________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશા. - દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીરે નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આને વધુ). દીપોત્સવી અંક | ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાતસે વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અંક મૂલ્ય સવા રૂપિયા. - ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટું વિક્રમાદિત્ય સબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 240 પાનાંના હળદાર સચિત્ર અંકે મૂલ્ય દાઢ રૂપિયા. - શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ કા [1] માંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અ ક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંકે ૪પ-ક, સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. - કાચી તથા પાકી ફાઇલ * શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચાયા, પાંચમા, આઠમા, દસમા વર્ષ ની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું શાચીના બે રૂપિયા, પાકીના ચમઢી રૂપિયા. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. ૧૦''x૧૪”ની સાઈઝ, સેનેરી બેડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચને દોઢ આના ). -લાશ્રી જૈનમ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મુદ્રક-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપાસ ક્રોસરોડ, પ. બા. ન. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય–અમદાવાદ. પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શાલ. શ્રી જૈનધર્મ° સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિrગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal Use Only