પૂજામાં હિંસા થાય છે, તેનું કેમ ?
ઉત્તર ૧૨–મહાઅહિંસાની મદદગાર નાની હિંસા તે હિંસા નથી પણ અહિંસા છે. મહાહિંસાની પોષક મોટી અહિંસા તે પણ હિંસા છે, પણ અહિંસા નથી. મહા સત્યનું પષક અવાંતર અસય પણ સત્ય છે કિન્તુ અસત્ય નથી. મહાઅસત્યનું પિક અવાંતર સત્ય પણ અસત્ય છે કિન્તુ સત્ય નથી. તે જ પ્રમાણે મૂર્તિપૂજા રત્નત્રયીની પિષક હોય તો તદતર્ગત હિંસા પણ અહિંસા છે. વિહાર વખતે તીર્થંકરદેવ પિતાના ગામની નજીક થઈને પસાર થતા હોય ત્યારે તે ઘોડે તેમના દર્શન કરવા કઈ છવ આવે છે તેમાં હિંસા થતી નથી એમ તો ન કહી શકાય, પરંતુ પ્રભુદર્શન એ મિથ્યાત્વ-અવિરતી કરાય વગેરે કર્મબંધનાં કારણે રોધક હેવાથી પરિણામે પરમ અહિંસામય છે. તેથી તેના કારણરૂપ દેડતે ઘોડે આવવાથી થતી હિંસા એ પણ અહિંસા જ છે.
પ્રશ્ન ૧૨–મૂર્તિપૂજાનો નિષેધ કરનારની કોઈ પણ દલીલ વજુદવાળી છે કે નહિ ?
ઉત્તર ૧૨–આજ સુધીનાં ઘણું પુસ્તકો અને તેમાંની ઘણું દલીલ-વાંચી, છતાં હજુસુધી કંઈ પણ વજુદવાળી દલીલ જવામાં આવી નથી, કે જે દલીલ સટ અને વિદામાલ્ય હેય, ગળે ઉતરે તેવી હોય અને વાસ્તવિક સત્યને સ્પર્શ કરતી હેય.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ પ્રશ્ન ૧૩–અવી કઈ કઈ ખાસ દલાલા છે ? ઉત્તર ૧૩–વ્યાવહારિક દલાલો અને શાસ્ત્રીય દલીલે. પ્રશ્ન ૧૪–મૂર્તિપૂજાની સિદ્ધિમાં શાસ્ત્રીય દલીલ કઈ કઈ છે ?
ઉત્તર ૧૪-જૈન શાસ્ત્રોમાં શાશ્વત અને અશાશ્વત બન્નેય પ્રતિમાઓનાં વર્ણન આવે છે. દેવલોકમાં શાશ્વત પ્રતિમાઓનાં વર્ણન છે અને અષ્ટાપદ પર્વત ઉપર ભરતમહારાજાએ સ્તૂપો અને પ્રતિમાઓ ભરાવ્યાનું વર્ણન શ્રી જંબુદ્વિપપત્તિમાં છે. શાશ્વત મતિ પૂજાના ઉલ્લેખ તથા દેવલોકની મૂર્તિપૂજાના ઉલ્લેખો સૂર્યદેવ અને વિજયદેવના અધિકારમાં સ્પષ્ટ છે. છતાં મૂર્તિને નહિ માનનારાઓ તરફથી તેના ઉપર શાબ્દિક જાલસંથણી કરવામાં આવે છે. આખરે તેઓ મૂર્તિ માને છે, પણ અરિહંત પ્રભુની મૂર્તિ માનવા સામે વાંધો લે છે. અરિહંતથી શાશ્વત મૂર્તિઓનું વર્ણન શાસ્ત્રોમાં આવે છે તો શાશ્વત પ્રતિમાને શાસ્ત્રથી સ્વીકારતા હોય તે શાશ્વત પ્રતિમાઓને વંદન નમસ્કાર રોજ કરવાનો કોઈ પણ પ્રકાર તેઓ કોઈ પણ ધર્મવિધિમાં કેમ ગોઠવ્યું નથી ? મૂર્તિ સામે વિરોધે ન હોય પણ મૂર્તિપૂજા સામે વિરોધ હોય તે ખાલી મૂર્તિઓ ભરાવીને મંદિર કેમ કરાવતા નથી ? એટલે મૂર્તિ સામે વાંધે છે ? કે મૂર્તિ પૂજા સામે વાંધો છે ? તે સ્પષ્ટ થતું નથી. હિંસા સામે વાંધો હોય તે અહિંસક સાધનોથી પૂજા કરી શકાય. મતિમાં પણ શાશ્વત સામે વાંધો છે ? કે અશાશ્વત સામે વાંધો છે ? અશાશ્વત સામે વધે હોય તો શાશ્વત પ્રતિમાઓને વંદનનું એકાદ સ્તવન કે સ્તુતિ તો રોજ બાલવી જોઈએ કે નહિ? | સર્વવિરતિધર સાધુઓની પૂજા સામે વાંધો હોય તે દેશવિરતિધર ગૃહસ્થો માટે પાને માર્ગ ખુલ્લો રાખવો જોઈએ. દેશવિરતિધર શ્રાવકે માટે વાંધે હેાય તે અવિરતિ સમ્યગુદષ્ટિ અધિકારીઓ માટે માર્ગ ખુલ્લો રાખવો જોઈએ.
પુદગલની સેવામાં મિથ્યાત્વ હોય તે ગુરુનું શરીર પણ પુદ્ગલ છે. તથા ગુરના ધર્મોપકરણો પણ પુદ્ગલ છે, તેની સેવામાં પણ મિથ્યાત્વ લાગવું જોઈએ.
પથ્થર પ્રભુ નથી તો કાગળ હજાર રૂપિયાની નોટ નથી. સંસ્કારથી અને મુખ્ય અધિકારીની સહીથી નોટ હજાર રૂપિયાની કિંમતની બને છે, તે આચાર્યો કરેલા પ્રતિષ્ઠાનવિધિથી પથ્થર પરમાત્મા બની શકે છે. ખૂબી તો એ છે કે એક તરફ મૂર્તિપૂજાના વિરાધિઆ જ બીજી તરફ એક વા બીજા પ્રકારે મૂર્તિપૂજા કરતા હોય છે. મૂર્તિ પૂજાનો વિરોધ કરનાર. દેશને એનાં બાવલો ઠેર ઠેર બેસાડે છે. દરેક આર્યસમાજીષ્ટ ભારતમંદિરમાં ભારતમાતાની મૂર્તિને પ્રણામ કરે છે.
ઈસ્લામી ભાઈઓ પેગંબર સાહેબના ચાંદીના હાથને વાજતે ગાજતે પિતાને ઘેર પધરાવે છે.
આ સ્થિતિમાં મૂર્તિપૂજાની વિરુદ્ધની વાતમાં કઈ પણ તથ્થાંશ સાબીત થઈ શકતો નથી.
પ્રશ્ન ૧૫-મતિને દેખીને પરમાત્માને ભાસ થતો નથી કે ભાવ ઉત્પન્ન થતો નથી તેનું કેમ?
ઉત્તર ૧૫-નાના બાળકની રમતમાં યુવકને કે યુવકના રતિવિલાસમાં બાળકને ભાવલાસ થતું નથી, તેનું શું કારણ હશે? તેવાં જ કારણે આમાં પણ રહેલાં છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩ ] મર્તિપૂજાનો પ્રભાવ
[ ૭૧ ૧. પરમાત્મા પ્રત્યેની ભાવના ન જાગી હય, ૨. પરમાત્મા અને તેની મૂર્તિને સંબંધ છે તેનું જ્ઞાન ન હોય કે મૂર્તિપૂજા વિરુદ્ધ પૂર્વગ્રહ બંધાયેલો હોય, તે પરમાત્માની મતિને જોવાથી ભાલ્લા ન પણ જાગે. પાત્રની લાયકાત અને આત્માની ભૂમિકા ઉપર બધો આધાર છે. જેણે પરમાત્મા અને પરમાત્માની પ્રતિમા પ્રત્યે રસવૃત્તિ કેળવી ન હોય તેને બાવોલ્લાસ ને પણ જાગે.
પ્રશ્ન ૧૬–ભાવોલ્લાસ જાગ્યા વિના મૂર્તિપૂજાથી ફળ શું થાય?
ઉત્તર ૧૬-ભાલ્લાસ જાગ્યા વિના પણ મૂર્તિપૂજાને અભ્યાસ કઈક વખતે પણ ભાલ્લાસનું કારણ બને છે. તેમના તરફ મમતા કેળવાય છે. તેની આશાતના અને અપમાન વખતે વિરોધ ઉઠાવવાનું થાય છે તેથી પણ વફાદારી કેળવાય છે.
જેટલો વખત મૂર્તિનું આલંબન લેવાય છે, તેટલો વખત (મતિ સ૬ આલંબન હેવાથી) અસા પ્રવૃત્તિને અટકાવે છે અને દાન, શીલ, તપ, ભાવમાં વૃદ્ધિ કરે છે. માટે બાવલાસ ન જાગે તેને પણ મૂર્તિપૂજા આડકતરો ફાય કરે છે.
પ્રશ્ન ૧૭–સાધુઓ મૂર્તિની દ્રવ્ય પૂજા કેમ કરતા નથી?
ઉત્તર ૧૭–સાધુઓ પણ પ્રભુમતિની દ્રવ્યપૂજા ઘણે અંશે કરે છે. જે દ્રવ્ય પૂજા ન કરતા હોય તે પોતાને સ્થાનેથી જિનમંદિર જાય નહિ. પિતાને સ્થાને કે જિનમંદિરમાં બેઠા બેઠા હાથ જોડે છે, મસ્તક નમાવે છે, સ્તુતિ સ્તોત્ર બોલે છે, ખમાસમણાં દે છે, પ્રદક્ષિણા દે છે, એ વગેરે વસ્તુતઃ દ્રવ્ય પૂજ જ છે. જે મુનિઓને એકલી ભાવ પૂજા જ હેય તે માત્ર પિતાના સ્થાન ઉપર બેસીને માનસિક નમસ્કાર જ કરે પરંતુ તેમ ન કરતાં પણ દ્રવ્ય પ્રવૃત્તિઓ કરે છે. ચૈત્યવંદન ભાવપૂજા છતાં તેમાં સૂક્ષમ દષ્ટિથી જોતાં કાયિક વંદનાદિ દ્રવ્યપૂજા છે. દ્રવ્યપૂજાને હિસાબે જ પ્રભના વરઘોડા તથા રથયાત્રાના ઉત્સવમાં સાધુઓ ભાગ લે છે. તીર્થયાત્રા માટે તે ભૂમિને દ્રવ્ય સ્પર્શ કરવા જાય છે. નહિતર તેમને કયાંય પણ જવાની જરૂર શી?
સાધુ દ્રવ્યપૂજા નથી કરતા એ વાયનું તાત્પર્ય એટલું જ છે કે સાધુઓ ઘરના ત્યાગી લેવાથી, ધૂપ, દીપ, ચોખા, કેશર, સુખ, જળ વગેરે પૂજામાં વપરાતાં દ્રવ્યને ઉપયોગ કરી શકતા નથી, કેમકે તેમની પાસે પોતાની માલીકીના એ દ્રવ્યો નથી માટે તે દ્રવ્યથી પૂજા નથી કરતા એટલા પૂરતી જ માત્ર દ્રવ્યપૂજા નથી. બાકીની અનેક પ્રકાર દ્રવ્યપૂજા તેઓ કરે છે.
પ્રશ્ન ૧૮મૂર્તિપૂજાની તરફેણમાં આટલી બધી સચોટ દલીલ છતાં દિલમાં મૂર્તિપૂજાને ભાવ કેમ જાગતો નથી?
ઉત્તર ૧૮– તથા પ્રકારનાં અંતરાય કર્મને ઉદય અથવા મૂર્તિપૂજા-વિરાધના સંસ્કારથી સમ્યફપ્રતિબંધક કર્મની પ્રબળતા. મિયાદષ્ટિ જીવને જેમ જેનધર્મ તરફ ભાવ નથી થતો તેવું કાંઈ આમાં પણ કારણ હેવું જોઈએ. ત્રિલોક-પૂજ્ય દેવાધિદેવને લત્તર વિનય કરવાની આ ઉત્તમ સગવડ છે. જેનધર્મ પામવા છતાં કેટલાક છ સંસારવશ એનાથી વંચિત રહે છે, અને સામીવાળા માનવભવને એળે ગુમાવે
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૧ છે. મૂર્તિને વિરોધ પરિણામે દેવતત્વની આરાધનાના વિરોધમાં પરિણમે છે એ સૂક્ષ્મ ભૂલ સમજવામાં નહિ આવવાથી કેટલાક જીવો મહાઘોર કર્મો બંધતાં પણ અનુભવાય છે. જિનપ્રતિમાની પૂજા ન કરવી હોય તો ભલે ન કરે, પણ તેને વિરોધ કરવાથી ભાવ મિથ્યાત્વ અને અજ્ઞાન અંધકારને ટાળનાર દેવતત્ત્વને વિરોધ થાય છે. તે અતિ ભયંકર કૃત્ય છે. તેને શાંત ચિત્તે સમજવા પ્રયાસ કરવો જોઈએ.
પ્રશ્ન ૧૯–મૂર્તિપૂજકાની કોઈ પણ ભૂલ જ નથી ?
ઉત્તર ૧૯–જે મૂર્તિપૂજકે એમ માનતા હોય કે મૂર્તિપૂજા સિવાય બીજો કોઈ પરમાત્મા પ્રાપ્તિને ઉપાય જ નથી, માત્ર મૂર્તિપૂજા જ એક જ માર્ગ છે, એમ એકાંત પકડી બેઠા હોય તે તે તેઓની ભૂલ છે. અને શાસ્ત્રોક્ત વિધિથી નિરપેક્ષ રહીને મૂર્તિપૂજામાં જેટલી ખોટી ઘાલમેલ કરતા હોય, અવિધિથી પૂજા કરતા હોય તે વગેરે તેઓની પણ ભૂલ ગણાય. તે સિવાય ભૂલ નથી.
પ્રશ્ન ૨૦–તીર્થંકરની પૂજા કઈ રીતે થાય ?
ઉત્તર ૨૦—ત્રિલોથપૂજ્ય પરમાત્માની કેપત્તર ભક્તિ માટે પાત્ર પ્રમાણે જેને શાઓમાં સંખ્યાબંધ પ્રકારે બતાવ્યા છે. કેમકે કોઈ પણ એક પ્રકારે તેમની પૂજા ભક્તિ પૂરી નથી થતી. તેમજ દરેક જીવ દરેક પ્રકારની ભક્તિ કરી શકે તેમ ન બને. માટે પાત્રભેદે વિવિધ પ્રકારે બતાવી રોલેકય-પૂજયતા સાબિત કરી બતાવી છે. ત્રણ પ્રકારી, પાંચ પ્રકારી, અષ્ટ પ્રકારી, ૧૭ પ્રકારી, ૨૧ પ્રકારી, ૬૪ પ્રકારી, ૯૯ પ્રકારી, ૧૦૮ પ્રકારી, વગેરે સંખ્યાબંધ ભક્તિના પ્રવાહો બતાન્યા છે. તેમના ઉપદેશનો અમલ પણ તેમની એક પ્રકારની પૂજા છે જ. મૂર્તિની પૂજા કરવી જોઈએ, એ ઉપદેશ પણ તેમણે જ આપેલો છે.
સંપૂર્ણ
સમાચાર પ્રતિષ્ઠા– અમદાવાદમાં એલીસબ્રીજમાં માગસર શુદિ ૬ ને સોમવારના રોજ પૂ. આ. મ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં શેઠ હીરાચંદ રતનચંદના બંગલાના ઘરરાસરની પ્રતિષ્ઠા કરાવવામાં આવી.
વિઅપ્રવેશ–અમદાવાદમાં જેનસોસાયટીનાં જન દેરાસરમાં માગસર શુદિ ૮ ને બુધવારે પ્રભુજીની પ્રતિમાને પ્રવેશ કરવામાં આવ્યું.
ઉપાધ્યાયપદ-અમદાવાદમાં નાગજી ભુદરની પળમાં માગશર શુદિ બીજના રાજ પૂ. આ. ભ. શ્રી. વિજયનેમિસુરીશ્વરજી મ. આદિની નિશ્રામાં પૂ. પં. મ. શ્રી. ધર્મવિજયજી મ. ને ઉપાધ્યાય પદ આપવામાં આવ્યું.
- ગણિપદ તથા પંન્યાસપદ--અમદાવાદમાં શ્રીવીરવિજયના ઉપાશ્રયમાં પૂ. આ. મ. શ્રી. વિજયહરસૂરિજીની નિશ્રામાં પૂ. મુ. મ. શ્રી ચરણવિજય ને માગસર શુદિ ૨ ના રોજ મણીપદ તથા શુદિ ૫ ના રાજ પંન્યાસ પદ આપવામાં આવ્યું.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંઇક શંખેશ્વર સાહિત્ય લેખિકાઃ શ્રીમતી શારલોટે કાઉ, ડો. લિ., ભારતીય સાહિત્યવિશારદા,
યુરેટર, સિંધિયા ઓરિએંટલ ઈન્િસ્ટટયૂટ, ઉજજેન. વજન નગરીનું નામ પ્રાતઃસ્મરણીય શ્રી અવંતિસુકમલ, પ્રૌઢપ્રતાપી શ્રી સિહસેન દિવાકર, તેજસ્વી શ્રી કાલકાચાર્ય, શાસનપ્રભાવક મહારાજા સંપ્રતિ, અને શ્રી વિક્રમાદિત્યનાં ચરિત્રોના નિમિત્તથી જેને અતિપરિચિત અને આદરણીય છે. આ નગરી આજે શ્રીમંત સિંધિયા સરકારના ગ્વાલિયર રાજ્યનું બીજું શહેર છે. ભૂતકાળના યશવી સાહિત્યના પૂજાસ્થાન રૂપે ત્યાં કેટલાંક વર્ષોથી પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનું એક સરકારી સંગ્રહાલય વિદ્યમાન છે જે શ્રી સિંધિયા એરિએંટલ ઇન્સ્ટિટયૂટનાં નામથી પ્રસિહ છે. આ સંસ્થાના આશરે ૭૫૦૦ ગ્રંથમાં એક નાનકડે અંશ જૈન મળે છે, જેમાં કંઈક એવી વસ્તુઓ મળી આવી છે કે જે વિદ્વાનનું લક્ષ્ય ગાકાત કરે. - પૂજ્યપાદ શાંતમુક્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ દ્વારા વિરચિત “શંખેશ્વર મહાતીર્થ” નામના સુન્દર અને ઉપયોગી પુસ્તકનું નિરીક્ષણ કરતી વખત વિદિત થયું કે શ્રી સિંધિયા એરિએંટલ છન્સ્ટિટયૂટના સંગ્રહમાં મળી આવેલું કેટલું શંખેશ્વર પાર્શ્વનાથના સંબંધનું સાહિત્ય ઉપર્યુક્ત પુસ્તકમાં વિદ્યમાન નથી. તેમાં નિશ્વલિખિત ચિત્યવંદન અને સ્તવનો છે, જેમાંનાં કેટલાંક એવાં છે કે જે માધુનિ રુચિના હિસાબે પણ ગેય અને મને રંજક લાગે.
પહેલી કવિતા નિર્ણમક છે, જયારે બીજી અને ત્રીજી કવિતાના એક જ કર્તા શ્રી હમીરવિજયજીના શિષ્ય શ્રી ઉત્તમવિજયજી છે, અને ચોથી તે જ ઉત્તમવિજયજીના શિષ્ય શ્રી મોહનવિજ્યજીની કૃતિ લાગે છે. પાંચમી અને છઠ્ઠી કવિતા પ્રસિદ્ધ ભક્તકવિ શ્રી જિનસુખસરિની કૃતિઓ છે, અને સાતમી કવિતા શ્રી ઉદયરત્નના નામથી અંકિત છે. આ સ્તવન મારવાડી ભાષાના પ્રયોગોથી અને શૃંગારરસ-અધિવાસિત અલંકારોથી શોભિત છે. આ વિશેષતાથી અનુમાન થાય છે કે આ કવિ એ જ ઉદયરત્ન લેવા જોઈએ કે જેમની પ્રસિદ્ધ કવિતાઓ સં. ૧૭૪૯ થી ૧૭૯૯ સુધી રચાએલ મલે છે, અને જેમને એમની કેટલી કૃતિઓ શગારરસથી અતિપૂર્ણ હોવાથી એક વખત સંધાડા બહાર કરવામાં આવ્યા હતા. (શ્રી. મો. દ દેશાઈ, જૈન ગુર્જર કવિઓ, બીજો ભાગ, . ૪૧૪),
(૨) હાલેશ્વર જૈત્યવંદન' श्रीशंखेश्वर गांममां, श्रीसंखेस्वर पास । तिहां उठा प्रभु पूर, सहू केरी आस ॥ १ ॥ ठाम ठामना तिहां मिलें बहु संघ अपार । पर्ने प्रणमें नि थुणे, केई केई करे जोहार ॥२॥ तेहना पंछीत पूरए, प्रभुजी पास जिणंद ।
देषावें महीमा घणो पौमावई धरणिंद ॥ ३ ॥ લખેલી.)
: પ્રત નંબર ૮૫૫ નં. ૯, (સં. ૧૮૮૦ વર્ષે માલ કૃષ્ણ ચતુર્થે શ્રી શમીન મરે”
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
७४ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
(२) संषेश्वर पास जिनस्तवन
श्री उत्तमकृत (सं. १८४९)
संषेश्वर जिन-राय
चरणे राषो, स्वांम,
भमतां भवह मजार
भाग योगे भगवंत,
महिर करो, महाराय,
मेटो मोह जंजाल,
अनुभव रस, महाराय,
बगसो, गरीब नवाज,
चातक चाहे मन्ने लोभी मन लयलीन
जिम मधुकर मन मांहे तिम प्रभुनो धरूं
तुम दरसण देषंत जां तुं दिलनी वात यादवपतिनी जीत
तार्या नाग तुरंत
तुं ग्यांनी गुणवंत, पलकनी पूरो पंत,
उगण पंचासे मान
शुदी सप्तमी वेसाष,
www.kobatirth.org
सहर प्रतापगढ मांहे जग पसर्यो जस वास,
दिल में भायो रे,
सरणे आयो रे ।
नही प्रभु पायो रे,
दरसण
सेवक तोरो रे,
मोहि कर सोरो र ।
मुजने
दीज्ये रे,
पायो रे ॥ १ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कारज सीझे रे ॥ २ ॥ अहनिस घनने रे, चाहे धनने रे ।
केतकी चाहे रे, ध्यान हीयडा मांहे रे ॥ ३ ॥ हीयडुं हरषे रे, तुं हुं परषे रे ।
सरस सुधारी रे, तुम गुण भारी रे ॥ ४ ॥ घणुं स्युं कही रे, बिरुद वही रे |
संवत अढारे रे, वली बुधवारो रे ॥ ५ ॥
आप विराज्या रे,
बाजा
वाज्या रे ।
परच्या पूरे पास, भावे संघ उमाह, श्रेवीसमा जिन-राय, मुज मनडानी आस
अरज सुणीजे रे, सफल करीज्ये रे 1 जे नर करस्ये रे,
पास प्रभूनी सेव कहे उत्तम, नर
तेह मंगल वरस्ये रे ॥ ७ ॥
२. अत नं. ५०७८ पत्र नं. १ ( सहियानी प्रशस्ति नथी. )
सहु मन भाया रे, तुझने पाया रे ॥ ६॥
For Private And Personal Use Only
[ वर्ष ११
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[७५
કંઇક શંખેશ્વર સાહિત્ય ___ (३) संखेसर स्तवन मंदिर-वर्णन-गर्भित
श्रीउत्तमकृत (सं. १८४९) सरसती, करो सुपसाय, नर्मू आनंदे रे, . प्रभुना गुण गातांह पाप निकंदे रे । सुंदर सूरत एह संखेसरनी रे, चोमुष प्रतिमा च्यार आदीसरनी रे ॥१॥ पंच मेरुने भाव पूजा करीई रे, चोमुष ए पूर्जत चिहुं गति हरीई रे। समवसरणके माहे आप विराज्या रे, चउमुष टाली मर्म, धर्म प्रकासे रे ॥२॥ बली ऋषमानन देव, चंद्राननजी रे, वारिषेण, वर्द्धमान, नंदीसरजी रे। फिर चोमुष वंदंत, पंच वेलां करी रे, मानु वीसे वेहरमांन प्रणम्या हित धरी रे ॥३॥ अतीतानागत वर्तमान जिन आनंदो रे, गणधर गोतम सांम, पुंडरीक वंदो रे । तपगच्छ धर्मसूरिंद चरण नगीना रे, पगल्या परतरगच्छ दादाजीना रे ॥ ४ ॥ दादा दोलित देव करे गहगाटे रे, सेवकने पे सुख वाटे घाटे रे। ठाम ठामनो संघ आवी वंदे रे, लहे सुष संपति कोड जननां वृंदे रे ॥५॥ संवत अठारा मांहे गुणपचासे रे, शुदि सप्तमी वेसाप बुध उलासे रे। करीय प्रतिष्ठा सार सुभ मोरतो रे, नयर प्रतापगढ मांहे आनंद वरती रे॥६॥ सिवनो तीर्थ सुठांम दीपेसरजी रे, पासे प्रभु परमेस संषेसरजी रे। न. न. २.
२.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
१
શ્રી જૈન સત્ય પ્રકાશ वावी, सरोवर, थान, वाडी सोहे रे, तिहां प्रासाद उत्तंग जन-मन मोहे रे ॥ ७ ॥ वाडीलीया रघुनाथ माणकचंदथी रे, थयो जिनधर्म · उछाह संघ सानिधथी रे। हमीरविजय गुरु-राय उत्तम शिष्ये रे, पदमावती धरणेंद्र फल्या परत्यष्य रे ॥ ८ ॥
(४) संषेसर स्तवन
श्रीमोहनकृत संषेश्वर जिन-राया, हो मन भाया, संघ समस्तने, सुण स्वामी अरदास । सुणीय, सुण मन जांणी, हो मत काढो, काना मागले, मुज दीज्यो विसवास ॥ सं० ॥ १ ॥ कासी देश वाणारसी, हो बहु सरसी, नगरी राजनी, जनम्या जिहां जीन-राय । अश्वसेन कुलनंदा, हो आनंदा, वामा मातजी, सर्प-लंछण जस पाय ॥ सं० ॥ २॥ संघ सइ उमाही, हो उछाही, आवे राजने, चरण लगाडी भाल। पास जीनंदने सेवे, हो अतिप्रेमे, रोगादिक समे, होवे मंगल-माल ॥ सं० ॥ ३ ॥ मात पिता अरु भ्राता, हो नही त्राता, सगपण कारमो, नही कोई सुष-दातार । मोहनी कर्मने भोगे, हो संयोगे, ए संसारमा, मिलियो शुं किरतार सं० ॥ ४ ॥ . मूरष नर प्रतिबोधी, हो चित सोधी, आणे मारगे, एहवो ताहरो धर्म । वाणी अमृत समाणी, हो गुण-षाणो, श्रवणे जे सुणे, न रहे तेहने मर्म ॥ सं० ॥ ५ ॥ हवे प्रभु सरणो लीधो, हो सहु सीधो, कारज मांहरो,
गुरु उत्तम सुपसाय । ४, मेना. न. २, पत्र न. २.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંઇક શંખેશ્વર સાહિત્ય घणु स्युं कहुं कर जोडो, हो मद छोडी, स्वामी सांभलो, कहे मोहन चित लाय ॥ सं० ॥ ६ ॥
(५) संखेसर स्वामी स्तवन
श्रीजिनसुखसूरिकृत अधिक उलास, हो प्रणमौ पास जिणेसर, श्रीसंखेसर सामि । इण संसार, हो आरै पंचम सुरतर, कामित पूरै काम ॥ अ० ॥१॥ जग सहु आवै, हो भावै मिलि मिलि जातरा, गावै प्रभु गुण गान । बहु धन परचे, हो अरचे, सवै सुगति सुं, परचै मुगति प्रधान ॥ अ० ॥ २ ॥ आज इण वेला, हो महिमा अतिघणो, दूर हरै दुख दंद। सुख सहु आपै, हो थापै आणंद इण भवे, परभव परमानंद ॥ अ० ॥ ३ ॥ मन मैं ऊमाहो, हो हुतौ दिवस घणा तणौ, जाई कीजइ जात । तेह जुहार्यो, हो वायौँ भमवौ भव भवै, ग्यांन गिण्यौ ए गात ॥ १० ॥ ४ ॥ होयडौ हरण्यौ, हो परण्यौ समकित सुध सही, नयन थया नेहाल । जिगमुखमाइ, हो भावै पूरइ भेटीयो. पातक परहो षाल ॥ अ० ॥ ५ ॥
(६) संषेसर साहिब स्तवन
श्रीजिनसुखसरिकृत श्रीसंखेसर साहिब पास, मोसुं महिर करीजै ॥ ध्यान तुम्हारौ नित्त धरीजै, दूजो चित्त न दीजै ॥
सुनिजर एहवी कीजै, सांमी, जिम भक्जलधि तरीजै ॥श्रो०॥ ५. प्रत न. ५१७७, ५ न. ९७. (सलियानी xalka नयी.) 1.अपना नं. ५, पत्र न.८.
-
-
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
७८ ]
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
अधिकौ कहिजै तुं उपगारी, पिण अम्हनैं मूंको वीसारी, सेवा करतां ने सुष आपै, स्वारथ विण जे दीजै सहुनै, थिर चित ताहरी भगति न थायै, पिण परतीत अछे ए प्रभुजी, अरज करी छै परतिष एहवी सहकारिज मैं करिज्यो सांनिधि
थे छो म्हांरा ठाकुरजी, महिर करो म्हां ऊपरं जी, सुणो, साहिबीया, हो राज, सुणो, साहिबीया, हो राज, जोयांरि जिणसुं बनीजी, आंखि न जोडि उंरस्युंजी, कोरां चंदो रूचिंजी, स्युं थे म्हांनें बाल्हा हाजी, रागी म्हें छां, राउलाजी, दिल भेली म्हांसुं मिलोजी, दरसण थोरो देषतांजी, कोडि फली मन कामनांजी,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सोभा सहु मैं सारी । तौ सी महिर तुम्हारी ॥ श्री० ॥ २ ॥ ते कीधा नो कीधो ।
दान ति कोहि ज दीधौ ॥ श्री० ॥ ३ ॥ आलस अधिकौ अंगे ।
सुष थास्यै तुझ संगै ॥ श्री० ॥ ४ ॥ जिनसुखसूरि जगी । विधि विधि विसवा वीसे ॥ श्री० ॥ ५ ॥ (७) शंषेसर पास स्तवन ७
श्रीउदयरत्नकृत
( " वाडी मांहे वड घणा पेंपल गुहीर गंभीर ", ए देशी )
[ वर्ष ११
म्हें चाकर, महाराज । कांई अरज करां छां आज ॥ कांई अजब बनि, थां स्युं आस की । कांई नवल बण्यो, था सुं नेह जी ॥ १ ॥ तीयांरे दिल तेह ।
For Private And Personal Use Only
ज्युं न गमि जवासांने मेह ॥ सु० ॥ २ ॥ चकवि चाहे दीह |
कांई, लाल, लोपां नही लीह || सु० ॥ ३ ॥ दासांरा छ दास
कांई प्रभु थें, शंषेसर पास ॥ सु० ॥ ४ ॥ उदयरतन कहें आज ।
सषर पायो सा सुष साज ॥ सु० ॥ ५ ॥ (८) श्रीशंखेश्वर पार्श्वनाथ प्रबंध
ઉપર્યુક્ત સાત ભાષાકવિતાએથી અતિરિક્ત એક આઠમી ભાષાકવિતા વિદ્યમાન છે. આ ક્રુવિતા શ્રી ભાનુમેરુશિષ્ય શ્રી નયસુંદર દ્વારા ૧૩૨ પદ્મોમાં સ.. ૧૬૫૬ માં રચાએલ ગુજરાતી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રાધ છે. આ પ્રબંધ સ્વતંત્ર રૂપમાં પ્રશ્નાશિત કરવાનું કામ ચાલુ હાવાથી આની અદ્ધિ વધુ વિગત આપવાની જરૂરત જણાતી નથી.
७. अत नं. ६६३०, पत्र नं. १ ( सहियानी अशस्ति नथी. )
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩] કંઈક શંખેશ્વર સાહિત્ય
[ ૭૯ (९) श्रीशद्वेश्वरपाचप्रभुस्तोत्र એવી જ રીતે શ્રી નવિમલવિરચિત શ્રી શંખેશ્વર પ્રસ્તુત્ર નામનું ર૧ પોનું સંસ્કૃત કાવ્ય અહિઆ નામ માત્રથી સૂચિત કરવામાં આવે છે. આશા છે કે આ કવિતા પણ બીજી વસ્તુઓ સાથે જલદી બહાર પડશે.
આ ઉપર્યુલિખિત બધી કવિતાઓ એવી છે કે જેઓને વિષય શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ જ છે. તે અતિરિક્ત કંઈક ગ્રંમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના પ્રસંગોપાત ઉલ્લેખે માત્ર મળી આવે છે જેમ કે:
(१०) आगमनी अष्टप्रकारी पूजा
श्रीवीरविजयजीकृत
श्रीसंषेश्वर पासजी, साहिब सुगुण गरिदु । शुमगुरु चरण पसायथी श्रुत निधि निजरे दीठ ॥ १ ॥ (११) तपागच्छ गुरुपरंपरा पट्टावली स्वाध्याय श्रीधनविजयजी उपाध्यायशिष्य श्रीरामविजयजीकृत ( શ્રીવિઝવ-વિચાર–
ર૦૧૦
સાદ્રિ : श्रीसंषेसर-पुर धरा-भामिनी तिलक समानो रे। प्रणमी पास जिणेसरु दिन दिन वधतइं वांनो रे ॥ १ ॥
(१२) श्री वरकाण पार्श्व जिन स्तवन श्रीहर्षरुचिशिष्य श्रीलब्धिरुचि'२ कृत
आदि: श्री शंखेसर पास प्रभावक प्रणमि परमानंद ।
वसुधा वरदायक वरकाणो थुणस्यु धरीअ आनंद ॥ १॥ ૮. પ્રત નં. ૫૧૮૨ (સં. ૧૮૮૯માં રાજાપુરમાં શ્રી નેમવિમલ દ્વારા લખાએલ; ૭ પત્રો), ગુજરાતી.
હ. પ્રત નં. પર૦૩ (લહિયાની પ્રશસ્તિ નથી, ૧ પત્ર; ૧૯ પો), ગુજરાતી.
૧૦. શ્રી વિજયપ્રભસૂરિ સં. ૧૭૦૮ માં આચાર્ય. થયા. એમના અને શ્રી રામવિજયજીના સંબંધમાં જુઓ મે. દ. દેસાઈ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહા, પેરા
અને ૭૯
૧. પ્રત નં. ૫૨૭૫ (“મણિ પમાવિજય” દ્વારા લખાએલ, ૧૫ ૫, ૨૫ ૫), ગુજરાતી.
૧૨. આ કવિ સંબંધી જુઓ મો. દ. દેશાઈ, જૈન ગુર્જર કવિઓ, બીજો ભાગ. પિરા ૧૫૦. પ્રસ્તુત કૃતિ અપ્રસિદ્ધ લાગે છે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
(१३)बार व्रत पूजा श्रीवीरविजयजीकृत (सं. १८८७)
दुहा
सुषकर संषेसरु प्रभु प्रणमी शुमगुरु पाय । सासन मायक गाईशुं शुद्ध मन जिन-राय ॥ १ ॥ (१४) त्रिणसि पांसठि पास जिन नाममाला'४ श्रीविमलहर्षशिष्य श्रीप्रेमविजयजीकृत (सं. १६५५)
- आदि श्री सरसति, मुश मति आपी पूरी आस, नाम ग्रहण करेस्यु त्रिणिसि पासठि पास । संप्रेसर, संतु, सीधुभो, चंद्रषेण राय, सविनो, सुषदायक, सामलो प्रणमुं पाय ॥ १ ॥ (१५) श्रीतीर्थमाला-चत्यवन्दन५
आदि श्रीशत्रुक्षयरैवतादिशिखरे द्वीपे भृगोः पत्तने, . सिंहद्वीपधनेरमङ्गलपुरे चाजाहरे श्रीपुरे । कोडीनाहडमन्तदाहडपुरे श्रीमण्डपे चार्बुदे,
जीरापल्लिफलर्द्धिपारकनगे शैरंसिशङ्केश्वरे ॥१॥ આશા છે કે “શ્રી ખેખર મહાતીર્થ”ની બીજી આવૃત્તિ બહુ જલદી બહાર પડશે અને તેના પરિશિષ્ટમાં ઉપર્યુક્ત સાહિત્યને પણ સ્થાન મળશે. યદ્યપિ આ સાહિત્ય વધારે પ્રાન નથી તથાપિ તે અહિં પ્રકાશમાં લાવવામાં આવેલ છે તે પૂર્ણતાની દ્રષ્ટિએ અસ્થાને નહીં ગણાશે એવો મને વિશ્વાસ છે.
-- ETA, सानप भी, वि. स. २००२.
--
13. प्रत न. १५८३ (हियानी प्रशस्ति नथा; १२ पत्री), Jodidi.
१४. प्रतन.34 (सलियानी प्रशस्ति नया; , पत्र; ३२ पा), शुशती. કવિ સંબંધી જુઓ જેન ગુર્જર કવિઓ, બીજો ભાગ, પૃ. ૭.
1. प्रलनं. ८५५ (स. १८८० मा "शमीनगरे" समापत्र न.15 ५ भो), संत. भाति पy असियान छे.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલિંગનું શ્રી શત્રુંજયાવતાર તીર્થ
લેખક–પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રીસિદ્ધિમુનિજી ભગવાન મહાવીર સ્વામીના કેવલીજીવન પૂર્વે કયારેક વિદેહનાર ચેટક મહારાજને દૌહિત્ર અને અંગદેશનાં દધિવાહન-પદ્માવતીને પુત્ર કરકડ કઈ પ્રારબ્ધના સંજોગોમાં ઇકલિંગના રાજસિંહાસને આવ્યો હતો, અને તે પાછળથી પોતાના પિતા દધિવાહનના અંગદેશનો પણ માલીક બન્યા હતા. તે કાલાંતરે વૃદ્ધ વૃષભને દુઃસ્થિતિમાં જોતાં વૈરાગ્ય પામી–પ્રત્યેકબુદ્ધ બન–રાજ્યને છેડી દઈ ત્યાગીનું જીવન જીવવા ચાલી નીકળ્યા હતા.
એકલિંગમાં જનાર વૈદિક, કોઈ અનોખી સંરકૃતિના સમાગમના કારણે, ફરી સંસ્કારને યોગ્ય બને છે–એવી એક ઉક્તિ છે. આ અનોખી સંસ્કૃતિ અનાર્યની નહિ, પણ કલિંગની સાથે અંગ બંગ મગધાદિને ત્યાં ઉલ્લેખ થયેલો હોવાથી આર્યની, અને તે ખાસ કરીને જૈનની જ હવાને નિશ્ચય છે. વૈદિકોએ જેને સંસ્કૃતિથી બચવા ખાતર આમ કર્યું છે.
૧. ચાલુ સંપ્રદાય પ્રમાણે ભગવાન મહાવીરનો કેવલીકાલ ઈ. સ. પૂર્વે ૫૨૭ થી ૫૫૭ સુધી છે; પણ હિમવંત થેરાવલી (ગુ. ભા.) પ્રમાણે ઈ. સ. પૂર્વે ૪૬૭ થી ૪૯૭ સુધી ગણાયો છે. હિમવંત શૂરાવલી મહાવીરનિર્વાણ અને વિક્રમસંવતની વચ્ચે જેન કાલગણના પ્રમાણે ૪૭૦ વર્ષનું અંતર ન માનતાં ૪૧૦ વર્ષનું અંતર માને છે. હિમવંત થેરાવલીને આ સંપ્રદાય ઐતિહાસિક દૃષ્ટિએ બહુ જ મહત્ત્વને જણાય છે અને તે ખાસ વિચારણીય લાગે છે.
૨. બીહારમાં ગંગા નદીની ઉત્તરમાં આવેલા તિરડૂત વગેરેને ભાગ તે વિદે. તેની રાજધાની વૈશાલી હતી. વિસ્તૃત ગણરાજયને નેતા ચેટક મહારાજા ત્યાં રાજ્ય કરતો હતો અને તે મહાપરાક્રમી તથા ઘણુ રાજ સાથે સંબંધ ધરાવનાર અને શ્રી પાર્શ્વનાથના શાસનને પરમ ઉપાસક હતો.
૩. બીહારની પૂર્વમાં આવેલો પ્રદેશ તે કલિંગ. એની રાજધાનીનું નગર, ભાગલપુરથી પશ્ચિમમાં ચાર પાંચ મૈલ પર આવેલું ચંપાપુરી નામનું હતું.
૪. સમયના પરિવર્તનની સાથે વખતોવખત કલિંગની સરહદ ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમમાં પલટાતી રહી છે. પણ ઈ. સ. પૂર્વે ૭૩ર વર્ષ પહેલાં શ્રી પાર્શ્વનાથના સમયમાં કલિંગની સરહદ ઓરિસ્સાના દક્ષિણના મોટા ભાગને સમાવી ગોદાવરી નદીના ઉત્તર કિનારા સુધી લંબાયેલી હતી. એ વખતે એની રાજધાની કાંચનપુર હતું. કરકંકુના સમયમાં આ કાંચનપુર કનકપુર નામે ઓળખાતું હતું, કે જે હાલના કટક જિલ્લામાં જ્યાં ભુવનેશ્વરી આવેલું છે ત્યાં વિસ્તરેલું હતું. ખારવેલના રાજ્યકાળમાં હિંદના અગ્નિખૂણામાં બંગાળાના ઉપસાગરની પશ્ચિમે આવેલો મહાનદી અને ગોદાવરી વચ્ચેનો પ્રદેશ અધ્યકલિંગ, મહાનદીથી ઉત્તરમાં વૈતરણ નદી સુધીને પ્રદેશ ઉત્તરકસિંગ (ઉલ) અને ગોદાવરીથી દક્ષિણનો કેટલોક પ્રદેશ દક્ષિણલિંગ તરીકે ઓળખાતા હેઈ, વિકલિંગ શબ્દ વ્યવહારમાં આવ્યો હોવાને સંભવ છે.
५. अंगबंगकलिङ्गेषु, सौराष्ट्रमगधेषु च ।
तीर्थयात्रां विना गत्वा, पुनः संस्कारमर्हति ॥
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન સત્ય પ્રકાશ
[ અંક ૧૧ આવા આવા છૂટાછવાયા કેટલાક ઉલ્લેખે સિવાય કલિંગમાંની પ્રાચીન સર્વવ્યાપી જૈન સંસ્કૃતિ વિષે, હું ન ભૂલતે હૈઉં તે, સામાન્ય જૈન જનતાને અને જેનેરેને આજે ઘણું જ ઓછું જ્ઞાન છે. કેમ કે એ જ્ઞાન મેળવવાનાં સાધન ઘણું જ ઓછાં જાહેરમાં આવ્યાં છે. કલિંગની પ્રાચીન જૈન સંસ્કૃતિના જ્ઞાન વિષે જે આવી જ દશા છે, તે પછી કલિંગમાંના શત્રુ જયાવતાર તીર્થ વિષે પૂરતી માહિતી આપણને આજે ન મળે એ સ્વાભાવિક છે.
પાછલા કેટલાક સૈકાઓ સુધી અંધારામાં રહેલે કલિંગમાંને ભિખુરાય ઉર્ફે ખારવેલસિરિને હાલની હાથીગુફામાંનો શિલાલેખ બહુ બહુ પ્રયત્નથી ઉકેલવા માંડતાંય તૂટેલો, ગળી ગયેલો અને ઘસાયેલો આદિ અનેક દોષોને લઈ હજુસુધી સંદિગ્ધ રીતે જ ઉકેલાયો છે. જ્યારે કલિંગના રાજત્વને અને જૈનત્વને લગતી કેટલીક હકીકતોને જાહેર કરતે હિમવંત થેરાવલી નામક ઐતિહાસિક ગ્રંથ એક જૈન પંડિતના, અક્ષરશઃ કદાચ ન હોય એવી ભ્રાન્તિને ઉત્પન્ન કરતા, ગુજરાતી ભાષાંતરરૂપે આપણી સમક્ષ થોડાંક વર્ષોથી આવી પડે છે. જેના પરથી એ ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે તે હિમવંત શૂરાવલી, “શ્રીકંદિલાચાર્યજીના શિષ્ય શ્રી હિમવંત આચાર્યજીએ રચેલી' અને ગદ્યપદ્ય રૂપે અર્ધમાગધી નામની પ્રાચીન અપભ્રંશ હેવાની' વાત, અંચળગચ્છીયા
૬. હાથીગુફાના શિલાલેખમાં ભિખુરાયે પિતાની ઓળખ આપતાં ઉલ્લેખ કર્યો છે કે, તે પિતે રાજર્ષિવંશમાંથી નીકળેલો, ચેતિવંશને વધારનાર અને ક્ષેમરાજ તથા વૃદ્ધરાજ પછી કલિંગની ગાદીએ આવનાર ચક્રવર્તી રાજા હતા; પણ હિમવંત થેરાવલી આપણને જણાવે છે કે, એ કરકંડુ રાજર્ષિને મામો અને કલિંગના રાજા સુલોચનને જમાઈ ચેટકપુત્ર શોભનરાય, જે પિતાના અપુત્રીયા સસરાની ગાદી પર આવ્યો હતો, તેને વંશજ હતો. થેરાવલી કહે છે કે, શોભનારાયતી પાંચમી પેઢીએ ચંડરાય, આઠમી પેઢીએ ક્ષેમરાજ અને દશમી પેઢી બે મહામેઘવાહન ભિખુરાય ખારવેલ હતો. ( ચેટક કે ચેતયના બદલે “ચેતિ' લખાયું વંચાયું છે શું? રાજર્ષિ શબ્દથી કરકંડુ જ લેવો કે કેમ? જેનસાહિત્યમાં જ્યાં ત્યાં અપુત્રીય લખાતા ચેટક રાજાને શોભના નામનો પુત્ર હતો કે શું ? કરકંડ પછી કઈ ચેદીવંશનો સુલોચન આવ્યો હતો કે? શ્રી પાર્શ્વનાથના સસરા કુશસ્થળના રાજા પ્રસેનજિત્ રાજર્ષિ હતા તેઓ ચેદિવંશના હેઈ તેનો વંશજ શોભનરાય કરકંડુ પછી કરિની ગાદી પર આવેલા સુચનને જમાઈ હોય તો એ “ચેતિ' અને રાજર્ષિ' એ શિલાલેખના બે શબ્દ વધારે ઘટી શકે કે કેમ?—ઉપરક્ત બન્ને સ્થળના ઉલેખોમાં આવા આવા પ્રકારના પ્રશ્નો જરૂર નિરાકરણ માગી રહ્યા છે.)
૭. આ થેરાવલીમાં હિમવંતના ગુરુ આર્ય સ્કંદિલ સુધી જ પટ્ટાવલી ક્રમ આપે છે, પણ આર્ય હિમવત વિષે કાંઈ ઉલ્લેખ કરાયો નથી. જે હિમવંત પછીના સ્થવિરે આ થેરાવલી લખી હેત તે તેમના વિષે પણ ઉલ્લેખ થાત. આથી નક્કી થાય છે કે થેરાવલીના કર્તા હિમત સ્થવિર જ છે. આય કંદિલ અને આર્ય હિમવંતને યુગપ્રધાન તરીકેનો કાળ મહાવીરનિર્વાણુથી નવમી સદીના પૂર્વાર્ધને ગણાયો છે. એટલે આ વિરાવલી પણ એ સમયમાં જ કયારેક રચવામાં આવી હોય એમ સંભવે છે.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩ ]
કલિંગનું શ્રી શત્રુંજયાવતાર તીર્થ સ્વર્ગસ્થ મુનિરાજ શ્રી ધર્મ સાગર એ મુદ્રિત પુસ્તકની પ્રસ્તાવનામાં કરેલી છે; પણ તે પ્રાકૃત પ્રતિ મેળવવાનું કાર્ય મારા માટે મુશ્કેલ બન્યું છે. આ પ્રતિ મેળવવાનું સૌભાગ્ય માનનારા અને તેને મહત્ત્વને એક સાંપ્રદાયિક ઇતિહાસગ્રંથ કહેનારા એક જૈન ઈતિહાસ વિદ મુનિવર્યના મુખથી મેં બેએક વર્ષ પર સાંભળ્યું હતું કે, એ ગુજરાતી ભાષાતર કદાચ વહીવંચા મહાત્મા મોના લેખોનો અનુવાદ પણ હોય. સંભવ છે કે, વિશેષ અવલકનને પરિણામે તેઓ આવા અભિપ્રાય પર આવ્યા હેય. પણ એ અભિપ્રાયનાં સવ સાધને તપાસ્યા સિવાય તેની વાસ્તવિકતા વિષે કાંઈ પણ કહેવું એ નકામું છે.
ગમે તે હે; અર્ધી તે આપણે “શત્રુ જ્યાવતાર' તીર્થ વિષે જ ગવેષણ કરવાની છે. ઉપરોક્ત ખારવેલના શિલાલેખમાં કુમારીગિરિનું વાચન કરાયું છે અને હિમવંત થેરાવલીના ગુજરાતી ભાષાંતરમાં કુમારગિરિ તથા કુમરગિરિનો ઉલ્લેખ કરાયો છે. પણ તે બન્નેમાંથી એકેય સ્થળે “શ્રીશવું જ્યાવતાર'ના અક્ષરે આપણને ઉકેલાયા કે ઉલ્લેખેલા મળતા નથી. ફક્ત આચાર્ય શ્રીમેરતુંગસૂરિજી જ અંચલગચ્છીય નૃત્પાવલીમાં ઉલ્લેખ કરે છે કે, કલિંગનું કમરગિરિ તીર્થ, એનું બીજું નામ “શત્રુ યાવતાર' છે.
કુમારીગિરિ અને કુમારગિરિ એ બને પર્વતોમાં જૈન મહારાજઓએ બંધાવેલા જૈન પ્રાસાદ, કેનરાલી અનેક ગુફાઓ, તે ગુફાઓમાં જેન શ્રમણનો વર્ષીકાલે સ્થિરવાસ અને અનેક યુગપ્રધાનાચાર્યોનાં કુમરગિરિ પર અનશન વગેરે વગેરેથી આ બન્ને પર્વત ઘણું જૂના કાળથી શ્રી શત્રુંજયની સ્થાપના તરીકે “શત્રુ જયાવતાર' નામથી સ્થાપિત થયા હોય તો તે બનવાજોગ છે; તે માં અસંગત કે શાસ્ત્રથી અસમ્મત જેવું કાંઈ પણ નથી.
જેના દર્શન, સ્પર્શન, પૂજનથી પાપોનો નાશ થાય, પુણ્યની વૃદ્ધિ થાય ને કર્મક્ષય થવાથી મુક્તિ મળે એવા મહામહિમાવંતા, સૌરાષ્ટ્રમાં આવેલા, શાશ્વતા શ્રી શત્રુંજયગિરિના અતિદૂરપણને લઈ, તેનાં દર્શનાદિ ન કરી શકતી, અથવા ભાગ્યે જ દર્શનાદિ કરી શકતી ભાવુક જેન જનતા પિતાને ભાવાદિની વૃદ્ધિના માટે પ્રાચીન સમયમાં અને આજે પણ શ્રી શત્રુંજયની તથા અન્ય તીર્થોની વિધવિધ રીતે સ્થાપના કરતી દેખાય છે. આ જ ન્યાયે તે જૂના કાળમાં પણ કલિંગની જૈન જનતાએ
૮. આનું નામ હાલમાં ખંડમરિ છે. આસિયા પર્વતમાળાના ફાંટા તરીકે, ઉદય ગિરિની પાસે વચમાં આવેલી ખીણથી તેનાથી અલગ પડતો એક પર્વત છે. કટક જિલ્લામાં ભુવનેશ્વરીથી પાંચ માઈલ પર આ ખંડગિરિ ને ઉદયગિરિ આવેલા છે. આ બે પર્વતે અનુક્રમે કલિંગના કુમારીગિરિ ને કુમારગિરિ છે.
૯, મારવાડમાં આવેલા ગોલવાડની મોટી પંચતીર્થી માં નાડલાઈ ગામે શ્રી શત્રુંજય અને ગિરનારની સ્થાપના કરવામાં આવેલી સુપ્રસિદ્ધ છે. શ્રી પેથડશાહે મંડપદુર્ગમાં શત્રુંજયાવતાર ચૈત્યની સ્થાપના કરી હતી, એમ શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાયની રચેલી પદાવલીમાં કહ્યું છે. શત્રુંજયની નજીકમાં અંકેવાલીયા ગામે મંત્રીશ્વર વસ્તુપાલે ભરૂચના અશ્વાવબેધ તીર્થની સ્થાપના કરી હતી એમ શ્રી ઉદયપ્રભસૂરિ સુકૃતકોકિલ્લોલિની નામના કાવ્યમાં લખે છે. કહે છે કે, મેવાડના દેવકુલપટ્ટણમાં (દેલવાડામાં) પણ સ્થાપના રૂપ શત્રુ જયાવતાર તીર્થ હતું. અશ્વાવબોધ તીર્થની સ્થાપનાનાં લઘુ રૂપે આજે પણ આબુનાં મંદિરમાં આપણને જોવા મળે છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ કુમારીગિર ને કુમરશિરમાં શ્રીશત્રુંજયની સ્થાપના કરી હેાય અને તેને ‘શત્રુંજયાવતાર’ના યથા નામથી ઓળખાવી હોય તથા તેના દર્શનાદિથી આત્માની સાધના કરી હેાય તે તેમાં કાંઇ આશ્ચય જેવું નથી. કુમરગિરિમાં શત્રુંજયતી સ્થાપના આચાય શ્રી મેરુત્તુંગસૂરિજીના કથન પ્રમાણે નિશ્ચિત છે. સંભવ છે કે કુમારીગિરિમાં ગિરનારની સ્થાપના હાય, પણ એ વિષે સાધનના અભાવે નિશ્ચયાત્મય કાંઈ પણ કહી શકાય તેમ નથી.
• હિમવંત થેરાવલી ’ના ઉલ્લેખાનુસારે નીચે અપાતા લિંગના કુમારીરિ અને કુમરિગિરના ઇતિહાસ વાચાને ખાત્રી આપÀ કે ખડગર તે ઉગિરના નામે હાલ ઓળખાતા એ બન્ને પતા શ્રીશત્રુંજયગિરિની સ્થાપના તરીકે કેવા ને કેટલા પવિત્ર છે, તથા તે બન્ને અથવા તેમાંથી એક શ્રી શત્રુંજયાવતાર' તીના નામને કેટલા લાયક છે.
શ્રી મહાવીરનિર્વાણુથી પૂર્વે ૩૨૨ મા વર્ષે જેમનું નિર્વાણુ થયું હતું તે શ્રીપાર્શ્વનાથ ભગવાને કલિંગના કુમારીગર અને ક્રમગિરિના આ શત્રુંજયાવતાર તીને પાતાના પાદપદ્મથી વિશેષ પુનીત કર્યું હતું. ૧૦
ભગવાન મહાવીરના પરમભક્ત મગધના શ્રેણિક મહારાજાએ આ તીથ માં મરિગિર પર એક અતીવ મનેાહર જિનપ્રાસાદ બંધાવ્યા હતા અને તેમાં શ્રીઋષભદેવની સ્વણુ - પ્રતિમા શ્રીસુધર્માંસ્વામીના હસ્તે પ્રતિષ્ઠિત કરાવી હતી. આ પ્રાસાદનું નામ શું આપવામાં આવ્યું હતું તેને થેરાવલીમાં ઉલ્લેખ નથી. આ જિનપ્રાસાદ ઉપરાંત શ્રેણિકે કુમારીગિરિ ને કુમરિગિરમાં અનેક ગુફાઓ પશુ કાતરાવી હતી, જેમાં જેતશ્રમણેા ચાતુર્માંસ ગાળવા માટી સંખ્યામાં રહેતા હતા.
મહારાજા શ્રેણિકની જેમ તેના પુત્ર ક્રાણુકે-અજાતશત્રુએ પણ કુમારીગિરિ અને કુમરિગિરમાં પાંચ ગુફા કાતરાવી હતી.
શ્રેણિક અને કાણિકે કલિંગમાં ઉપરોક્ત કાર્યો કર્યાં, ત્યારે કરક ુના અંગદેશ
૧૦. પંડિત ગંગાધર સામત શર્માં “ પ્રાચીન કલિંગ ”માં લખે છે કે-પાર્શ્વનાથે કલિંગમાં ધર્માંચક્ર પ્રવર્તાવ્યું હતું. કલિંગમાં તેમનેા ખૂબ પ્રભાવ પડયો હતા. ઉદયિગિરમાં રાણી હંસપુર ગુફામાં પાર્શ્વનાથના જીવનચિરત્રની સંપૂણું ઘટનાઓનું આલેખન છે તેમ ગણેશયુફામાં પશુ છૂટક છૂટક જીવનધટનાએ 'કાઈ છે તે ઉપરથી ભગવાન પાર્શ્વનાથના શાસનના મુનિઓએ કલિંગમાં જૈનધમ પ્રચારનું પુષ્કળ કાર્ય કરેલું હેવું જોઈએ. એ મુનિએએ રાજધાની પાસે ખંડિગિરમાં એક પીઠ (?) સ્થાપી હતી. આજે પણુ એ પીઠ હયાત છે. ખ`ગિરિમાં પાર્શ્વનાથની પ્રતિમા આજે પણ પૂજાય દર વર્ષે માત્ર મહિનાની સાતમે ડિગિરમાં એક મેાટા મેળા ભરાય છે. ઘણા માસા એમાં ભાગ લે છે. ' ( સુશીલકૃત ‘ કલિંગના યુદ્ધ ' પરથી. ) આમાં પડિત શર્માએ ‘પી’ લખી છે, પણ તે શ્રીપા નાથના અવશેષાના રતુભ હેાવા સંભવ છે. મે આ ખ'ડગિરિમાં ગિરનારની સ્થાપના હૈાવાની સંભાવના કરી છે, પણ વધારે સંભવ શ્રો સમ્મેતશિખરની પાર્શ્વનાથની ટુંકના પણ હાઈ શકે. ‘ પ્રાચીન ભારતવર્ષ’ના લેખક ડૉ. શાહ તા સમ્મેતશિખરની તળાટી પણ અહીં સુધી લંબાવે છે, પણ આ સર્વ અનિશ્ચયાત્મક ને કાલ્પનિક હાવાથી પ્રમાણુભૂત તેા ન જ કહી શકાય.
'
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલિંગનું શ્રી શત્રુંજયાવતાર તીર્થ
[ ૮૫ . મગધના રાજયમાં જોડાઈ ગયો હતો એ વાત, શ્રેણિકના મૃત્યુ બાદ કેણિકે અંગદેશમાં ચંપાનગરી વસાવી અને ત્યાં રાજ્ય કરવા માંડયું એ પરથી સાબીત થાય છે. પણ કલિંગ મગધમાં જોડાયે લાગતું નથી. કેમકે હિમવંત ઘેરાવલી કણિકના રાજ્યકાલમાં સુલોચન અને શોભનરાય નામના રાજાઓને કલિંગમાં રાજ્ય કરતા વર્ણવે છે. એ રાજાઓ સ્વતંત્ર હાય કે મગધના માંડલિક હય, ગમે તે સ્થિતિમાં શ્રેણિક અને કેણિકને પોતાના ધર્મતીર્થ તરીકે ધાર્મિક કાર્યો કરવામાં બાધ ન આવે, એટલું જ નહિ, પરંતુ વિશેષ અનુકૂલતા જ હોય. કેમકે તે રાજાઓ કરકંડુના વારસ હોઈ જેનધર્મના અનુરાગી જ હતા.
આ પછી કાલાંતરે, એટલે કે મહાવીરનિર્વાણથી ૧૪૯ વર્ષ પછી પાટલીપુત્રના અતિલોભી નન્દરાજાએ કલિંગ પર ચઢાઈ કરી અને દેશને પાયમાલ કર્યો તથા શ્રેણિકે પ્રતિષ્ઠિત કરાવેલી શ્રી ઋષભદેવની સ્વર્ણ પ્રતિમાને તે પિતાની સાથે પાટલીપુત્ર લઈ ગયો. ચેટકરાજાના પુત્ર શોભનરાયને વંશજ અને ખારવેલનો પૂર્વજ ચંડરાય આ સમયે તાજે જ કલિંગની ગાદીએ આવેલ હઈ તેને આવી રાજકીય અને ધાર્મિક દૃષ્ટિએ અતિ અપમાનભરી હાર ખમવી પડી હતી. જો કે આ પછી પણ શત્રુ જયાવતાર તીર્થને મહિમા તો તે ને તેવો જ જીવતો રહ્યો હતો, પણ એ ઋષભદેવની પ્રતિમાના અભાવથી જાગેલી ગ્લાનિ ઠેઠ ખોરવેલ સુધી એકસરખી જ ખૂંચતી રહી હતી.
મહાવીરનિર્વાણુથી ૧૭૦ વર્ષે ચૌદપૂર્વધર આર્ય શ્રીભદ્રબાહુ સ્વામી પિતાના અંત સમયે કલિંગમાં વિચર્યા હતા અને તેઓ કુમરગિરિ પર એક પખવાડિયાના તપ પૂર્વક પ્રતિમા ધારણ કરી રહ્યા હતા અને ત્યાં કાળ કરી સ્વર્ગે ગયા હતા.
જિનકલ્પની તુલના કરતા શ્રી આર્યમહાગિરિજી પણ આ જ કુમરગિરિ પર અનશન કરી સંલેખના પૂર્વક સ્વર્ગે સીધાવ્યા હતા, કે જ્યારે શ્રી આર્ય સુહસ્તિએ તે મહાસ્થવિરની અહીં સ્તવના કરી હતી.
ક્ષેમરાજને પુત્ર અને ખારવેલને પિતા વૃદ્ધરાજ, જે મહાવીરનિર્વાણુથી ૨૫ વર્ષ પછી કલિંગની ગાદી પર આવ્યો હતો, તેણે કુમરગિરિ પર જેન શ્રમણને ચતુમસ ગાળવામાં
૧૧. શ્રી હેમચંદ્રસૂરિ આ નન્દને નવમા નંદ તરીકે ઓળખાવે છે, પણ હિમવંત થેરાવલી તેને આઠમો નન્દ લખે છે. આર્ય યશોભદ્રસૂરિના સમય (મ.નિ. સં. ૯૮ થી ૧૪૮) માં તેનું રાજ્ય હેવાને ત્યાં “નવમો મુળgar . તપાવોહં ગાઓ અમારો પાક ઘઉં તથા અઢોહી દ્દા આ ગાથાદ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ રાજ મિશ્ચાદષ્ટિ થઈ ગયો હતો અને તેના વિરેચન (વરરુચિ હેવા સંભવ છે) મન્ત્રીની પ્રેરણાથી તે કલિંગ પર ચઢાઈ લઈ ગયો હતો, એમ થેરાવવીકાર
૧૨. આર્ય મહાગિરિજીએ વિદિશામાં જીવિતસ્વામીનાં દર્શન કરી ત્યાં આવેલા ગજાગ્રપદ અથવા ગજેન્દ્રપદ તીર્થમાં અનશન કર્યું ને સ્વર્ગે ગયા એમ પણ સંપ્રદાય જોવામાં આવે છે તેની સાથે કુમારગિરિ પર અનશન કરી સ્વર્ગે ગયાને હિમવંત થેરાવલીનો ઉલ્લેખ વિરોધ ધરાવે છે. પરંતુ થેરવલીનો ઉલ્લેખ વધારે ચોકસાઈ ભર્યો હોય એમ લાગે છે, આર્ય સુહસ્તિએ કુમગિરિ પર આર્યામહાગિરિની સ્તવના કરી હતી તેને જણાવતી હિમવંત થેરાવલીની ગાથા આ પ્રમાણે છે –fકાળવદિgવાના जो कासि जस्स संथवमकाली ॥ कुमरगिरिस्मि सुहत्थि । तं अज्जमहागिरिं वंदे ॥
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ ઉપયોગી થઈ પડે એવી અગીઆર ગુફાઓ કોતરાવી હતી.
આ પછી વીરનિર્વાણથી ૩૦૦ વર્ષ વીત્યા બાદ અતિપરાક્રમી મહાપાર્મિક ભિખુરાય –ખારવેલ કલિંગદેશના કનકપુરની રાજગાદીએ આવ્યા. મહામેધવાહન અપરનારને ધારણ કરતા તે રાજાએ પ્રથમ રાજધાની, રાજ્ય અને દેશને સુવ્યવસ્થિત તથા સમૃદ્ધ બનાવી અન્ય દેશોને પોતાના પરાક્રમનો પરચો બતાવ્યો. રાજકીય અને ખાસ કરીને ધાર્મિક બદલે લેવાને તેણે પોતાના રાજ્યના આઠમા વર્ષે મગધ પર આક્રમણ કર્યું, પણ તે રાજગૃહીથી આગળ વધવામાં સફળ થયો નહિ. રાજયના નવમા વર્ષે એટલે મહાવીર નિપણથી ૩૦૯ માં વર્ષે જિનરાજભવનરૂપ મહાવિજલપ્રાસાદનો તેણે જીર્ણોદ્ધાર ૧૩ કરાવ્યા. આ પછી રાજર્ષના બારમા વર્ષે ઉત્તરાપથના રાજાઓને જીતતો તે ઉત્તરમાંથી પાટલીપુત્ર પર ચઢી આવ્યો. પોતાના હાથીઓને સુગાંગેય ૧૪ નામના પ્રાસાદ સુધી લઈ જઈ, ત્યાંના રાજા બલસ્પતિમિત્રને ૧૫ પોતાના પગમાં નમાવી, તેના શિલાલેખમાં ઉલ્લેખેલી નન્દરાજાએ લઈ લીધેલી પેલી કલિંગ જિ મૂર્તિ અર્થાત ધઋષ નદેવની પોતાના પૂર્વજેથી પૂજાયેલી પેલી સ્વર્ણ પ્રતિમા કલિંગમાં પાછી લઈ આવ્યો, અને તેણે આડત્રીસ લાખ દ્રવ્યથી સમરાવેલા મહાવિજય નામના જિનપ્રસાદમાં શ્રી ભાર્યસ્થિત અને શ્રી આર્ય સુપ્રતિબદ્ધતા હો તે પ્રતિમાને પ્રતિષ્ઠિત કરાવી, તેના શિલાલેખથી કાંઈક એવું સૂચિત થાય છે કે, જિનપ્રાસાદના શિખરને ચડાવ્યા બાદ તેણે શિલ્પી બને તથા હસ્તિ નાવ વગેરેના કામ કરનારાઓને યથેચ્છ ઘોડા, હસ્તિ, રત્નાદિનાં દાન કર્યા હતાં. સંભવ છે કે, કુમરગિરિ પરનો જીણું પ્રાસાદ સમરાવ્યું ત્યારે તેનું નામ “મહાવિજય” નહિ આપ્યું હોય, પણું મગધને વિજય પ્રતિમા પાછી લાવવાના ધાર્મિક કારણને લઈ મહાવિજય મનાયો હેય અને તેના ઉપલેક્ષણમાં પિત મહાવિજય ઉપનામ ધારણ કરી અર્વતરાજભવનને મહાવિજય’ નામથી ઓળખાવવાનું ઉચિત મનાયું હોય.
હવે ધર્મરાજથી ઓળખાયલા ખારવેલની એક મહતી પ્રવૃત્તિને ઉલ્લેખ કરીએ કે જેને સંબંધ કુમારીગિરિની સાથે રહેલો છે.
મહાવીરનિર્વાણથી ૨૮૧ વર્ષે સંપ્રતિ મહારાજાએ અવંતી (ઉજજૈન)માં શ્રી શ્રમણસંધની પરિષદ બોલાવી હતી, તેવી જ રીતે ખારવેલે પણ વીરનિર્વાણથી ૩૧૩ મા વર્ષે શ્રીશ્રમણસંઘની એક પરિષદ બોલાવી હતી અને એ પરિષદનું સ્થળ કુમારીગિરિ રાખ્યું
૧૩. હિમવંત થેરાવલીમાં “જર્ણોદ્ધાર' લખ્યો છે, પણ અતિભગ્ન પ્રાસાદને નવેસરથી કરાવતાં પણ જીર્ણોદ્ધાર કહેવાય એ દષ્ટિએ શિલાલેખમાં કરાવ્યાનો જે ઉલ્લેખ છે તેની સાથે બિલકુલ વિરેાધ નથી.
૧૪. પાટલીપુત્રને રાજમહેલ “સુભાંગ” હતું એમ મુદ્રારાક્ષસમાં કહેવાયું છે. આ પ્રાસાદ નન્દ અને ચંદ્રગુપ્તના વખતના તે સુભાંગ પ્રાસાદથી જુદે જ છે. સંભવ છે કે તે ઉદાયીના સમયમાં બંધાવેલો શ્રી નેમિનાથ જિનપ્રાસાદ હોય અને નન્દરાજાએ કલીંગજિનમર્તિને લાવી ત્યાં રાખી હોય.
૧૫. બૃહસ્પતિમિત્ર એ શૃંગ સેનાપતિ પુષ્યમિત્રનો પુત્ર હવા સંભવ છે. મહાવીરનિર્વાણથી ૩૦૪ વર્ષે પાટલીપુત્રના રાજા વૃદ્ધરથ, કે જે હિમવંત ઘેરાવલીના પુણ્યરથ ( પુરાણના દશરથ) નો પુત્ર હતો, તેને મારી તેની જગાએ પુષમિત્રે પોતાના આ વડીલ પુત્રને સ્થાપન કર્યો હતે.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩ ||
કલિંગનું શ્રી શત્રુંજયાવતાર તીર્થ હતું. ખારવેલે જૈન શ્રમણોની આગળ વિનંતીપૂર્વક ધાર્મિક વિચારણા કરવાને પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ પરિષદની મંત્રણના પરિણામે અન્યાન્ય દેશમાં ધર્મ પ્રચારના માટે શ્રમણોને મોકલવામાં આવ્યા હતા; શ્રીશ્રમણુસંધના અગ્રણે સ્થવિરથી, દુષ્કાળના સમયમાં વિસ્મૃત દષ્ટિવાદને વ્યવસ્થિત કરવાનું કાર્ય સધાયું હતું. આર્ય શ્યામ વગેરે સ્થવિરો દ્વારા પ્રજ્ઞાપના, સનિર્યુક્તિક તત્ત્વાર્થ, અંગવિદ્યા વગેરે ગ્રંથેનાં સર્જન થયાં હતાં અને ખારવેલથી જેનઆગમાદિ સાહિત્યને ભોજપત્રાદિ પર લખાવવામાં આવ્યું હતું. - શ્રેણિકાદિની જેમ મહારાજા ખારશે પણ કુમારીગિરિ ને કુમારગિરિ પર સુશોભિત પ્રતિમાઓ તથા સ્તૂપો સહિત અનેક ગુફાઓ કોતરાવી હતી. પહેલાંના અને પોતે કરાવેલા જિનપ્રાસાદ તથા પાને માટે તેણે જાથના ગરાસનાં શાસન કરી આપ્યાં હતાં. હાથી ગુફાને શિલાલેખ કહે છે કે, આ ચક્રવર્તી રાજાએ સિંહપ્રસ્થવાળી રાણીના શ્રેયસને માટે પંચોતેર લાખ દ્રવ્યના ખર્ચે વેડૂર્ય રત્ન જડયા ચાર સ્તંભેવાળું (ચૈત્ય) કરાવ્યું હતું. પટરાણી ઘુષિતાએ પણ જિનપ્રાસાદ અને ગુફા કરાવ્યાને ઉલ્લેખ એક અન્ય લઘુ શિલાલેખમાં છે. શત્રુંજયાવતાર તીર્થની પવિત્ર છાયા તળે એ ગુફાવસતિઓમાં સંખ્યાબંધ શ્રમણ શ્રમણીઓ સંયમની આરાધના કરતાં વર્ષાકાલ વીતાવતાં હતાં અને ત્યાંથી વિહાર કરતાં તેઓ ધર્મને પ્રચાર કરવા માટે દૂર દૂર દેશાંતરમાં વિચરતાં હતાં, તથા તેમાંનાં કેક બને તો અંતિમ આરાધનાના માટે આ પવિત્ર ભૂમિ તરફ પાછાં વળતાં હતાં.
મહારાજા ખારવેલ શ્રી આર્યસુસ્થિત અને શ્રી આર્યસુપ્રતિબદ્ધને સવિશેષ ૧૬ભક્ત હતો. આ બન્ને મહાવિરે કલિંગમાં જ પ્રાયઃ વિચરતા હતા. એ પુણ્યપુરુષોએ કમરગિરિ પર સૂરિમત્રને કોટિ જાપ કર્યો હતો. અંતે અનશન કરીને તેઓ આ ગિરિ પર જ મહાવીરનિર્વાણથી ૩૨૭ વર્ષે સ્વર્ગ ગયા હતા. ખારવેલે તેમના દહન સ્થાને મહોત્સવપૂર્વક તેમના નામથી અંકિત બે સ્તૂપે બંધાવ્યા હતા.
આ પુણ્યભૂમિની આવી પવિત્રતા અને આવું માહભ્ય હતાં.વધતી જતી એની એ પવિત્રતા અને મહામહિમા કેટલા કાળ સુધી પ્રકાશમાં રહી અંતે એ ક્યારે અંધારામાં અદશ્ય થઈ ગયાં એને કાંઈ પણ વ્યવસ્થિત ઇતિહાસ આપણને આજે હાથ લાગતું નથી. પણ એ નક્કી છે કે, આ શત્રુંજયાવતાર તીર્થ ઘણું લાંબા કાળ સુધી શ્રી શત્રુંજય મહાતીર્થનું એક મહાન પ્રતિનિધિ થઈ રહ્યું હતું, અને અગણિત આત્માઓ ત્યાં જીવનને જવલંત બનાવી આત્માર્થને સાધતા હતા તથા સંસારના પાશોને છેદી તેઓ વિમુક્ત થતા હતા કે વિમુક્ત થવાને લાયક બનતા હતા.
પુણ્યપુરષોના પાદપવોથી અને અનેક અવદાથી સવિશેષ પવિત્ર આ શ્રી શત્રુંજવાવતાર તીર્થ એક વાર ફરીથી જૈનત્વના પ્રકાશમાં આવશે કે ?
૧૬. આર્ય સુસ્થિત ને આર્ય સુપ્રતિબદ્ધ ખારવેલના સમકાલીન અને ભક્ત હેવાનો હિમવંત થેરાવીને ઉલ્લેખ આ પ્રમાણે છે:–કુરિ-સુવિ અને ટુરિ રે નમામિ મિજબુરાવાઢિયા- ભાજપ રિ પ થેરાવલી એ ખારવેલનું મૃત્યુ મહાવીરનિર્વાણથી ૩૩૦ વર્ષે નેધું છે અને તેના પછીની બે પેઢી વક્રરાય અને વિદુરરાયની નોંધ લીધી છે. પણ તેમના વિષે ખાસ ઇતિહાસ કાંઈ લખે નથી, તેમ કુમારીગિરિ ને કુમરગિરિ વિષે પણ કાંઈ કહ્યું નથી, તે પછી “શત્રુજયાવતાર' તીર્થની તે વાત જ ક્યાંથી લખાય ?
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાટલીપુત્ર નગરની યશોગાથા
લેખક-શ્રીયુત મેહનલાલ દીપચંદ ચેકસી
મધદેશમાં ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ભગવાન મહાવીર સ્વામી અને મહાત્મા બુદ્ધ થયા, જેમણે અનુક્રમે જૈનધર્મ અને બૌદ્ધધર્મને પ્રચાર કર્યો. આ ક્ષત્રિય રાજકુમારોએ
અહિંસા' અને “વિશ્વપ્રેમ ને કલ્યાણકારી સંદેશો જગતને સુણાવ્યો. એમના સમકાલીન શિશુનાગ વંશમાં બિંબિસાર, અજાતશત્રુ મગધના રાજા હતા. આ વંશનું રાજ્ય સાડાત્રણસો વર્ષ સુધી રહ્યું. એમના રાજ્યકાળ સુધી રાજધાની રાજગૃહીમાં હતી. પણ અજાતશત્રુના પુત્ર ઉદયે (ઉદાયીએ) પાટલીપુત્ર નામનું નવું નગર વસાવી ત્યાં રાજધાની ફેરવી, જે મગધદેશના મુખ્ય શહેર તરીકે સદીઓ સુધી ચાલુ રહ્યું. આ શહેર ગંગા અને સન નદીના સંગમ પર વસ્યું હતું. ઈ. સ. પૂર્વે ચોથી શતાબ્દિમાં આવેલ યવનદૂત મેગેસ્થની જ એ સબંધમાં આ શહેરનું જે વર્ણન આપે છે તેનો સારાંશ નિગ્ન શબ્દોમાં સમાય છે
“એ કાળનું પાટલીપુત્ર “અમરપુરી' તુલ્ય હતું. એની ચારે બાજુ કાષ્ટને કિલ્લે હતો. એમાં ૬૪ ફાટક અને ૫૭૦ બુરજો હતા. એ કિલ્લાને ફરતી ખાઈ હતી. એમાં સક્તિા સેનનું જળ વાળવામાં આવ્યું હતું. રાજમહેલ શહેરના મધ્ય ભાગમાં આવેલો હતો. નગરની લંબાઈ નવ માઈલની અને પહોળાઈ દોઢ માઈલની હતી.
આજે જૈન સાહિત્યમાં તેમજ બૌદ્ધ ગ્રંથમાં બિંબિસાર અને અજાતશત્રુ રાજવીઓ સંબંધી તેમજ મગધ સંબંધી જે સંખ્યાબંધ ઉલલેબો દષ્ટિગોચર થાય છે એ કોઈ ક૯પનાના વિષયો નથી, પણ એ પાછળ ઇતિહાસની સળંગ કડી જોડાયેલી છે. એ ઉપરાંત એની આસપાસનાં વર્ણને બારીકાઈથી અવલેકવામાં આવે અને ઉભય મહાત્માના ઉપદેશમાં રહેલું સામ્ય તેમજ અમુક બાબતમાં ખાસ જુદી તરી આવતી ભિન્નતાનો વિચાર કરવામાં આવે તો કેટલાક પ્રસંગમાં એક બીજાના સાહિત્યગ્રંથમાં જે જુદાં જુદાં આલેખને જોવામાં આવે છે એનો તાળો સહજ મેળવી શકાય તેમ છે.
ગૌતમબુદ્ધનું નિર્વાણુ ભગવંત મહાવીરની પર્વે થયું છે એ વાત હવે તે લગભગ મોટા ભાગના શોધકે સ્વીકારેલી છે. એ વિષય ઉપર મુનિ શ્રી કલ્યાણવિજયજીકૃત “ કાળગણના' નામના પુસ્તક ઠીક પ્રકાશ પાડે છે. વળી વિશાલીના ચેટક મહારાજા તેમજ લિચ્છવી અને મહલકી ક્ષત્રિયો શ્રી મહાવીર દેવના ચુસ્ત અનુયાયીઓ હતા એ પણ
Jainism in Northern India” યાને “ઉત્તર હિંદમાં જૈનધર્મ ' નામનું પુસ્તકમાં વિસ્તારથી સમજાવેલું છે. રાજવી બિંબસાર અને જૈન કથાનમાં આવતા મહારાજા શ્રેણિક એ એક જ વ્યક્તિ છે. બિંબસાર, ભંભાસાર કિવા શ્રેણિક મહારાજા એ શિશુનાગ વંશની ગાદીએ રાજવી પ્રસેનજિત પછી આવનાર પ્રભાવશાળી વ્યક્તિનાં પ્રચલિત નામે છે. જ્યાં સુધી બિંબસાર વૈશાલીપતિ ચેટકરાજની પુત્રી ચેલણને નહોતા પરણ્યા ત્યાં સુધી તેમનું
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩ ]
પાટલીપુત્ર નગરની યશોગાથા વલણ બૌદ્ધધર્મ પ્રતિ વિશેષ હતું. જો કે શ્રેષ્ઠીતનયા નંદા સાથેના પાણિગ્રહણથી જૈનધર્મ પ્રત્યે તેમનામાં બહુમાનની ભાવના વૃદ્ધિ પામી ચૂકી હતી, અને એમાં એમના પુત્ર અને મંત્રી એવા અભયકુમારના સહવાસથી વધારે થવા માંડ્યો હતો. પણ ચુસ્ત જૈનધર્મી ચેટકરાજની પુત્રી ચેલણાના પટરાણી તરીકેના આગમન પછી કેટલાક પ્રસંગો એવા બન્યા કે જે ઉપરથી બિંબસારને બૌદ્ધધર્મ પ્રત્યે અભાવ પેદા થયે અને જેમ જેમ ભગવાન શ્રી મહાવીર દેવ સાથે પ્રસંગ વધતો ગયો તેમ તેમ એ જૈનધર્મમાં વધારે પ્રમાણમાં લીન થતો ગયે. પાછલી અવસ્થામાં તે જેનધર્મના એક પ્રખર સ્થંભ તરીકે વિશેષ ખ્યાતિને પામ્યો, તેમજ મહારાજા શ્રેણિક તરીકે વિખ્યાત થયો એ પણ ઉપરના કારણને આભારી છે. એની પછી ગાદીએ આવનાર કણિક ઉફે અજાતશત્રુ પણ ઉભયના ધર્મગ્રંથોમાં દેખા દે છે. એનું વલણ બન્ને ધર્મો પ્રતિ ઢળકતું દેખાય છે. એના જીવનના જુદા જુદા પ્રસંગે જોતાં એને ધર્મની ઝાઝી દરકાર નહતી એમ લાગે છે. એ મહત્તાકાંક્ષી ભૂપ હતો અને સમરાંગણમાં વિજયશ્રી એને વરતી એવું એનું પરાક્રમ હતું. આ બન્ને રાજવીઓના સમયમાં રાજધાની રાજગૃહમાં હતી. એ ફેરવીને પાટલીપુત્રમાં લઈ જવામાં મુખ્ય ભાગ ઉદાયીરાજે ભજવ્યો છે અને એ સંબંધમાં જૈન સાહિત્યમાં લંબાણથી વર્ણન આવે છે. ઉદાયી પાકે જેનધર્મી હતો. જેનધર્મ અને બૌદ્ધધર્મના કેટલાક આચાર વિચારોમાં સામ્ય હોવાથી ઘણુંખરા આંગ્લ લેખકે ભૂલાવામાં પડ્યાં છે અને આસપાસના સંબંધે જોયા વિના ઘણુંખરૂં બૌદ્ધધર્મના નામે ચઢાવી દીધું છે ! પણ જેમ જેમ ઇતિહાસના અંકેડા બુદ્ધિમાનેને હાથે સંધાતા જાય છે તેમ તેમ એમાં સુધારણે થતી આવે છે, અને શોધખોળ જે પ્રગતિ સાધતી રહી છે એ ઉપરથી પુરવાર થવા માંડયું છે કે જેન સાહિત્યમાં જે ઉલ્લેખ નજરે ચઢે છે એ કેવળ સ્વધર્મની શ્રેષ્ઠતા બતાવવા અંગેનું નથી, તેમ એ માત્ર અતિશયોક્તિ ભરેલાં વૃત્તાંતો પણ નથી. એ પાછળ તો ઇતિહાસની ઝલક છે. જરૂર છે અભ્યાસ અને અનુભવધારી અવલોકનકારોની. આજે નાલંદાવિહારનું બધું ગૌરવ બૌદ્ધ અનુયાયીઓના નામે ચઢયું છે, પણ જેન સાહિત્યમાં ભગવાન મહાવીરે નાલંદામાં એક બે નહીં પણ ચૌદ ચોમાસાં કર્યા ઉલ્લેખ છે ત્યારે એ સ્થાન અતિ મહત્વનું હશે જ, એ વેળા જેનધમાં પ્રખર વિદ્વાન અને ચુસ્ત ઉપાસકે ત્યાં વસતા હશે, એવું અનુમાન અસ્થાને નથી. જેનધર્મનું હાર્દ સમજનારા પુરાતત્ત્વગષકે વિના એ ઉપર સંપૂર્ણ અજવાળું પડવાને સંભવ ઓછો છે.
ચીની મુસાફર ફાહિયાને પાટલીપુત્ર જોયું હતું. તે જણાવે છે કે- એ નગર એશ્વર્યમાં રમતું મેં જોયું. અશોકના સમયની બડી બડી ઈમાર, મહાયાન અને હીનયાન પંથીઓના અલગ અલગ વિહારો પણ મેં જોયા. એ વેળાના ભારતવાસીઓમાં ધર્મનિષ્ઠા અને દયાની તે જડ જામી હતી. શ્રીમંતોનાં હદય કરુણતાથી ઉભરાઈ રહ્યાં હતાં. ઉદ્યમ હતા અને ઉદારતા પણ હતી. સ્વાર્થ માટે સંપત્તિને ઉપયોગ નહોતો થતો. ધર્મસંસ્થાઓ હતી. અભ્યાસીઓ માટે જગે જગે પ્રબંધ હતા. યાત્રિયો માટે મારગમાં ધર્મશાળાઓ હતી. અન્નનું દુખ નહોતું. રથયાત્રાનો મહત્સવ અપૂવ હતો. '
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'नेमिदूत' के कर्ता विक्रम दिगम्बर थे ?
लेखक:-श्रीयुत अगरचंदजी नाहटा. महाकवि कालिदासकृत 'मेघदूत' काव्यके चतुर्थ चरणको पादपूर्ति रूप विक्रम कविकृत 'नेमिदूत' काव्य पाया जाता है । कवि विक्रम सांगणका पुत्र था इससे अधिक कुछ भी परिचय अपने काव्यमें नहीं देता। काव्यके विषयादिसे यह श्वेताम्बर था या दिगम्बर यह भी जाननेका कोई भी उल्लेख नहीं पाया जाता। पं. नाथुरामजी प्रेमीने अपने 'जैन साहित्य और इतिहास ' ग्रन्थके पृ. ४९३ में इस कविके दिगम्बर होनेका अनुमान किया है । आपके अनुमानका कारण खंभातके चिंतामणि पार्श्वनाथ मंदिरका सं. १३५२ का लेख है। इस लेखमें हुंकार वंशके सांगणका उल्लेख है उसे आपने हुंबड लिखके सिंहपुर वंशको नरसिंहपुरा एवं सहस्रकीर्ति यशकीर्ति नामको दिगम्बर साधु मानकर यह कल्पना की है। पर हमें यह संगत नहीं प्रतीत होती। उक्त लेख श्वेताम्बर मन्दिरमें है। अन्य कई बातों पर विचार करनेसे भी यह लेख श्वेताम्बर सम्प्रदायका ही संभव है। और जहांतक प्रस्तुत सांगण हो विक्रमके पिता है इसका निश्चित प्रमाण नहीं मिले तब तक इस लेखका आधार केवल कल्पनामात्र ही कहा जा सकता है।
प्रस्तुत नेमिदूत ग्रन्थकी प्रतियें भी अभितक श्वे. भंडारोंमें ही अधिक प्राप्त हुई हैं एवं इस काव्य पर श्वे. खरतरगच्छके विद्वान महोपाध्याय गुणविजयजो रचित टीका भी प्राप्त होती है। इससे भी विक्रम कविके श्वेताम्बर होनेकी अधिक संभावना है।
नेमिदूत काव्यकी वृत्ति अद्यावधि साहित्यसंसारमें अज्ञात है। बीकानेरके वैद्यरत्न महो। पाध्याय रामलालजीके संग्रहमें कई वर्ष पूर्व हमने इसका अवलोकन कर अपने युगप्रधान जिनचन्द्रसूरि ग्रंथके पृ. २०० में सर्वप्रथम इसका उल्लेख मात्र किया था। इस लेखमें प्रस्तुत टीकाका परिचय भी दे देना आवश्यक समझकर नीचे उसका आदि अंत एवं प्रतिका परिचय दिया जा रहा है। प्रारंभ-श्रीपाचे प्रणिपत्य सत्यमनसा सानन्दवृंदारकै
वन्ध श्रीगुरुराजबंधुरपदद्वन्द्वं च दोषापहम् । राजीमत्यभिवल्लभोक्तिरचनाविज्ञप्तिरूपात्मकं
सत्काव्यं विविरीषुरस्मि विशदं श्रीनेमिदूताभिधम् ॥१॥ व्याख्या-प्राणित्राणेति व्याख्या-श्रीमान् लक्ष्मीवान् नेमिर्नेमिनाथो जिनः रामगिर्याश्रमेषु-रामो रमणीयो यो गिरिरुज्जयन्ताख्यः पर्वत-स्तस्याश्रमाः ।
अन्त-कालिदासेन सुपदरचितात् शोभनपदविनिर्मितान् मेघदूतात् अन्त्यं अवसानिक पदं वृत्तचतुर्थाशं गृहीत्वा किंभूतो विक्रमाख्यः सांगणात् सांगणेति कविपितुरभिधानं तस्मादाप्तजन्मा आप्तं जन्म येनेति आप्तजन्मा। १२६ वृत्तार्थः । इति नेमिदूतकाव्यवृत्तिः परिपूर्णाभवत् । छ ।
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
-
અંક ૩] નિમિતકે કર્તા વિક્રમ દિગમ્બર થે? प्रशस्ति-युगयुगरसशशिवर्षे, विक्रमतो विक्रमाख्यवरनगरे ।
श्रीराजसिंहराज्ये, मंत्रीश्वरकर्मचन्द्राढये ॥१॥ लब्धजगज्जयवर्णे, विशिष्टवरशास्त्रबोधकाकीर्णे। श्रीमत्खरतरगन्छे, गुणमणिभिः सिन्धुवदतुच्छे ॥२॥ यैः प्रोढिमानममलं, प्राप विवृणवद्भिरद्भुतनबांगो । श्रीअभयदेवगुरुभिः, क्षमारमा सक्षमा गुरुभिः ॥३॥ तस्मिन् विजयिषु सुनयिषु, श्रीमजिनचंद्रसूरिसत्प्रभुषु । बहुविधरत्नमंडितमिहास्ति येषां सदीपान्तम् ॥४॥ श्रीक्षेमशाखासु बभूवुरुच्चकैः श्रीक्षेमराजाभिधपाठका भुवि । आबालगोपालविचक्षणावलिं, येषां यशोऽद्यापि चमत्करोति ॥५॥ येषामुदयिनः शिष्याः, अधुतत् दीपवद्गुणैः । शिवसुन्दरनामानः, कनकाहाश्व पाठकाः ॥६॥ वाचनाचार्यसौन्दर्य-पदप्राप्तमहामहाः ।। श्रीदयातिलकाः कामं, तथा कामितदायिनः ॥ ७॥ युग्मम् ।। तेषां पट्टोदयक्षोगी-धरचूलादिवाकराः । राजते वाचनाचार्याः सिद्धिनेयगणार्चिताः ॥८॥ प्रमोदमाणिक्यशुभाभिधाः सुधामाधुर्यवचोविलासिनाम् (!)। अनेकशास्त्रार्थसुपाठकानां, तच्छिष्यतावाप्तसुखोदयानाम् ॥९॥ श्रीजयसोमगणीनां, शिष्येणेयं विनिर्मिता वृत्तिः।
काव्यस्य नेमिदूताभिधस्य गुणविनयगणिसुधिया ॥ इति श्रीमदसंख्यसंख्यावन्मुख्यदक्षश्रीजयसोमगणिरत्ननां शिष्येण पंडित श्रीगुणविनयगणिना श्रीनेमिदूतमहाकाव्यविवरणं चक्रे ।
लेखन--संवत् १९५३ आश्विनी मासे शुक्लपक्षे तिथौ ९ म्यां गुरुवासरे प्रथमयामे । लि. पं. धनरूपसागरेण श्रीशांतिजिनप्रसादात् ।
प्रतिपरिचय--पत्र २५, प्रतिपत्र पंक्ति १८ (त्रिपाठ), प्रतिपंक्ति अक्षर ५२ के लगभग है।
विशेष-ऐसी ही एक अन्य प्रत भी महो. रामलालजीके संग्रहमें है, पर वह लिखते लिखते छोड दी जानेसे अधूरी रह गई है।
हमने अपने संग्रहालयके लिए प्रस्तुत वृत्तिकी प्रेसकापी भी करवा ली हो। जो प्रकाशित करना चाहें हमसे मंगवा लें।
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जीवके कर्मबन्ध और मोक्षका अनादित्व (लेखक: -- पू. आचार्य महाराज श्री जिनहरिसागरसूरीश्वरजी )
[ तेरापंथी युवक संघ - लाडल - की पत्रिकामें श्रीयुत सोहनलालजी वैध लाडलू-का " जैनधर्म प्रतिपादित जीवके कर्मबन्ध तथा मोक्षके अनादित्व पर एक आलोचनात्म दृष्टि " - शीर्षक एक लेख प्रकाशित हुआ देखा गया । लेखमें आलोचना करते समय लेखक वादी, प्रतिवादी और न्यायाधीश स्वयं बनकर जैन मान्यता के विरोध में फैसला देता है । उसीको लक्ष्य में रख कर ही यह लेख लिखा गया है । ]
-: सोहनलालजीके मोटे २ मुद्दे
1
१. जीव छोटा बड़ा क्षेत्र घेरता है अतः वह रबरके फीतेकी मिसाल बन जाता है जो पदार्थ सिकुड़ता फैलता है, वह संयोगी ही होता है, एक और अखंड नहीं हो सकता । इससे जीवकी परिभाषा टूटती है । अतः जीवको छोटेसे छोटा मानना चाहिए ।
:--
२. संयोग कभी अनादि नहीं होता । जीव पुद्गल जब भिन्न २ द्रव्य हैं, तो संयोगसे पूर्व कभी अपने असली रूपमें रहने ही चाहिए । अनादि संयोग कभी टूट नहीं सकता । ३. सारे मुक्त जीवोंकी आदि है, तो क्या उन सबके पहले मुक्तिमार्ग ही नहीं था ? अगर कितनेक मुक्तोंकी आदि भी नहीं, अंत भी नहीं तो जब वे मुक्त हुए, तब क्या कोई तिथि मिती नहीं थी ? कहा जाय कि थी, तब अनादित्व कैसा ? कहोगे तिथि मिती तो थी, पर हमें इसका पता नहीं तो अनादित्वकी केवल मौखिक प्रतिज्ञा ही होगी ।
I
४. मुक्त होने से पहिले सांसारिक अवस्थाका होना अनिवार्य है । तो मुक्त होने की तिथि भी अवश्य ही होनी चाहिए ।
५. बंधको अनादि कहा जाता है । बंध टूटे बिना मुक्ति नहीं होती । इस हालत में बंध अनादि माना जाय, या मुक्ति !
६. अनादिको अंतवाला मानना, और सादिको अनंततावाला मानना यह एक सैद्धान्तिक भूल है ।
७.
जिस द्रव्यका प्रागभाव है उसका प्रध्वंसाभाव भी अनिवार्य है । जो बना है, वह बिगड़ेगा । आया है, वह जायगा । जो बना नहीं, वह बिगड़ेगा भी नहीं । जो आया नहीं वह जायगा भी नहीं । जिसकी आदि है, उसका अंत है। जिसकी आदि नहीं उसका अंत भी नहीं ।
For Private And Personal Use Only
८. इस लिए समस्त मुक्ति जीवोंकी मुक्त होनकी अपेक्षासे आदि है । कोई भी मुक्त जीव मुक्तापेक्षया अनादि नहीं माना जा सकता ।
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4 3] છવકે કર્મબન્ધ ઔર મોક્ષકા અનાદિત્ય
विश्लेषण परीक्षण और प्रयोग. सोहनलालजीने अपने लेखमें प्रयत्न किया जरूर है, पर वह सफल नहीं हुआ। कारण जैन दर्शनको तर्कणा उन्होंने ठीक नहीं समझी । उनको जवाब इस रूपमें दिया जा सकता है।
१. जीव अपने रूपमें असंख्य प्रदेशात्मक एक और अखंड रूप होता हुआ भी संयोगी होनेसे छोटे बड़े क्षेत्रमें व्याप्त हो, रहता है। उस पर रबर के फीतेको मिसाल लागु नहीं होती, क्योंकि रबड़ टूटता है, अणु परमाणु रूपमें बिखर भी जाता है। जीव ऐसे न टूटता है न बिखरता ही है। कर्मके संयोगसे उसमें उस ढंगकी व्याप्ति पैदा होती है, जिससे कि वह छोटे बड़े क्षेत्रको घेरता है।
२. संयोग प्रवाह रूपसे अनादि हो सकता है । जीव पुद्गुल भिन्न २ द्रव्य है, और असंकीर्ण भावसे दोनों का संयोग होता है। संयोगकी हालतमें भी उनका असली रूप मिटता नहीं। प्रवाह रूपसे अनादि संयोग कारणपरक होनेसे कारणों के अभावमें टूट भी जाता है।
३. सारे मुक्त जीवोंकी मुक्ति होनेकी अपेक्षासे आदि है, पर कालकी विचारणामें वह " आदि" काल अनादि अनंत होनेसे अनादि अनंततासे आक्रान्त हो जाती है । कालके अनादित्वको केवल मौखिक प्रतिज्ञा नहीं है। अनादि अनंतत्वकी विचारणा कालद्रव्यको लक्ष्यमें रखकर ही यहां को गई है।
४. मुक्त होनेकी तिथि अवश्य होती है, पर वह कालके अनादि अनंतत्वसे आक्रांत है।
५. बंध और मुक्ति दोनों प्रवाहरूपसे अनादि कालसे प्रस्तुत है, और अनन्त काल तक होते रहेंगे । अनादि अनंतकी प्रतिज्ञा व्यक्तिगत नहीं प्रवाह रूपसे की गई है।
६. अवस्थाकी अपेक्षासे अनादि अंतवाला होता है, और आदि अनंततावाला होता है। यह सैद्धान्तिक मूल नहीं, समझकी भूल है।
७. जैन दर्शन में किसी भी सद्भूत द्रव्यका प्रागभाव वा प्रध्वंसाभाव होता ही नहीं। हां सद्भूत द्रव्यके पर्यायोंका प्रागभाव प्रध्वंसाभाव होता ही है। संसारी और मुक्त यह जीवकी दो मोटी अवस्थाएं हैं। इनमें दोनों क्या चारोंही अभाव अपेक्षासे घटित होते हैं।
८. समस्त मुक्त जीवोंकी मुक्त होनेको अपेक्षामें आदि है जरूर, पर कालापेक्षया इस आदिकी आदि नहीं है इसलिए जैन दर्शनशास्त्री मुक्तिके प्रवाहको अनादि कहते हैं। इन्हीं आठ मुद्दोंको अधिक स्पष्टतासे बताया जाता है।
(क्रमशः)
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખિમ(ક્ષમ) ઋષિના અભિગ્રહ
[[લે. પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, વડોદરા] શ્રી જેનસત્યપ્રકાશના તા. ૧૫-૧૧-૪૫ ના મત અંક (વર્ષ ૧૧, અંક ૨, પૃ. ૩૩) માં “ખિમ ઋષિનું પારણું” એ નામથી ૧૯ કડીનું મેળવેલ એક પ્રાચીન કાવ્ય પ્રકટ કરાવતાં, સાચા અર્થ–સંદર્ભની આશા રાખતા સાક્ષર ભાઈ ભેગીલાલ સાંડેસરાએ ત્યાં થોડું સૂચન કર્યું છે. તેમાં તે કાવ્યના કર્તા, અને હેતુ સંબંધમાં કેટલીક x કલ્પના કરી છે, તે યોગ્ય લાગતી નથી. એથી એ સંબંધમાં અહિં થોડું નિવેદન ઉચિત જણાશે. | વિક્રમની સોળમી સદીમાં થઈ ગયેલા પ્રસિદ્ધ કવિ લાવણ્યસમયે વિ. સં. ૧૫૮૯ માં અમદાવાદમાં આ ખિમરિસિ(ક્ષમ ઋષિ)ને પણ એક ચરિત્ર–રાસ રચ્યો હતો, જે યશોભદ્રસૂરિ તથા બલભદમુનિના બીજા બે રાસો સાથે એતિહાસિક રાસસંગ્રહ ભાગ બીજામાં શ્રીયશવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગર દ્વારા સં. ૧૯૭૩માં પ્રકટ થઈ ગયેલ છે. તેની સાથે આ કાવ્ય મેળવી શકાય તેમ છે, પરંતુ તે પુસ્તક ઘણું વખતથી દુપ્રાપ્ય થયું હેઈ અત્યારે મહારી સામે નથી. તેમાં આ કાવ્ય અન્તર્ગત થતું હોવાની સંભાવના છે.
- વડોદરાના રાજકીય પ્રાચ્યવિદ્યામંદિરમાં ૭૬૦૮ નંબરની ૮ પત્રવાળી એક પ્રાચીન હ. લિ. પ્રતિ છે, જેના અંતમાં લેખનસંવત ૧૫૩૨ ૪ વ. ૩, અને લે. સ્થળ ઉજયિની જણાવેલ છે. તેમાં સંસ્કૃત ભાષામાં ગદ્યમાં યશોભદ્રસૂરિ વગેરેના પ્રબંધે છે; તેમાં આ ક્ષ(િખિમ રિસિ નો પણ પ્રબંધ છે. ત્યાં પ્રસંગને અનુસરતાં ચેડાં પ્રાચીન ગૂજરાતી પદ્યો પણ છે. એ પ્રતિ પરથી જણાય છે કે-ઉત્કટ અભિગ્રહ( નિયમ–પ્રતિજ્ઞા)ધારી આ તપેરવી મહાત્મા ક્ષમ ઋષિ, વિક્રમની ૧૧ મી સદીના પૂર્વાર્ધમાં, માળવામાં ૧૪૦૦ ગજરાજના રવમી સિંધલ(સિંધુલ–મહારાજા ભેજના પિતા)ના સમયમાં વિદ્યમાન હતા, ત્યાં વિચર્યા હતા, સંડરગચ્છના મંત્ર-શક્તિવાળા પ્રભાવક યશોભદ્રસૂરિના શિષ્ય થયા હતા. યશોભદ્રસૂરિને સ્વર્ગ–ગમન-સમય ત્યાં સં. ૧૦૩૯ માં આષાઢ વ. ૧૪ સં. પદ્યમાં સૂચવ્યો છે
વિનાનંદ-વિરવા-વર-મિત-પત્નરે (૨૦૨). . शुचौ कृष्णचतुर्दश्यां स्वर्गेऽगान्मुनिपुङ्गवः ॥"
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પરીષહ સહન કરવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને લક્ષ્યમાં રાખી કેટલાક દુઃસાધ્ય અશકયપ્રાય અભિગ્રહ લીધા હતા. મસ્તક-મુંડિત, નિગડવાળી, ત્રણ દિવસની ઉપષિત, ઉંબરાની અંદર બહાર પગ રાખીને રહેલી, રડતી, રાજકુમારી સુપડાને ખૂણેથી, અડદના બાકળા દાન આપે તો લેવું. વસુમતી(ચંદનબાલા) દ્વારા લગભગ છ મહિને–તેમને એવો અભિગ્રહ પૂર્ણ થયાની ઘટના જેનસમાજમાં અને સાહિત્યમાં સારી રીતે પ્રસિદ્ધ છે.
x“ કાવ્યને વિષય વિલક્ષણ છે. આ કાવ્યનો અજ્ઞાતનામાં કર્તા (કદાચ એનું નામ જ ખિમ રષિ કેમ ન હોય ?) ખિમ ઋષિ ક્યારે પારણું કરે, તેને માટે કેટલીક અદભુત અને અશક્યવત શરતે રજૂ કરે છે. આ શરતેને અભિગ્રહ કહી શકાય તેમ નથી, કારણ કે કાવ્યમાંથી મુખ્યત્વે વિદ, હાસ્ય અને ભોજનપ્રિયતાને દવનિ નીકળે છે. કર્તાએ કઈ પ્રસંગે કેવી નર્મ ખાતર જ આ કાવ્ય લખ્યું હોય એવી પણ કપના થઈ શકે છે.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૩ ]
ખિમ(ક્ષમ) ઋષિના અભિગ્રહા
[ ૫ એવી રીતે એ શ્રમણુ ભગવાનની પરપરામાં થયેલા ઐતિહાસિક તપસ્વી આ ક્ષમઋષિ ક્ષમાશ્રમણે પણ ગિરિક બલ પર્વત વગેરેમાં વસતાં, સમયાનુસાર વિવિધ શરતાવાળા અભિડા લીધા હતા. જાદે જાદે સમયે સેંકડે વસ્તુઓમાંથી કકારાદિ અમુક (ક્ર, કસાર, કાંગ, કાદવ, કરબા, કર, કટાં), ખકારાદિ અમુક (ખારેક, ખુડહડી, ખજૂર, ખાજા, ખાંડ, ખાંડમી, ખીચડ), ઞકારાદિ અમુક (ગર્દૂ, ગાળ, ગુંદ, ગુંદવડાં, ચુણા, ગેાલા, ગારસ) વગેરે ૫, ૭ વસ્તુએ મળે; તેા જ પારણું કરવાના અભિમહા લીધા હતા. તેમણે કુલ ૮૪ અભિગ્રહો લીધા હતા, અને તેમના તપના પ્રભાવથી તે સર્વે પૂણુ થયા હતાતેમ ત્યાં જણાવ્યું છે.
"L
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનાથી ભિક્ષા મળવાની કલ્પના ન થઈ શકે, તેવી વ્યક્તિ પાસેથી, તેવી સ્થિતિમાં, તે વસ્તુની ભિક્ષા મેળવવાના દુર-અશકય લાગે તેવા, આશ્ચય ઉપજાવે તેવા કેટલાક ઉદ્દગ્ર અભિગ્રડા પણ તેમાં હતા. (૧) રાજ્યભ્રષ્ટ રાજકુમાર, (૨) કન્નડ કરનારી નારી, (૩) મદાન્મત્ત હાથી, (૪) ખાંડે! સાંઢ, (૫) ચપળ મટ, (૬) તરતની વીંયાએલી વાણ વગેરે પાસેથી અમુક ઇચ્છિત વસ્તુ મળે તે જ પારણું કરવાના અભિગ્રહો પણ ત્યાં દર્શાવ્યા છે. તેમાં પહેલા ત્રણ મહિના ઉપર આઠ દિવસે પૂરા થયા હતા; તે આ પ્રમાણે— (2)
ન્હાણુક્રિય રાઉલ કન્હડ, કેશિ ગલતઈ મણિ દુમ્મણુ9; ભલઈ ઈંગવીસ માંડા દે, તઉ ખમિરિસ પારણુ કરેષ્ઠ.
ભાવાઃ—ન્હાઈ ને ઊઠેલે રાઉલ(રાજકુલીન)કેન્દ્વડ (કૃષ્ણુ), ક્રેશ ગળતા હાય (વાળમાંથી પાણી ટપકતું હાય) એ સ્થિતિમાં, મનમાં દુર્માંન હોય, છતાં ભાલા વડે ૨૧ માંડા (એક જાતના રોટલા-પૂડા) આપે તે ક્ષમ ઋષિ પારણું કરે.
(૧૯ કડીવાળા કાવ્યમાં ૧૫ મી કડીમાં સદ્ગજ ફેરફાર સાથે જણાવ્યું છે 3-તે દાન દેનાર રાજભ્રષ્ટ રાજકુમાર હૈાય અને ધેાડે ચડયો હૈાય.)
(૨)
“ ખંભ ઉમ્મૂલય ગયવર ધાઈ, મુણિવર દેખિ પસન્ન થાઈ; મેદક પંચક મું(સુ)િિહં દેઉ, તઅે ખમરિસ પારણું કરે.
ભાવા:શ્રેષ્ઠ ગજ આલાન-સ્ત ંભને ઉખેડી નાખી દે।ડતા હેાય, પરંતુ મુનિવરને દેખી પ્રશાંત થાય, તે હાથી ૫ માદક સૂંઢવડે આપે, તે ક્ષમઋષિ પારણું કરે. ( આ હાથી સિંકુલ રાજાનેા પટ્ટહસ્તી હાવા જોઈ એ, તે ગ્રેા મ—વિશ્ર્વ બનીને ગઢ પાડતા ઔાય—તેવું સૂચન ૧૯ કડીવાળા કાવ્યમાં ૧૬મી કડીમાં છે, ત્યાં છપાયેલ સિંઘલ પાઠને બદલે સિંધલ જોઇએ.) પાંચ મહિના અને ૧૮ દિવસે આ અભિગ્રહ પૂ` થયા હતા. (3)
“ રાડીઞારી ભણિર્ડ, સાસૂ−સિઉ કલિ કરઈ પંડ;
બિડું ગામ વિચિ ગુલ થી પાલી દે, તરુ મ૰
ભાવાઃ—કલહ કરનારી વિધવા બ્રાહ્મણી, જેણીએ સામૂ સાથે પ્રચંડ કલહ કરેલહાય; તે એ ગામ વચ્ચે ગેાળ, ઘી સાથે પાળી તા ક્ષમઋષિ પારણું કરે.
(૧૯ કડીવાળા કાવ્યમાંની ૧૪ મી કડીમાં સૂચવ્યા પ્રમાણે− સાથી પરાભવ પામીને પીહર જતી, બહુ ભૂખી થયેલી જિ–વધૂ મડક દે.”)
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૧
“કાલઉ કંબ(ધ)લ ધવલઉ સંડ, નાર્કિ તૂટઈ પૂછિહ બં
સંગ કરી ગુલ ભૂલઉ દેઈ, ત૩ ખમય ભાવાર્થ-કાળા અંધવાળો ધોળો સાં, નાકે તૂટેલો હોય અને પૂછો બાંડે હોય; તે સિંગડાવડે ગોળ ભે(લી) દે, તો ક્ષમઋષિ પારણું કરે.
(૧૯ કડીવાળા કાવ્યની ૧૮ મી કડી થોડા ફેરફાર સાથે તેને મળતી છે.)
“ હાસહ છેહ કિ ભદ્દ! વિમાસિ, કઈ સંકલ બદ્ધઉ પાસિ;
જઈ અંબારસ મંકડ દેઈ, તઉ ખમ ભાવાર્થ –ડોકે સાંકળે બાંધેલો માંકડે વાનર) જે આમ્ર(કરીને) રસ આપે, તો સમષિ પારણું કરે. (૧૯ કડીવાળા કાવ્યની ૧૯ મી કડીમાં જણાવ્યા પ્રમાણે માંકડ, બાળક પાસેથી કેરી લઈ હાથે કરીને ઘોળે અને તેને રસ કાઢી આપે.')
નવ–પ્રસ્ત વાધિણિ વિકરાલ, નયરમાહિ બીહાવઈ બાલ;
વડાં વીસ જઉ પણુમી દેઈ તઉ ખમ ભાવાર્થ –તરતની વિયાએલી વિકરાળ વાઘણુ નગરમાં બાળકોને બીવરાવતી હોય, તે જે પ્રણામ કરીને વીશ વડાં આપે તો ક્ષમઋષિ પારણું કરે.
(૧૯ કડીવાળા કાવ્યમાં ૧૭ મી કડીમાં નગર-બહાર જણાવેલ છે.)
–આ ઉપરથી જણાશે કે ૧૯ કડીવાળું તે કાવ્ય, કર્તાએ નામ ખાતર લખ્યું કે રચ્યું કલ્પવું–માનવું યોગ્ય નથી; તેમ તેમાંથી વિનોદ, હાસ્ય અને ભોજનપ્રિયતાને ધવનિ નીકળતો નથી; પરંતુ વિક્રમની ૧૧ મી સદીના ભારતના એક પ્રભાવક તપસ્વી સંત મહાત્માની અભિગ્રહ (પ્રતિજ્ઞા)વાળી અપૂર્વ તપશક્તિનો-જીવન-ધટનાનો એમાંથી ખ્યાલ આવે છે—
" यद् दूरं यद् दुराराध्यं, यच्च दूरे व्यवस्थितम् ।
तत् सर्व तपसा साध्यं, तपो हि दुरतिक्रमम् ॥" –એમની વિશિષ્ટ અભિગ્રહવાળી તપશક્તિને ગુરુ-પરંપરાથી જાણીને પ્રેરાયેલા પાછળના અન્ય કવિએ એ કાવ્ય રચ્યું માનવું યોગ્ય ગણાય. તા. ૧-૧૨-૪૫.
ભિન્ન ભિન્ન જીવેનું આયુષ્ય સંગ્રાહક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી અભયસાગરજી “પૂર્ણાનંદી
[ પૂ. મુ. મ. શ્રી ધર્મસાગરજી શિષ્ય ] આપણાં શાસ્ત્રોમાં તેમજ અન્ય પ્રકરણદિક ગ્રન્થમાં, સામાન્યતઃ છવિભાગના નરતિચ-મનુષ્ય–દેવએમ ચાર પ્રકાર કરી તેઓને પ્રત્યેકના વિશિષ્ટ ભેદે બતાવી પ્રત્યેકનું આયુષ્ય વર્ણન કરેલ છે. કેટલાક મનુષ્ય અને તિર્યંચના વિશિષ્ટ ભેદોમાં વર્તમાન કાલમાં સંભવતા આયુષ્યનું વર્ણન એક પ્રાચીન પુસ્તકના આધારે અહીં રજુ થાય છે
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
)
ગેડ
૨૦ 55.
ઊંટ
هم
به
ધાડા
મનુષ્ય૧૨૦ વર્ષ લુહ
કતરાં ૧૨ થી ૧૬ - હાથી-૧૨૦ વર્ષ
ચીલરી ૫૦
માળી ધાડા ૩૨-૩૮-૬૪ વર્ષ
૩-મહિના કાચ ડી (મતાંતરે આ ત્રણેય
સારી છે એ કીડી .
૧ ૫ સંભવિત છે ) વીંછી.
ઉંદર, ચતુરિંદ્રિય જીવ ૧થી૬ મહિના * સસલાં ૧૦થી૧૪ કાગડા- ૧૦૦ વર્ષ
સર્ષ ૧૨૦ વર્ષ શિયાળ - ૧૩ , ગધેડે ૨૪ ,
સમળી. e ૫૦ છે.
હરણ. સૂવર e ૫૦ છે.
બિલાડી સારસ કાનકરડીયાં વાગોળ ૫૦ વર્ષ સૂડા
૧૨ ) ફૌચપાક્ષ
૧૦૦ વર્ષ
બપૈયા
૩૦ , સિંહ ૧૦૦ , માછલાં ૧૦૦થી૧૦૦ ૦. બગલો ૬૦ કાચબા ૧૦૦ થી ૧૦૦૦ વર્ષ |
- ૨૫ ,, ઘેટાં ગીધ ૧૮૦ વર્ષ
ભેંસ
૨૫ , રૂપારેલચલી ૩૦ બકરી ૧૬ વર્ષ
ગાય.
- ૨૫ : , a વતમાનકાલના કેટલાક વિચારકો નીચે પ્રમાણે થાક આયુષ્ય વર્ણન કરે છેહાથી ૧૦૦ વર્ષ . સિંહ-ભેસ–ગાય ૨૦ ,, | બકરા ૯ વર્ષ e ૨૨ , ચિત્તો ૧૬ , |
માર
* હું એ ઊટ ૩૦ , ગધેડા ૧૨ ,, |
કબુતર
૩ , ર૫ ,, | વાંદાં કુતરાં, સૂવર ૧૦ વર્ષ ' ઉંદર સસલાં ના વર્ષ એક હસ્તલિખિત ગ્રંથમાં પ્રાણિઓનું - સચિત્ર આયુષ્યવણું ન નીચે મુજબ મળેલ છે. મનુષ્ય ૧૨૫ વર્ષ ? | સસલાં ૨૪ વર્ષ | વાગાળ ૧૬ વર્ષ હાથી ૧૨૫ વર્ષ ? . સિહું
૧૨ ૦ . લાડા
૪૮ , ચિત્તો હરણ વાંદરાં.
ખજુરનું ઝાડ ૧૦૦૦ , ? ગાય-બળદ ઊટ ૩૫ ,
બીજા ઝાડે: ૫૦૦ ,? કુતરાં કુકડા
કેળનું ઝાડ ૩ ,, ? પાટ કબુતર
સામાન્ય વનસ્પતિ ર૦૧ વર્ષ? માર ગેંડે
બપૈયા ૩૦ વર્ષ
ચકાર સુવેર
૫૦ ,, બકરી ૧૬ )
ઝરખ" * * ૧૦૦ ,, ૨૫ કાગડા
શિયાળ ૨૦ , કાયલ
૯ ૦ - ૬
સમળી શામળ ( એક જાતનું .
બિલાડી ૧૫૦ ,,
૧૨ , હરણું ) ૨૫ વર્ષ બાજ
મછરેન્ડસક ૪ મહિના અજમેર ગધેડા
મકાડા e ૧૨ ? તીતર e ૨૦ સારસ ૨૪-૫૦ ,
માંકણું - ૧૨ ? બતક - ૨૪૭૭ સો ૫ ૧૦૦ ૦ ૦ મગરમચ્છ ૧૦ ,,?
કીડી ૧૫૦ છે | માછલી ૧૦૦ , , | આ પ્રમાણે સુજ્ઞ વાચકો સમક્ષ જીવેના આયુષ્ય સંભથી ત્રણ પ્રકારના કાષ્ટકા મૂક્યાં છે. પણ હજી આમાં (?) આવા શંકાસ્પદ સ્થાને માટે નિર્ણયની આકાંક્ષા રહે છે કેઅવૈષકાએ કયી અપેક્ષાએ “શિખ શાળા પરિપાઉં ''આ જીવવિચારના વાક્યને ભૂલી તેઈદ્રિય આદિને ૪૯ દિન ઉપરાંત આયુષ્ય લખ્યું હશે મારા ધારવા પ્રમાણે છાસ્થસુલભ ભૂલ જ આમાં પ્રધાન કારણું લાગે છે. તથા મનુષ્ય—હાથીને માટે વર્તમાનમાં ૧૨૫ વર્ષ પણ ઉચિત લાગતું નથી. શાસ્ત્રોમાં ૧૨૦ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય જણાવેલ છે.
મેના
૧૬ છે
–
૪
"
.
–
P
૦
'૦
ભેંસ
મેં હૈ. ઉંદર
૨ ૦
છે.
૧૦૦ 55
૧૦૦ છે,
'
ર
વર્ષ
કાચા
૬૦ 55
ગીધ
જુ
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશા. - દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીરે નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આને વધુ). દીપોત્સવી અંક | ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાતસે વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અંક મૂલ્ય સવા રૂપિયા. - ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટું વિક્રમાદિત્ય સબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 240 પાનાંના હળદાર સચિત્ર અંકે મૂલ્ય દાઢ રૂપિયા. - શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ કા [1] માંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અ ક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંકે ૪પ-ક, સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. - કાચી તથા પાકી ફાઇલ * શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચાયા, પાંચમા, આઠમા, દસમા વર્ષ ની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું શાચીના બે રૂપિયા, પાકીના ચમઢી રૂપિયા. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. ૧૦''x૧૪”ની સાઈઝ, સેનેરી બેડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચને દોઢ આના ). -લાશ્રી જૈનમ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મુદ્રક-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપાસ ક્રોસરોડ, પ. બા. ન. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય–અમદાવાદ. પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શાલ. શ્રી જૈનધર્મ° સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિrગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal Use Only