SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૩ ] ખિમ(ક્ષમ) ઋષિના અભિગ્રહા [ ૫ એવી રીતે એ શ્રમણુ ભગવાનની પરપરામાં થયેલા ઐતિહાસિક તપસ્વી આ ક્ષમઋષિ ક્ષમાશ્રમણે પણ ગિરિક બલ પર્વત વગેરેમાં વસતાં, સમયાનુસાર વિવિધ શરતાવાળા અભિડા લીધા હતા. જાદે જાદે સમયે સેંકડે વસ્તુઓમાંથી કકારાદિ અમુક (ક્ર, કસાર, કાંગ, કાદવ, કરબા, કર, કટાં), ખકારાદિ અમુક (ખારેક, ખુડહડી, ખજૂર, ખાજા, ખાંડ, ખાંડમી, ખીચડ), ઞકારાદિ અમુક (ગર્દૂ, ગાળ, ગુંદ, ગુંદવડાં, ચુણા, ગેાલા, ગારસ) વગેરે ૫, ૭ વસ્તુએ મળે; તેા જ પારણું કરવાના અભિમહા લીધા હતા. તેમણે કુલ ૮૪ અભિગ્રહો લીધા હતા, અને તેમના તપના પ્રભાવથી તે સર્વે પૂણુ થયા હતાતેમ ત્યાં જણાવ્યું છે. "L Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનાથી ભિક્ષા મળવાની કલ્પના ન થઈ શકે, તેવી વ્યક્તિ પાસેથી, તેવી સ્થિતિમાં, તે વસ્તુની ભિક્ષા મેળવવાના દુર-અશકય લાગે તેવા, આશ્ચય ઉપજાવે તેવા કેટલાક ઉદ્દગ્ર અભિગ્રડા પણ તેમાં હતા. (૧) રાજ્યભ્રષ્ટ રાજકુમાર, (૨) કન્નડ કરનારી નારી, (૩) મદાન્મત્ત હાથી, (૪) ખાંડે! સાંઢ, (૫) ચપળ મટ, (૬) તરતની વીંયાએલી વાણ વગેરે પાસેથી અમુક ઇચ્છિત વસ્તુ મળે તે જ પારણું કરવાના અભિગ્રહો પણ ત્યાં દર્શાવ્યા છે. તેમાં પહેલા ત્રણ મહિના ઉપર આઠ દિવસે પૂરા થયા હતા; તે આ પ્રમાણે— (2) ન્હાણુક્રિય રાઉલ કન્હડ, કેશિ ગલતઈ મણિ દુમ્મણુ9; ભલઈ ઈંગવીસ માંડા દે, તઉ ખમિરિસ પારણુ કરેષ્ઠ. ભાવાઃ—ન્હાઈ ને ઊઠેલે રાઉલ(રાજકુલીન)કેન્દ્વડ (કૃષ્ણુ), ક્રેશ ગળતા હાય (વાળમાંથી પાણી ટપકતું હાય) એ સ્થિતિમાં, મનમાં દુર્માંન હોય, છતાં ભાલા વડે ૨૧ માંડા (એક જાતના રોટલા-પૂડા) આપે તે ક્ષમ ઋષિ પારણું કરે. (૧૯ કડીવાળા કાવ્યમાં ૧૫ મી કડીમાં સદ્ગજ ફેરફાર સાથે જણાવ્યું છે 3-તે દાન દેનાર રાજભ્રષ્ટ રાજકુમાર હૈાય અને ધેાડે ચડયો હૈાય.) (૨) “ ખંભ ઉમ્મૂલય ગયવર ધાઈ, મુણિવર દેખિ પસન્ન થાઈ; મેદક પંચક મું(સુ)િિહં દેઉ, તઅે ખમરિસ પારણું કરે. ભાવા:શ્રેષ્ઠ ગજ આલાન-સ્ત ંભને ઉખેડી નાખી દે।ડતા હેાય, પરંતુ મુનિવરને દેખી પ્રશાંત થાય, તે હાથી ૫ માદક સૂંઢવડે આપે, તે ક્ષમઋષિ પારણું કરે. ( આ હાથી સિંકુલ રાજાનેા પટ્ટહસ્તી હાવા જોઈ એ, તે ગ્રેા મ—વિશ્ર્વ બનીને ગઢ પાડતા ઔાય—તેવું સૂચન ૧૯ કડીવાળા કાવ્યમાં ૧૬મી કડીમાં છે, ત્યાં છપાયેલ સિંઘલ પાઠને બદલે સિંધલ જોઇએ.) પાંચ મહિના અને ૧૮ દિવસે આ અભિગ્રહ પૂ` થયા હતા. (3) “ રાડીઞારી ભણિર્ડ, સાસૂ−સિઉ કલિ કરઈ પંડ; બિડું ગામ વિચિ ગુલ થી પાલી દે, તરુ મ૰ ભાવાઃ—કલહ કરનારી વિધવા બ્રાહ્મણી, જેણીએ સામૂ સાથે પ્રચંડ કલહ કરેલહાય; તે એ ગામ વચ્ચે ગેાળ, ઘી સાથે પાળી તા ક્ષમઋષિ પારણું કરે. (૧૯ કડીવાળા કાવ્યમાંની ૧૪ મી કડીમાં સૂચવ્યા પ્રમાણે− સાથી પરાભવ પામીને પીહર જતી, બહુ ભૂખી થયેલી જિ–વધૂ મડક દે.”) For Private And Personal Use Only
SR No.521617
Book TitleJain_Satyaprakash 1945 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy