Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
DOORDO
acco
૨
wowe
તંત્રી
ચિ.
(Sિ
લીમનલાલ ગોકળદાસ શાહ
ચીમનલાલ ગોકળદાસ શાહ૮
'
5 )
(
OSADSID
| |
|
વર્ષ ૯ :
અંક : ૧૦
;
;
ક્રમાંક ૧૦૬
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| અમ્ | अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
क्रमांक
વર્ષ શં
૧ || વિક્રમ સ. ૨૦૦૦ : વીરનિ. સ. ૨૪ ૬૦ : ઈ. સ. ૧૯૪૪ || ? ૦ | અષાડ વદિ ૧૦ : શ નિ વા ૨ : જુલાઈ ૧૫ ||
૨ ૦ ૬
વિ ષ ય – દ શ ને ૧ કાગળ-નિયમનના ધારા : તંત્રી
: ૪૩૧ २ श्रीहीरविजयसूरिकृतं अवचूरीयुक्तं श्रीमहावीरजिनस्तोत्रम् : पू मु म. श्री. भद्रंकरविजयजी : ४३२ ૩ ચંદ્રાવતી e : પૂ. મુ. મ. શ્રી. જયંતવિજયજી
: ૪૩૭. ૪ શ્રી વર્ધમાન–જિનગુણ-સુરવેલી : શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ : ૪૪૧ ૫ ‘ કુલધ્વજકુમાર-ચૌપાઈ ને પરિચય : પૂ. મુ. મ. શ્રી. કાંતિસાગરજી : ૪૪૬, ६ ज्येष्ठस्थित्यादेश-
पट्टक पू . आ. म. श्री. विजययतीन्द्रसूरिजी e : ૪૪૮ છ ઈશ્વરનું વેદોક્ત જગકતૃત્વ e : પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી . ' : ૪૫૧ ૮ એક યોજના
: શ્રી. મેહનલાલ દીપચંદ ચોકસી : ૪૫૩ | વિક્રમ-વિશેષાંક સંબંધી વધુ અભિપ્રાય )
૪૫૪ની સામે સમિતિના પાંચ પૂજ્યનાં ચતુર્માસ-સ્થળ પૂજ્ય શ્રમણ-સમુદાયને વિજ્ઞપ્તિ
સૂચના—આ માસિક દરેક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા.
લવાજમ-વાર્ષિક—બે રૂપિયા : છુટક ચાલુ અંક-ત્રણ આના મુદ્રક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, | પે. બા. નં. ૬-ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશક:-ચીમનલાલ ગે કળદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ.
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
| વીરા નિત્ય નમઃ |
૪ શ્રીજૈનસત્યપ્રકાશ -
વર્ષ ૯ ]
ક્રમાંક ૧૦૬
[ અંક ૧૦
કાગળ–નિયમનનો ધારો
તાજેતરમાં સરકાર તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ કાગળ-નિયમનના ધારાના અમલના કારણે, ન્યુ ગ્લેઝ પ્રીન્ટ (રફ) સિવાયના કાગળો ઉપર છપાતાં અઠવાડિક, પાક્ષિક, માસિક વગેરે સામયિકને પિતાનું કદ ઘટાડીને પાનની સંખ્યા ખૂબ ઓછી કરવાની ફરજ પડી છે. આ ધારાના અમલ મુજબ ૧૦૦ પાનામાં પ્રસિદ્ધ થતું સામયિક માત્ર ૩૦ પાનામાં જ પ્રસિદ્ધ થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ કારણે “શ્રી જૈન સત્ય પ્રકાશને પણ પિતાનાં પાનાની સંખ્યા કમી કરવી અનિવાર્ય થઈ પડી છે. અને હવે પછી “શ્રી જૈન સત્ય પ્રકાશ” માત્ર ૨૪ પાનામાં પ્રસિદ્ધ કરી શકાશે.
સામાન્ય રીતે તે, આ ધારાના કારણે, ૨૪ પાનાં આપવાં પણ અશકય થઈ પડત, પણ સદ્દભાગ્યે આ વર્ષે માસિકને એક દળદાર વિશેષાંક, વિકમવિશેષાંક પ્રગટ કરવામાં આવ્યો તેના કારણે, ધારાની એક કલમ અનુસાર, ૨૪ જેટલાં પાનાં આપવાનું શક્ય બની શક્યું છે. એટલે બીજા સામયિકોની સરખામણીમાં “શ્રી જૈન સત્ય પ્રકાશ'ના વાચકને બહુ ઓછાં પાનાંનો ઘટાડો વેઠ પડશે એ હર્ષની વાત છે.
આપણે વધુ ખર્ચ કરવા માગતાં હોઈએ તો પણ વધુ પાનાં ન આપી શકાય એવી આ પરિસ્થિતિ છે, એટલે વાચકો આ ઘટાડાને નભાવી લેશે એવી આશા છે. ધારાની મર્યાદામાં રહીને આપી શકાય તેટલું વધુમાં વધુ વાચન આપવાને અમે પ્રયત્ન કરીશું એ જણાવવાની ભાગ્યે જ જરૂર ગણાય.
આ પરિસ્થિતિના કારણે-માસિકના લેખકોને એટલી વિનંતી કરવી જરૂરી જણાય છે કે હવે પછી તેઓ જે લેખસામગ્રી મોકલે તે બની શકે તેટલી ટૂંકી અને બની શકે તેટલી મુદ્દાસરની મોકલે, જેથી મર્યાદિત પાનાંમાં પણ વિવિધ વિષયોનું વાચન આપી શકાય.
અત્યારની ગુંચવણભરી પરિસ્થિતિને અંત આવે અને “શ્રી જૈન સત્ય પ્રકાશના અકે ખૂબ સમૃદ્ધ અને ખૂબ દળદાર પ્રસિદ્ધ કરી શકીએ એવા અવસરની રાહ જોતા અત્યારે તે આ ધારાથી મર્યાદિત બનેલી પૃષ્ઠ–સંખ્યામાં જ સંતોષ માનીએ.
-તંત્રી
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीहीरविजयसूरिकृतं अवचूरीयुक्तम् श्रीमहावीरजिन-स्तोत्रम् अवचीकार-पू. मुनिमहाराज श्री भद्रंकरविजयजी
[ પૂ. મા. મ, શ્રી. વિનચધિસૂરીશ્વર-પ્રષ્યિ
]
શ્રી જૈન સત્ય પ્રકાશ” ના વર્ષ ૯ અંક ૧-ક્રમાંક ૯૭ માં, શ્રીહીરવિજયસૂરિજીકૃત શ્રી મહાવીરજિનસ્તોત્ર, શ્રીઅગરચંદજી ભંવરલાલજી નાહટાએ મોકલેલું પ્રગટ કરવામાં આવ્યું હતું. આ સ્તોત્રમાં કેટલાય સમાન ઉચ્ચારણવાળાં પદે હોવાથી તેને ઉપર ટીકા-ટિપ્પણુ જેવું કંઈક રચવામાં આવે તો તેની ખૂબી બરાબર ખ્યાલમાં આવી શકે તેમજ તેનો ભાવ પણ સ્પષ્ટ રીતે સમજી શકાય. આ માટે અમે એ સ્તોત્ર સાથે નેંધ પ્રગટ કરેલી કે આના ઉપર કોઈ ટીકા વગેરે બનાવી મોકલશે તે તેને અમે પ્રગટ કરીશું. અમારી એ સૂચના મુજબ પૂ. આ. . શ્રી. વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પૂ. મુ. મ. શ્રી. ભદ્રંકરવિજયજીએ આ સસ્તોત્ર ઉપર એક અવચૂરીની રચના કરીને મોકલી છે, અને સાથે સાથે મૂળ સ્તોત્રને ગૂજરાતી અનુવાદ પણ આપે છે. જિજ્ઞાસુઓને ઉપયોગી સમજી એ અવચેરી અને ભાષાંતર અહીં પ્રગટ કરીએ છીએ. – તંત્રી
१भक्त्या नमस्कृत्य गुरुं गुरुं गुरुं,बुद्धया सतां सर्वदया दयादया। भास्वत्प्रभाव विभयाऽभयाभया, मुनीशितारं सुदरं दरंदरम् ॥१॥ २श्रीवीरमर्हन्तमहो महोमहो-दयं स्तुवे भक्तहितं हितं हि तम्।
देवाधिदेवं सुमनोमनोमनो- हारानुभावं सकलं कलङ्कलम् ॥ २॥ મજતિ-મજવા-માન, -મરા “
જુ રાવા” ત્તિ રાજા नमस्कृत्येति-प्रणम्येत्यर्थः। कीदृशं तं ? गुरुमिति महान्तं सम्यग्दर्शनशानचारित्रादि
૧. સર્વ દેવાવાળી અને દયાનિધાન એવી બુદ્ધિથી બહસ્પતિના અવતાર, સમ્યગદર્શનાદિ વૈભવથી મહાન, તીર્થકર સદશ પ્રતાપથી સૂર્ય સમાન તેજસ્વી, સમ્યગ્દર્શનાદિનું દાન કરવાવાળા, પરજના ભયનાશક અને મુનિઓના સ્વામી એવા ગુરુને—ધર્મોપદેશકને નમસ્કાર કરીને || 1 છે
૨. જેમ ચંદ્ર કલા સહિત અને સજજનચિત્તડારી હેય છે તેમ ભગવાન પણ કેવલજ્ઞાનાદિરૂપ સહજકલાયુત પડિત અને દેવતાઓને ચિત્તકારી છે. તેમજ આશ્ચર્યરૂપ ઉદયવાલા અને ઉત્કૃષ્ટ તેજપુંજથી દેદીપ્યમાન છે, રક્ષકપણુથી સર્વ જીવોના હિત કરવાવાળા, તારપણથી ભક્તવત્સલ, એવા અરિહંત દેવાધિદેવ મહાવીર ભગવાનની હું સ્તુતિ કરું છું. જે ૨ /
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मा १० ] श्रीमहावीrd-तात्रम्
| ४33 विभूत्येत्यर्थः । पु. की. तं? गुरुमिति बृहस्पतिस्वरूपमिति, कया? बुद्धयेति, कीदृश्या तया? सतां सर्वदयेति सर्व ददातीति सर्वदा, तया, तथा च सकलमनोऽभिलषितसर्वपदार्थदानसमर्थ येत्यर्थः । पु. की. तया? दयामाददातीति दयाऽऽदा, तया, यद्वाऽदयां द्यतीति अदयाद्या-तया तथा च हिंसारहितयेत्यर्थः, तथा च बुद्धिः सतामुपरिष्टाद् दयाकारिणी अत एव सज्जनमनोमनोरथपूरिकेति हेतुहेतुमद्भाव ऊहनीयः। पु. की. त? भास्वत्प्रभावभिति-सूर्यसदृशप्रतापबन्तमित्यर्थः। कया? विभया-दीप्त्येत्यर्थः, कीदृश्या तया? अभयाभयेति, न विद्यते भयं येषां तेऽभयास्तीर्थकरास्तदाभया-तत्सदृश्येत्यर्थ: । पु.की.तं ? मुनीशितारभिति, स्पष्टम् । पु. की.तं. ? सुदरंसुष्टु द-दानं रातीति सुदरस्तमित्यर्थः । तथा च दर्शनशानचारित्रदानदातारमित्यर्थः । "दः शुद्ध दोऽवदाते च दातरिच्छेददानयोः" इति विश्वप्रकाशः। पु.की.तं. ? दरंदरमिति दरं दृणातीति दरंदरस्तमित्यर्थः तथा च परजनभयविदारकमित्यर्थः ॥१॥
भक्त्या नमस्कृत्य-स्थले क्त्वास्थानीययप्प्रत्ययस्योत्तरकालीनक्रियासापेक्षत्वात् पूर्वोपदर्शितविशेषणविशिष्टस्वकीयगुरुनमस्कारोत्तरकालीनपरमात्ममहावीरतीर्थकरस्तवनं दर्शयन्नाह श्रीवोरमहन्तं स्तुधे इति । की. त ? अहो इत्याश्चर्ये, महोमहोदयमिति महसः-तेजसो महान् , उदयो यस्मिन् स महोमहोदयस्तमित्यर्थः, आश्चर्यरूपोदितोत्कृष्टतेजःपुञ्जशालिनमित्यर्थः। पु.को.? देवाधिदेवमिति स्पष्टम् । पु की. ? कलङ्कलमिति चन्द्रमिवेत्यर्थः । सकलमिति कलासहितम् । सुमनोमनोमनोहारानुभावमिति सज्जनचित्तचमत्कारिप्रतापवन्तमित्यर्थः, यथा च चन्द्रः कलासहितः सजनचेतोहारी तथा भगवानपि केवलज्ञानादिरूपसहजकलायुतः पण्डित (देवता)जनमनोहारीति तात्पर्य प्रतिभाति । (कलङ्कलमिति कलङ्क लाति गृह्णाति बिभर्तीति कलङ्कभृश्चन्द्रस्तमित्यर्थः) पु. की. ? हितमिति रक्षकत्वेन सर्वेभ्यो हितकारिणमित्यर्थः भक्तहितमिति तारकत्वेन भक्तवत्सलमित्यर्थः। एतादृशविशेषणविशिष्टं तं श्रीवीरमहन्तं स्तुवे-स्तुतिगोचरतां नयामीत्यर्थः ॥२॥
श्रीत्रेशलेयोऽवृजिनो जिनो जिनोऽ४नंगाधिराजोऽममतामतामताः । देयादलं वः परमारमारमा-पीयूषगीदेवरतीरतीरतीः ॥ ३ ॥
श्रीत्रैशलेय इति. श्रीसहितमहावीर इत्यर्थः । की. सः ? अवृजिन इति न विद्यते वृजिनं-पाप-कर्भ वा यस्य सोऽवृजिनः पापकर्मशून्य इत्यर्थः । पु. को.? जिन इति अर्हन्नित्यर्थः। पु. की? जिनोऽनंगाधिराज इति अधिराजत इति अधिराट्, अनंगश्चासावधिराट् च, तस्य जिनो-जेतेति, तथा च कामराजस्य जेतेत्यर्थः ।
૩. પાપકર્મરહિત, જિનેશ્વર, કામરાજના વિજેતા શ્રી ત્રિશલાનંદન પરમાત્મા મહાવીર તમને કામરાગાદિકની ગન્ધરહિત અને સમ્યગ્દષ્ટિઓને અભિમત એવી મોક્ષલક્ષ્મી, અમૃતસદશવાણી અને સુદેવવિષયક પ્રીતિઓ આપે છે કે છે
४. इदं हि नंगाघरातो' इत्यस्य शुद्धीभूतम् ।
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४३४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[१ स किं कुर्यात् ? देवादिति । काः? परमारमारमापीयूषर्ग वरतीरिति परमशत्रु समूहरूपकामक्रोधादिमारकाः सिद्धास्तेषां मा लक्ष्मीः-मोक्षलक्ष्मीः, अमृतसदृशवाणी च, सुदेवविषयकरतिश्च, तेषां दद्धे, ताः परमारमारमापीयूषगोदेवरतीः । पु. की. ताः? अतीरतीरिति इ:-कामस्तस्य रतिः, कामविषयकरागः, अतिक्रान्ताः कामरागं अतीरतीः । पु. की. ताः? अममतामतामता इति, ममतारहितानां जिनानां आसामस्त्येन मतं-दर्शनं येषां ते सम्यग्दर्शनिनस्तैः, आ-साकल्येन मता अभिप्रेता इत्यर्थः ॥ ३ ॥
५श्रीज्ञातपुत्रं विरतारतारता-सिद्धथै श्रयध्वं समयामयामया।
सदा समायैर्वसुधासुधासुधा-करोपमं साधुपरम्परं परम् ॥ ४ ॥ श्रीज्ञातपुत्रं सदा विरतारतारतासिद्धयै श्रयध्वमित्यन्वयः । विरतारतारतेति विरतं, आ-समन्ताद् रतं-मैथुनं, रतिः, क्रीडेति यावत्, येषां ते ब्रह्मचारिणश्चारित्रिण इति यावत्तेषां, आरो नातिर्व्यवहारस्तस्य भावस्तत्ता, तत्सिद्धथै इत्यर्थः । "आरो नीतिः शनिभौमः" इति हैमः । पुनः केन हेतुना ? समयामयामयेति, समासम्पूर्णा च या, या-लक्ष्मीस्तत्प्रधाना ये महात्मानस्तेषां मा-लक्ष्मी:-शोभा वा तद्धेतुना, तथा च सम्पूर्णज्ञानादिरूपलक्ष्माशालिनां लक्ष्मीप्राप्तिहेतुना श्रयध्वम्सेवध्वमित्यर्थः । पु. की. तं? समाद्यैर्वसुधासुधासुधाकरोपममिति वसुधायां-पृथ्व्यां येऽसून् दधति तेऽसुधाः-जनाः प्राणिनस्तेषु आहलादकत्वेन रूपेण आ-समन्तात् , सुधाकरश्चन्द्रमास्तस्योपमा-सादृश्यं यत्र स तमित्यर्थः । पु. की.तं ? साधुपरम्परमिति साधूनां परम्परा-सन्ततिर्यस्मात्स साधुपरम्परस्तमित्यर्थः । पु. की.तं ? परमिति ज्ञानादिसम्पत्योत्कृष्टमित्यर्थः ॥ ४॥
श्रीवर्धमानोऽसुमतो मतोऽमतोऽभवोऽवताद्वश्च कलं कलं कलम् । तीर्थेतसत्रासदयो दयोदयोऽहितोऽपि कामं जलतालतालता ॥५॥
૫. સદા સૌમ્યાદિ ગુણોથી પૃથ્વીમાં પ્રાણિઓને આનંદ દેવા માં ચન્દ્રમાં જેવા, સાધુઓની પરંપરાના મૂલભૂત, જ્ઞાનાદિ સંપદાથી ઉત્કૃષ્ટ, ચારિત્રિઓના આચારની સિદ્ધિ માટે, તેમજ સંપૂર્ણ જ્ઞાનાદિ લક્ષ્મીવતોની લક્ષ્મી પ્રાપ્તિના હેતુથી તમે શ્રી જ્ઞાતપુત્રને સે . પ .
૬. આપના સ્વરૂપ જાણીને બુદ્ધિશાલી પ્રાણીઓથી પૂજિત, સંસારભયભીત અને તીર્થને સ્વીકારવાવાલા ઉપર દયા કરવાવાળા અહિત –અહીં વિરોધાભાસ અલંકાર છે. સ્વયં શત્રુ હોવા છતાં દયાલુ કેવી રીતે? એ વિરોધ, પરીવાર આ પ્રમાણે-પ્રકૃતિથી કારણ એવા અહિત -કૌશિક નામના નાગ ઉપર દયા કરીને તેને ઉગારવાવાળા, સ્વચ્છ અને ઉચ્ચ આત્મલક્ષ્મીના આશ્રય, સંસારરહિત એવા શ્રી વર્ધમાન સ્વામી તમારી રક્ષા કરે આપા
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५४ १० શ્રી મહાવીરજિન–સ્તેત્રમ
। ४३५ श्रीवर्धमानोऽभवोऽवताद्वश्चेत्यन्वयः । की. सः ? कलं-ज्ञानं, अमतो गच्छतः प्राप्नुवतोऽसुमतः-प्राणिनो मतोऽभीष्टतमः पूजित इति यावत्, किं कृत्वा मतः ? तबाह कलं कलमिति, यथार्थत्वेन तत्स्वरूपं संख्याय संख्याय, विचार्य विचार्य मत इत्यर्थः । (कलिशब्दसङ्ख्यानयोरिति धातोः ख्णम्प्रत्यये “ नामिनोऽकलिहलेः” इति सूत्रेण वृद्धयभावात्कलं कलमिति, अमत इति अम गतौ, शतृप्रत्यये षष्ठयां विभक्तौ) पु. की. ? तीर्थतसत्रासदय इति तीर्थमिताः प्राप्ताः, सत्रासाः संसारभयभीताः, तीर्थतसत्रासास्तान दयते, यद्वातेषु दया यत्र स तोर्थतसत्रासदयस्तम् । योदयोऽहितोऽ. पि काममिति अत्र विरोधाभासालङ्कारस्तथा अहितः-शत्रुः सन् कथं दयावानिति विरोधः, परिहारस्त्वित्थं अहितोऽपि-सऽपि (सार्वविभक्तिकतसि प्रत्यये ) दयाया उदयो यत्र स दयोदयस्तथा च भगवता कौशिकाभिधाने दृष्टिविषधरेऽपि प्रकृत्या कारुणिकेन दया विहितेति सिद्धान्तोऽपि सङ्गतिमङ्गति (काममित्यव्ययं प्रकामार्थद्योतकमित्यर्थः ) पु. की ? जलतालतालतेति जलतालयोखि-यथा जलं स्वच्छं तथा स्वच्छा, तालो यथोच्चः प्रसिद्धस्तथा सर्वलक्ष्मीभ्य उच्चतमा या, ता:आत्मलक्ष्मीस्तस्या लतारूप आश्रयविशेष इत्यर्थः, यथा लक्ष्मीलतया जनानां लक्ष्मीप्राप्तिस्तथाहतां सेवयाऽऽर्हन्त्यरूपलक्ष्मीभव्यैः प्राप्यते भृङ्गकीटन्यायादिति तात्पर्य प्रतिभाति ॥ ५॥
७भदंत ! देवार्य ! भवाभवाभवा-वतार ! कामे पिहितेऽहितेहिते । निःश्रेयसानन्दकृते कृते कृते-ज्ञानामृतान्तर्दम ! माऽममाम ! मा ॥६॥
भदंत ! देवार्य ! वीर ! निःश्रेयसानन्दकृते मा भव मेत्यन्वयः। की. ? अभव ! न विद्यते भवः-संसारो यत्र पुनरागमनाभावात् स तत्संबुद्धौ । पु. की. आईषदर्थकमव्ययं न तु साकल्येने, भवावतार! शिवावतारस्वरूप! किं सति शिवावतारत्वमित्याह कामे पिहिते इति यथा शिवेन मदनो दग्धस्तथा भगवताऽपि कामो भस्मीकृत इत्यर्थः । पुनः अहितेहिते इति शिवपक्षे सर्पसमुदायेप्सिततमे इति, भगवत्पक्षे तु अहिते-शत्रावपि, हिते-हितकारिणि सति (शब्दच्छलेन) भगवान् भवावताररूप इत्यायातम् शब्दस्वारस्यादित्यर्थः । पु. की? कृतज्ञानामृतान्तर्दम ! इति, ईश्च-लक्ष्मी श्च ज्ञानामृतं चान्तर्दमश्च ईज्ञानामृतान्तदमाः, कृताः पर्याप्ता ईज्ञानामृतान्तमा यस्मिन् ल तत्लम्बुद्धौ कृतेज्ञानामृतान्तर्दम ! ॥
૭. હે મંદત! દેવાઈ ! મહાવીર ! ભવવાસનારહિત ! કિંચિત સાદયથી શિવાવતાર રૂપ! જેમ મહાદેવે કામને ભસ્મસાત કર્યો પ્રસિદ્ધ છે તેમ આપે કામને છ છે. (અહીં
જાલંકાર છે.) અહિત હિતે-મહાદેવ સર્ષોના સમુદાયથી સિત છે. ભગવત્પક્ષે શત્રુઓના વિષે પણ હિત કરવાવાળા છે. તેવી રીતે શબ્દ વ્યાજથી શિવાવતારરૂપ, મમતા અને રોગ રહિત, સંપૂર્ણતયા ચારિત્રલમી, જ્ઞાનામૃત અને અન્તરિંદ્રિયદમનવાળા, કામક્રોધ વિનાશક, એવા આપ લાવ્યોના મેક્ષાનંદ માટે થાઓ છે ૬ છે
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ पु. की. ? अममाम ! इति, न विद्यते मम-माम-ममत्वं (भावप्रधानो निर्देशः) आमश्च-रोगो यस्य यत्र वा स तत्सम्बोधने अममाम ! कृते-युगे यद्वा हिंसितकामक्रोध ! एतादृशविशेषणविशिष्ट! हे भगवन् निःश्रेयसानन्दकृते मोक्षानन्दाय मा भव मा, अपितु त्वं भवैवेत्यर्थः । “ द्वौ नौ प्रकृतमर्थ गमयतः " इति न्या. यात् । “कृतं पर्याप्तयुगयोर्हिसितं विहितं फलम्” इति हैमः, “कृते अर्थे " इत्यव्ययम् ( इस्यात्खेदे प्रकोपोक्तौ कामदेवे त्वनव्ययम् । “ईदुःखभावनेक्रोधईल. क्षम्यां तु नाव्ययम्" ॥ ६॥
८अकारि ते गौः सुधया धयाधया-ग्रस्ताऽविमुक्ताऽमितयातयातया। यानन्तमाहात्म्यमयामयामया, सिततिधेया सुरसारसारसा ॥७॥
ते-तव गौः-वाणी सुधया-अमृतेन अकारि-रचिता विधात्रेवेति शेष इत्यन्वयः । की. गौः ? अविमुक्ताऽमितयातयातयेति मितं-मानं च यातं च-यानं चलनमित्यर्थः, मितयाते न मितयाते अमितयाते-अमानाचले इत्यर्थः, तयोर्या-लक्ष्मी शोभेति यावत् तस्य भावस्तत्ता तया अविमुक्ता युता तथा चामानामोघस्वरूप वतीत्यर्थः । पु. किम्भूता ? यानन्तमाहात्म्यमयामयामयेति या वाणी, अनन्तं यन्माहात्म्यं-महिमा तत्प्रधानो योऽमः ज्ञान (अमनममः, “सर्वे गत्यर्था ज्ञानार्था" इति न्यायात् ) तस्य या-लक्ष्मीस्तत्प्रचुरेत्यर्थस्तथा चानन्तमाहात्म्यशालिज्ञानप्रचुरेति तात्पर्यम् । पु. किम्भूता ? सितत्तिधेयेति सिता-अवसिता, ज्ञातेत्यर्थः, ऋतिः-कल्याणं गतिर्वा यैस्ते सितर्तयस्तैर्धया ग्राह्या पेयेति यावत् , बद्धस्पर्धेर्वा पेया, "सितस्त्ववसिते बद्धे वर्णे। “ऋतिर्जुगुप्साकल्याणगतिस्पर्धासु" इति हैमः। पु. किम्भूता सुरसारसारसेति-सुरा-देवास्ते एव सारसाः पक्षिविशेषास्तरा-सामस्त्येन रस्यतेआस्वाद्यते या सा सुरसारसारसा, यद्वा सुरसा-सु-शोभनो रसः शान्ताख्यो यत्र सासुरसा, रसारसा-रसया-जिह्वया रस्यते पठ्यते नित्यं मुनिभिरिति रसारसेत्यर्थः । पु. किम्भूता? धयाधयाग्रस्तेति, धयाधयाः पानकारस्तैराग्रता-पीतेत्यर्थः ॥ ७ ॥
८इत्थं स्तुतो जिनवरोऽखिलभाववेदी, सिद्धार्थभूपकुलकाननकल्पवृक्षः । सूरीशितुर्विजयदानगुरोविनेय-सूरीशहीरविजयेन मुदा प्रसन्नः ॥ ८॥
इत्याचार्यवर्य-कविकुलकिरीट-श्रीमल्लब्धिसूरीश्वरान्तेवासि-वाचकवर्थ-श्रीमद्भुवनविजयमहाराजक विनेय-श्रीभद्रङ्करविजयाख्यमुनिना विहितेयमवचूरी समाप्ता ॥
૮. જાણે આપની વાણું વિધાતાએ બનાવી ન હોય તેમ અમૃતમય વાણું છે. ફેર તે વાણી અમાનામઘસ્વરૂપ, અનંત મહિમાશાલી જ્ઞાનગંભીર, કલ્યાણુભિલાષક જનને ગ્રાહ્ય, શાન્તરસમય, હંમેશાં જે વાણી મુનિજનાદિ દ્વારા જીભથી ઊચ્ચારાય છે, ગેખાય. ભણાય છે, પાન કરવાવાળા વિકિજને દ્વારા નિત્ય પય છે, ઉપાદેય છે. (૭)
૯ સિદ્ધાર્થ રાજના કુલ રૂપ વનમાં કલ્પવૃક્ષ સમાન, અખિલ પદાર્થને જાણકાર, સદા પ્રસન્ન, જિનવર શ્રીવર્ધસ્વામીની આ પ્રમાણે સ્તુતિ સૂરીશ્વરવિજયદાનસૂરિશેખર મહારાજના શિષ્ય શ્રી હીરસૂરીશ્વરજી મહારાજે કરેલ છે. (૮)
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રાવતી
[ પ્રાચીન ગૂજરાતના સીમાડાના દ્વારપલ સમી એક ધ્વસ્ત નગરી ]
લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી ખરાડીથી દક્ષિણ દિશામાં ૪ માઈલ અને સાંતપુરથી લગભગ રા માઈલ પર ચંદ્રાવતી નામનું નાનું ગામડું આવેલું છે. ત્યાં હાલમાં રબારી-રજપૂત, ખેડૂત વગેરેનાં ૪૦-૫૦ ખેરડાં છે.
ગામની આસપાસ પડેલા ભગ્નાવશેષના ઢગલેઢગલા, તે નગરીની પ્રાચીનતા અને આબુના પરમારોની રાજધાની હોવાથી તેની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. ગુજરાતના મહારાજાઓના મહામંત્રીઓ વિમલશાહ, વસ્તુપાળ અને તેજપાલના વખતમાં આ નગરીની જાહેજલાલી પુરજોશમાં હતી. હજારો શ્રાવકનાં ઘરો અને ૧૮૦૦ જિનમંદિર વિદ્યમાન હેવાનું તીર્થમાળાના કર્તાઓ જણાવે છે. આ નગરી લંકા જેવી હતી અને અહીં રાશી
___महादूरस्य नेतारः परमारनरेश्वराः ।। पुरी चन्द्रावती तेषां राजधानी निधिः श्रियाम् ॥३५॥
-વિવિધતીર્થ, મધુરાદ્રિવેes, ઢોલ રૂ. ૨ નગર ચડાઉલના ગુણ ઘણું, ભવણ અઢારઈ સઈ જિન તણું;
ચઉરાસી ચહુટે હિવ ફિરવું, કામિ ઠામિ દીસઈ ભૂરિઉં. મૂલનાયક શ્રી નાભિમલ્હારિ, જિણ દીઠઈ મનિ હર્ષ અપાર; કરઈ પૂજ શ્રાવક મનિ હસી, નગર ચડાઉલિ લંકા જિસી.
–મેહ-રચિત તીર્થમાળા. કડી. ૨૬-૨૭. આબૂ ધરા ઉબરણી પુરી, દેવદ્રહ ચંદ્રાવઈ પરી; વિમલ મંત્રીસર વારિ જાણિ, અઢારસેય દેવલ ગુણષાણિ.
–શીલ વિજય-રચિત તીર્થમાળા કડી. ૩૨ મેઘ-રચિત તીર્થમાળા ઉપરથી જણાય છે કે, વિ. સં. ૧૫૦૦ ની આસપાસના સમય સુધી ચંદ્રાવતી નગરીની જાહોજલાલી સારી હતી, અને શીતવિજયજી રચિત તીર્થમાળાથી જણાય છે કે-વિ. સં. ૧૭૪૬ પહેલાં તેનું ભંગાણ જરૂર શરૂ થઈ ગયું હતું. છતાં તે વખતે તે જેવી તેવી સ્થિતિમાં પણ વિદ્યમાન જરૂર હતી. “સિરોટો રા રૂતિ 'માં લખ્યું છે કે –વિ. સં. ૧૮૭૯માં કર્નલ ટેડ સાહેબ અહીં આવ્યા હતા, તેમણે “ટ્રાવેલ્સ ઈને વેસ્ટર્ન ઈન્ડીયાનામના પિતાના પુસ્તકમાં અહીંના તે વખત સુધી બચેલાં શેડાંક મંદિર વગેરેના ફોટા આપ્યા છે, જેનાથી તેની કારીગરી અને સુંદરતા વગેરેનું અનુમાન થઈ શકે છે. વિ. સં. ૧૮૮૧માં સર ચાર્લ્સ કેવિલ સાહેબ પોતાના મિત્રો સાથે અહીં આવ્યા હતા. તે વખતે આરસપહાણનાં ૨૦ મંદિરે બચેલાં હતાં, એની સુંદરતાની તેમણે પ્રશંસા કરી હતી. વિ. સં. ૧૯૩૬ ની આસપાસમાં રાજપૂતાના -માળવા રેલવે કંપનીના ઠેકેદારોએ (કંટ્રાકટરએ) અહીંને પત્થર ઉઠાવી લઈ જવાને ઠેકે (કંટ્રાકટ) લીધે ત્યારે તેઓ અહીંના ઊભેલાં મંદિરને પણ તોડી નાખીને તેના પત્થર લઈ ગયા, તે વાતની
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ.
[ વર્ષ ૯ ચૌટા હતાં વગેરે. વળી, સોમધર્મની હકીકત પ્રમાણે –૪૪૪ આહૂત-પ્રસાદ અને ૯૯૯ શિવ મંદિરવાળી ચંદ્રાવતીમાં આવીને ભીમરાજાથી અપમાને પામેલો વિમલ કોટવાળ રાજય કરતા હતા. તેના અધિકારી પુરષ ૮૪ હતા અને ૧૨ પાદશાહને જીતીને તેમનાં છત્રો લઈ લીધાં હતાં. અન્તમાં ભીમે તેને બહુમાન પૂર્વક શાંત કર્યો હતો.જેન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ.
મહામાત્ય વસ્તુપાલના ભાઈ તેજપાળની ધર્મપત્ની અનુપમાદેવી, ચંદ્રાવતીના રહેવાસી પિરવાડ શ્રાવક ગાગાના પુત્ર ધરણિગની પુત્રી હતી. ધરણિગના પુત્રો (અનુપમાદેવીના ભાઈઓ ) ૧ ખીમ્બસિહ, ૨ આમ્બસિહ અને ઊદલ વગેરેને મહામાત્ય તેજપાળે દેલવાડાના લૂણવસહી મંદિરના ચોથા નંબરના ટ્રસ્ટી બનાવ્યા હતા, તેમજ ઉક્ત મંદિરની વર્ષગાંઠના અઠ્ઠાઈ મહોત્સવના પહેલા દિવસન (ફાગણ વદિ ૩) મહત્સવ કરવાનું ચંદ્રાવતીના શ્રીસંઘને સોંપ્યું હતું. પરમાર રાજાઓની પછી જ્યાં સુધી સીરોહી નહેતું વસ્યું ત્યાં સુધી ચંદ્રાવતી, દેવડા (ચૌહાણ) રાજાઓની પણ રાજધાની બન્યું. ત્યારથી ચંદ્રાવતીની વિશેષ પ્રકારે પડતી થવા લાગી, જો કે તે પહેલાં પણ ચંદ્રાવતી ઉપર આક્રમણ થઈ ગયાં હતાં અને તેથી જ બીજી જગ્યાએ સં. ૧૨૧૫ માં સહસમલ દેવડાને રસીરેહી વસાવી ત્યાં રાજધાની લઈ જવાની જરૂર પડી હતી. પહેલાં કહેવામાં આવ્યું છે તેમ ચંદ્રાવતી ભાંગ્યો પછી ત્યાંનાં મંદિરના આરસના નકશીદાર બારશાખ, સ્તંભે, તોરણે (મેરાબો), દરવાજા અને બીજા પત્થરે દૂર દૂર સુધીનાં ગામોનાં મંદિરમાં લાગી ગયેલા જોવામાં આવે છે, તેની નકશી જોવાથી ચંદ્રાવતીનાં દેવવિમાન જેવાં આરસના મંદિરનો ખ્યાલ હજુ પણ આવી શકે તેમ છે.
ચંદ્રાવતી નગરી અતિ વિશાળ હતી. તેને દરવાજો દત્તાણી ગામની પાસે આવેલ છે જેને તોડીને દરવાજો કહે છે. બીજો દરવાજો કીવરલી પાસે હો એવી જતિ છે. ખરાડી સાંતપુર વગેરે તે ચંદ્રાવતીની વિશાળતામાં જ સમાઈ ગયાં હતાં. ચંદ્રાવતી અને સાંતપુરના જૈનમંદિરોને કેટલાય પત્થરે લોકેના ઘરના આંગણામાં, તહેસીલના ચોતરામાં અને રાજમકાન તથા મહાદેવના મંદિરમાં ચણાયેલા નજરે પડે છે. સાંતપુરની તહસીલમાં ચાર પાંચ મોટી દેવ-દેવીઓની મૂર્તિઓ પત્થરમાં કરેલી પડી છે, કે જેને રેલવાળા ગાડીના વેગનોમાં ભરી ભરીને લઈ જતા હતા તેને અટકાવીને પાછી મેળવી છે. અહીંના મહાદેવના મંદિરમાં એક મોટી ગેંડા (વરાહ)ની એક જ પત્થરમાં ઘડેલી મોટી મૂર્તિ છે. તેની સામે જ્યારે રાજ્યને ખબર પડી, ત્યારે રાજયે ઠેકેદારોને પત્થર લઈ જતા અટકાવ્યા. તેમણે એકઠા કરી રાખેલા આરસના પત્થરોના ઢગલા ચંદ્રાવતી અને માવલની વચ્ચે ઠેકાણે ઠેકાણે હજુ પણ પડયા છે. અત્યારે અહીં એક પણ મંદિર સારી સ્થિતિમાં નથી. આવી રીતે આ પ્રાચીન નગરીને ખેદજનક અંત આવ્યો. પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં આ નગરીને, ચડ્ડાવલી” તથા “ચાઉલી', તીર્થમાળામાં “ચડાઉલિ' તથા ચંદ્રાવઈ, સંસ્કૃત ગ્રંથમાં ચંદ્રાવતી’ વગેરે નામો લખેલાં મળે છે.
૩ જુઓ દેલવાડા-લુણવસહી મંદિરની પ્રશસ્તિની પાસેને વ્યવસ્થા સંબંધી સફેદ પથ્થર ઉપર વિ. સં. ૧૨૮૭ને લેખ.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
"C
ચંદ્રાવતી
અક ૧૦ ] [ ૪૩૯ દેવી-દેવતાઓની બે ચાર મૂર્તિએ પણ તેમાં જ કાતરેલી છે. આ મૂર્તિ પણ ચદ્રાવતીથી જ લાવવામાં આવેલી. આવી રીતે સુંદર વસ્તુએ લુંટાઈ જવા છતાં હજીયે જૈનમંદિરના ઢગલાએ અને મંદિરની ૪-૬ ફૂટની ઊભી દીવાલે ર્દિષ્ટગેાચર થાય છે. એક ઢગલામાંથી એક સંવતવનાના લેખને ટુકડે અમને મળી આવેલા છે, તેમ જો તપાસ કરવામાં આવે તે ઘણાંય લેખ અને સુંદર મકાનના અવશેષો મળી આવે. કેટલાક વખત પહેલાં ખાદાવતાં એક પાકી બાંધેલી વાવ નીકળી આવી છે, જેના ત્રણ મજલા દેખી શકાય છે. વધુ તા ખેાદવાથી જ જાણી શકાય.
ચદ્રાવતીની પ્રાચીનતા અને સમૃદ્ધિ બતાવનારાં પ્રમાણે! અનેક ગ્રંથામાં માજીદ છે. મહાવીરસ્વામીની ૩૫મી પાટે થયેલા વડગચ્છ સંસ્થાપક શ્રી ઉદ્યોતનસૂરિએ આખૂની યાત્રા કરીને ‘ટેલી ’ ગામના પાદરે સ૦ ૯૯૪ માં શ્રી સર્વદેવપ્રકૃતિ આઠ જણને સૂરપદે સ્થાપ્યા, તેમાંના તેમની જ પાટે મુખ્ય થયેલા અને સ. ૧૦૧૦ માં રામસેન નામના નગરના ઋષભજિન પ્રાસાદમાં શ્રી ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવનાર શ્રી સવ દેવસૂરિએ ચદ્રાવતી રાજાને નેત્ર સમાન શ્રી કુકુષ્ણ નામના મંત્રી કે જેણે સમૃદ્ધિશાળી ઊંચું જિનમંદિર બનાવ્યું હતું તેને દીક્ષા આપી૪
મુજ અને ભેજના રાજકિવ ધનપાળ, જેમણે સ. ૧૦૨૯ માં “ પાચ્ય લચ્છી નામમાળા ', સ. ૧૦૭૦ માં “તિલકમ'જરી કથા '' અને સ. ૧૦૮૧ પછીના સમયમાં સત્યપુરમંડન મહાવીરેત્સાહ ' નામનું ટૂંકું કાવ્ય રચ્યું, તેમાં જ ચંદ્રાવતીના ધ્વંસનું વર્ણન કર્યું છે.પ
આ ચંદ્રાવતીમાં દંડનાયક તરીકે પરમાર રાજાએને હરાવી ગુજરાતના રાજા ભીમનું આધિપત્ય સ્વીકાર કરાવનાર વિમલમંત્રી રહેતા હતા. તેમણે સં. ૧૦૮૮ માં ધર્માંધાષસૂરિના હાથથી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે. તે પહેલાં તેએ ચદ્રાવતીમાં રહેતા હતા.
આજ નગરીમાં સં. ૧૦૯૫ માં શ્રો ધનેશ્વરસૂરિએ સુરસુંદરીકથા પ્રાકૃતમાં રચી છે. વળી ચંદ્રગચ્છમાં થયેલા શ્રી વિજયસિ ંહસૂરિને આ જ નગરીનાં નવગ્રહ ચૈત્યમાં રહી ઉપદેશમાળાની વૃત્તિની વ્યાખ્યા કરતાં ચૈત્યવાસના વિરાગ આવ્યા અને પૌમિક પક્ષના શ્રી ચંદ્રપ્રભસૂરિને આશ્રિત થયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સં. ૧૩૨૦ આસપાસ થયેલા પ્રસિદ્ધ માંડવગઢતા પેથડકુમારે ભિન્નભિન્ન ૮૦ સ્થળામાં જિનમદિરા બંધાવ્યાં, તે સ્થળેામાંનું ચંદ્રાવતી પણ એક છે,
४ नृपाद् दशा शरदां सहस्रे (१०१०) यो रामसैन्याहृपुरे चकार । नाचैत्येष्टतीर्थराज - बिम्बप्रतिष्ठां विधिवत् सदयः । चन्द्रावती भूपति नेत्र कल्पं श्रीकुङ्कुणं मन्त्रिणमुञ्चऋद्धिम् । निर्मापितोतुङ्गविशालचैत्यं योऽदीक्षयद् बुद्धगिरा प्रबुध्य ॥ धर्मसागर गणे:- तपागच्छपट्टावली
૫ તુરાએ શ્રીમાળ દેશ, અણુહિલવાડ, ચડ્ડાવલિ ( ચંદ્રાવતી ), સેારઢ, દેલવાડા અને સામેશ્વર એ બધાં સ્થાનના નાશ કર્યાં, અને એક માત્ર સાચારના મહાવીરમદિરને તે ભાંગી ન શક્યા. આ ચઢાઇ સં. ૧૦૮૦-૮૧ માં મહુમ્મુદ ગીઝનીએ ગુજરાત પર્ કરી, તે સમય પહેલાં ચંદ્રાવતી સમૃદ્ધ હશે જ,
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૯.
સિદ્ધરાજના મહામંત્રી મુંજાલ પણ ચિત્રકૂટ, આધાટપુર, નાગહદ, જીરાપલ્લિ, અક્ષુ ગિરિ અને ચંદ્રાવતી, આરાસણા તીર્થોમાં યાત્રાનિમિત્તે આવ્યાનું ઇતિહાસ પ્રસિદ્ધ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માણિકયપ્રભસૂરિએ આ જ ચંદ્રાવતીમાં રાઉલ ધંધલા દેવની સમક્ષ મંત્રવાદીને
મત્રથી હરાવ્યા. તેમના સ્વગમન—કાળ સં. ૧૩૧૩ તેા છે.
ગ્યાસુદ્દીનના મત્રી સેાની સંગ્રામે ચંદ્રાવતીમાં એક મદિર કરાવ્યાને અને તેની શ્રી સેામસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખ મળે છે.
કૃષ્ણરાજના પુત્ર પ્રતાપસિંહ જેના વિષયમાં પાટનારાયણના મંદિરના વિ. સં. ૧૩૪૪ ના લેખમાં લખ્યું છે તેણે જૈત્રકને પરાસ્ત કરી ખીજા વંશમાં ગયેલો ચંદ્રાવતી નગરીના ઉદ્ધાર કર્યાં, અર્થાત્ ખીન્ન વંશે ચંદ્રાવતીને લઇ લીધી હતી, તેના પરાજય કરીને ત્યાં પણ તેણે પરમારાનું રાજ્ય પાછું જમાવ્યું. ”
સં. ૧૩૬૮ ની આસપાસ રાવ કુંભાએ આખુ તથા તેની રાજધાની ચંદ્રાવતીને છીનવી લઇ અ ખૂના પરમાર રાજ્યની સમાપ્તિ કરી અને ત્યાં ચૌહાણાનું રાજ્ય સ્થાપિત કર્યું.
આમ અનેક ઉદાહરણા ચંદ્રાવતીની પ્રાચીનતાને સિદ્ધ કરે છે. આવી રીતે તીભૂમિ, સમૃદ્ધનગરી, અને યુદ્ધની સમરાંગણ; ભૂમિ તરીકે પ્રસિદ્ધ થયેલી નગરી આજે કરાળકાળની કેવી ભક્ષ્ય બની છે તે ભૂતકાલીન ઇતિહાસ અને વમાન અલશેષાને જોનાર કાઈ પણ મનુષ્ય કાળની પરિવ`નશીલતાને સમજી શકશે એમાં નવાઈ જેવું નથી.
condon mischim and who id nism indus non dignitat
કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર
ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર
૧૪”૧૦” સાઈઝ : આ કાર્ડ ઉપર ત્રિરંગી છપાઇ : સાનેરી ખાર : મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચના દોઢ આના જુદો.)
શ્રી જૈનધમ સત્યપ્રકશક સમિતિ
જેશિંગભાઈની વાડી ઃ ઘીકાંટા, અમદાવાદ.
.IN
05 Dron side mpus dui in Hinduism
s,
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રાચીન ગુજરાતી કાવ્યો
સંગ્રાહક તથા સંપાદક
શ્રીયુત સારાભાઈ મણિલાલ નવામ —[કાવ્યાંક ૨]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હીરવિજયસૂરિશિષ્ય શ્રો સકલચંદજીવિરચિત શ્રી વર્ધમાન—જિનગુણ-સુરવેલિ
( ાલ—આસાઉરી )
નંદન° ૨
—નંદન૦ ૩
નંદનકું ત્રિસલા હુલરાવે, રૂપિમેાહ્યાં દા રે; તુઝે ગુણ લાડિકડાનાં ગાવે, સુર નરનારી વૃદા રે. આસાઢી સુદિ `િ ચવીએ, હિર તિવએ અવતિરએ રે; ચઉદ્દે સુપને સુચિત હમ કુલિ, પૂર' પુન્યે ઝડવએ રે. ગાલ (ગર્ભ) ગહ્યા મે લેલે... જાણ્યા, ચિંતાસાગર સાથે રે; તવ હુંયું ચિંતાતિ પુતા, હાલેા હાલેા હાલે રે. ઉત્તર થકી તે મા દુખ જાણી, તું સલસલીએ વાહલેા રે; તવ હું હસી આન ંદે ખાલી, હાલેા હાલા હાલા રે. માત તણા ભગત તું જાયે, તત્ર દિસિકુમરી ગાયા રે; ચંદ સરીખું તુઝ મુખ દેખી, મુઝ આનંદ ન માયા રે. તુઝ ગુણુ પુણ્યે હું પણ પૂછ, દિશિકુમરી ધરિ આઇ રે; મુઝ તુઝ્ર નિમ નિમ કુ’ય(૧)રજીને, બહુ પર હમચી ગાઇ રે. --નંદન૦ ૬
છપ્પન દિગ*મરીએ કરેલા મહેત્સવનું વર્ણન
આઠે જોયણુના ઘર કીના, ક્રિત સમીર' સાધ્યા રે; આઠે ગંધાદકસ્યુ સીચી, કુસુમ રિ બહુ રૂધ્ધા રે. આઠે મુઝ દર્પણુ દેખાયાં, આઠે વર ભીંગા રે; આઠે હું વીંજણુડે વીંછ, આઠે ચમર ઉત્તારા રે. દીવી ચ્ચાર ધરે તે ચતુરા, ચ્યાર વિચ્છેદે નાલં રે; હેવરાવીને હું પહેરાવી, ભૂષણ મેાતી જાલ રે. ધિન ધિન કહે... મુઝ તું જિનમાતા તે દીનેા જગદીવા રે; ઈમ આસીસ દીઇ તે કુમરી; તુઝ પૂતા ચિર'જીવા રે.
For Private And Personal Use Only
---નંદન૦ ૧
—નંદન° ૪
-તદન॰ ૫
—નંદન ૭
—નંદન૦ ૮
—નંદન ૯
~~નંદન ૧૧
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ વીણા વાતી નાગિણિ નાચે, હાથિ વજા તાલી રે, ગુણ ગતિ તુઝ ગુણનિધિ કેરા, મુઝ સબ ઈલતિ ટાલી રે–નંદન ૧૧ તુઝ ગુણ અતિશય ખાંચી આવઈ, જા મુઝને પૂજી રે;
કહે મુખી અમારી તહિ સરીખી, સુત જનની નહિ દુજી રે. –નંદન ૧૨ મેરૂ ઉપર ઈન્ટે કરેલા જન્મમહોત્સવનું વર્ણન
(રાગ-મલ્હાર) વીર માતા પ્રીતિકારણિ, સપૂતી હરિ વંદે; હું હરિ સ્વર્ગથી આવી; માઈ તેરે પૂત સુવંદો,
| મુખ સુરતરૂ કદ-વીર. ૧૩ ચિત્ર માસિ સુદિ તેરર્સિ, ત્રિલોકી ગુરુ જાયે; ઇંદ્રનું આસન કંપીયું, સુરે ઘંટ વાયે, –વીર. ૧૪ કુખી તે યણની ધારણી, તુજ પૂત જિર્ણદ; તે જણ્ય જંતુને જીવને, શામ સુભગને કદો. –વીર૦ ૧૫ માત તેરે હમ પૂતયું, મેરૂ શિખર લે જાણ્યું; તિસલાદેવી તું મત બીહે, તેરે પુતકું ગામ્યું.
બહુ અમૃત પામ્યું.–વીર. ૧૬ જનમ મહોત્સવિ પૂજન્સ્પે, સબ ઈદ્ર ઈદ્રાણી; નવનવિ ભાંતિ હુલાવણ્યું, પછે આપસ્યું આણી. –વીર. ૧૭ એક ઉત્સગ લે વીરને, દેઈ ચામર ઢાલે; છત્ર ચેાથો હરિ સિર ધરે, એક આગલિ ચાલઈ -વીર. ૧૮ પાંડુગવન શિલા ઉપરે, સિંહાસન થાયેં; ચઉસ8િ ઇંદ્ર ન્યુવરાવીએ, નિજ દ્દરિતને કાપે. –વીર. ૧૯ ત્રિભુવન શાંતિ મંગલ કરે, જિન જુવણનું પાણી; ધસમસી નિજ નિજ શિર ધરાઈ, સર્ષે ઈદ્ર ઇંદ્રાણી. –વીર, રંગ લાગો જિન રૂપસ્ય, સચી નાચતી બોલે, સુરતરૂ મંજરી વીજતી, ગાતી હઈયડું બેલે. –વીર. ૨૧ એક અખિ દીઈ વાંકડી, એક અમૃત અંજે; નયન આલિંગન દઈ સુરી, એક નાચતી રંજઈ. –વીર. ૨૨ એક ઉત્કંગ લી ઠેલતી, પ્રભુ દેખણ દ્યો રે, પ્રભુમુખ ચંદ મહી વદે, લેઉ દુખડે તેરે. - વીર. ૨૩
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૪૩
–વીર. ૨૪
–વીર. ૨૫
–વીર. ૨૬
અંકે ૧૦ ]
શ્રી વર્ધમાન-જિનગુણ-સુરવેલી પ્રભુમુખ હારીઓ ચંદલે, હોઠ લાલ ગુલાલા; અખિ ઈદીવર પાંખડી, કનક ચેલડા ગાલા. પોઈણ પાન જિસી જીભડી, શ્રવણ કામ હીંડાલા; નાસિકા સુડલા ચાંચડી, કંઠે શંખનઈ તલઈ. કમલનાલ જિસી બાંહડી, નાભિ અમૃત કુંપી; હદય શ્રીવત્સસ્ય શોભતા, કડિ હરિકટી લુંપી. અપચ્છરા ન્યા(જ્ઞા) કે પૂતયું, પયોધર પરિ લેતી, હસિહસિ કરતી એવારણ, મણિ ટાચિકા દેતી. માત તેરે લીઓ લાડિલે, સબ ઈદ્ર લડાય; દે દી હરિ મણિ કુંલે, પ્રભુ કાનકું લ્યા. દે દી દેવકે ચીવરે, ફુલ રણકી માલા; કંદુક રાયણ ઉલેચકા, વર શ્રીમણિમાલા. ઘુંટડો અમૃત અંગુઠડે, દીઈ અમૃતષા; જિનજનની બૂરી આંખડી, કરિ કે મત દેષા. સુર સબ જબ નિજ પદ ગયે, ત્રિસલા તવ જાગી; પૂત દેખ્યો સુર પૂજી, હરખે ફૂલણ લાગી.
વીર. ર૭
--વીર. ૨૮
–વીર. ૨૯
–વીર. ૩૦
–વીર
ઋદ્ધિ સિદ્ધારથ વાધીઓ, જન્મોત્સવ કીને. –વીર. ૩૨ રયણની ઘમઘમેં ઘુઘરી, જબ ઠબકતો ચાલે જબ દીઈ કો કડઈ સુંદરી, નાક કુલડી ઝાલે. -વીર૦ ૩૩ મણિ જડિઈ કનક હીંડાલડે, માતા ધૂમણી ઘાલેં; રયણ ટેપી મણિ કંઠ, માતા પૂતને આલે. –વીર. ૩૪
(રાગ – ધન્યાસી) અમરી સરિખી પુરની કુમરી, લે દેતી ભમરી; પ્રભુને ધ્યાનેં હમચી ખૂદઈ, વરતણું ગુણ સમરી રે. –હમચડી ૩૫ હમચી વીર તણું તે ગાતી, નાકે મોતી જોતી; જિનની માતા કી રાખું, ટેલામાંથી જાતી રે. –હમચડી ૩૬ પંચવરણના ચરણ પહિરી, કંચુક કસીયા રાતા; સુત શિણગારી તેહ આપે, રમવા કારણ માતા રે.–ડમચડી ૩૭ રમઝમ કરતી ચરણે નેઉર, કટિ કટિ મેપલ ખલકે તિસલા કહે જિહાં પૂત રમેં કે, પાસેથી મત સલક રેડમચડી ૩૮
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે હું
વેણી ચમરી ઢલકતી મૂકી, પહિરી પીલી ફાલી; ટિથી વીર ઉતારી મુંક્યા, કાં રે માહુરી સાલી રે. —હમચડી ૩૯ સીંદ્રસ્યું સે થા પૂરી, હિંરી જાદર સાડી;
પ્રભુ રમતા જો જેથી ખીજે, નાંખે સાડી ફાડી રે. —હમચડી. ૪૦ ઇંદિ વર ઘર હાથ રમાડયા, બેસાર્યો ખાલે;
ચંદ્રમુખી એક સુંદરી મેલે, મતકા પ્રભુને ઢા(તા)લે રે. હમચડી. ૪૧
કસ્તુરીની ખેાલી કરીને, વેણી કેતકી બધા;
અણુધાયા પણ સુંદરી જો રે, પ્રભુનેા વદન સુગધેા રે, હમચડી. ૪ર
કાને ફૂલી ઝાલિ ઝબુકે, લિ ટકાઉલી મોતી;
ખંધાલેથી પ્રભુ ન્હાનડીઇ, પડતી રાખી ત્રાડી રે. હુમચડી, ૪૨ હુંકું' જિનને જણજરબારી, આંગી પહેરી જાડી;
હું ફેસ્સુ પ્રભુ તમ મહુ તેરા, જવ પરણેસ્થેા લાડી રે. હમચડી. ૪૪ કાલા કમખા કચુ થયુ પિર, ધરીએ વીરા ગેરે; નીલી ખીજોરી પિર સાહે, જેસા જિન ખીજો રે. હુમચડી. ૪૫ હઇચડા ઉપરી ઊભા રાખી, પ્રભુને રમતી રાસેા; કનકલતા તું જો રૈ પ્રભુને, મૃતમદ સરિસેા(ખે)સાસે રે. હુમ૦ ૪૬ વીર તણી જે હમચી ખૂ`દે, પદ પદ્મ ક્રિતી ત્રીછી; તે સેાભાગિણિ પાયે પહિરે', અષ્ટાપદના વીંછી રે. હુમચડી, ૪૬ વીર ગુણુા જે ગાતિ નિ સુણે, તે મિથ્યાતણિ ગાઢી; જે જાણિ તે તેણુિ મિલીને, ટાલામાંહિંથી કાઢી રે. હુમચડી. ૪૮ મણિ મેાતી આપે અહ્યવીરા, તે જે કરસ્યું ચાડી;
ગુણુ મત્સર જે કરઈ અદેખી, કુલડીની તે લાડી રે. હુમચડી, ૪૯ પ્રભુ વીણુ વાંઘે પૂજ્યે જિમસે, તેને જાણેા પાડી; દન ન કરે' વીરતણેા જે, તે પરમારથ ખડી રે. હુમચઢી. ૫૦
ઇમ પિર રમતા જગગુરુ વાધ્યા, રાજકુઅર પરવરીએ; માહિર નગર તણા વનમાં, રમવાને નીસરીએ રે. હમચડી. ૫૧ ઈંદ્રે પણ મીહાળ્યે જગમાં, વમાન નિવે મીડે;
અમર સભામાં એકદિન એલે, ઇંદ્રો આપે છડે રે, હમચડી, પર એક દેવ એ વાત ન માને, કૈાતુક જોવા આવે;
દ્ધિ રૂપે આલિતરૂ વીંટચેટ, પિણુ તે કુડ ન ફાવે રે. હમ૦ ૫૩
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ]
શ્રી વર્ધમાન–જિનગુણ-સુરેલી
[ ૪૪૫ વીરકુમરમાં હેડે રમતાં, કુમારે આગલિ રાખે; વીરે રૂડી પરે રહીનેં, સો સુર દ્વરેં નાંખે રે. હમચડી. ૫૪ પુનરપિ છોકર થઈને રમતે, આપે હોડે હાર્યો, ખાંધું વીર ચડે તવ વાળે, વિરે મુડકમ માર્યો છે. હમચડી. ૫૫ પ્રગટ થઈને પ્રભુને ખાંમાં, નામ દીઉં મહાવીર જેહ ઇંદ્ર પ્રશં તેહ, પરખે તું ધીરે રે. હમ, પ૬ માતાપિતા નિશાલે મૂકે, પિણ જિણ ન્યાન ન જાણે, પાંડે આગલિ ઈદ પૂછે, વીરે ગ્રંથ વખાણે રે. હમચડી. પ૭ રૂપે સુંદરી વહુ પરણાવે, છત્ર શ્રેણિ શિર તાડી; સબલ વર વરઘોડે ચડીઓ, કુંઅર લ્યા લાડી રે. મચડી. ૫૮ સુખ ભોગવતાં માતપિતાઈ, અણુસણ સદગતિ કીધી; વરસીદાન દઈને વીરે, આપે દીખ્યા(ક્ષા) લીધી રે. હમચડી. ૧૯ મૃગશિર વદિ દશમિને ઘા, ચરમ જિણે ચઉનાણી; બાર વરસમાં જે તપ કીધે, તે સઘલે વિણ પાણી રે. હમ. ૬૦ માસ વૈશાખે પ્રભુને કેવલ, સુદિ દશમીને ઘાઢે (દહાડે); સાલિતાઁ એકલડે સ્વામી, ઘનઘાતી મલ કાઢે રે. હમચડી. ૬૧ સસરણિ બેઠો સિંહાસણિ, ત્રિભુવન રૂપે મહે; તીરથ થાપી સંશય ભાંજે, તીન ભુવન પડિબેહે રે. હમચડી. દર કાતિવદિ દીવાલી ઘાઢઈ (દહાડે), મહાનંદ પદ લીધે સકલ મુનિસર ચરમ જિણેસર, મુગતિ જઈને સીધો રે. હમ૦ ૬૩ લખધિનિધાન મુનિ સેભાગી, ગોયમ ગણધર સીસે; તસદિન તેહને કેવલનાણું, તે સમરું નિસદીસો રેહમચડી. ૬૪ વદ્ધમાન-જિનગુણવેલિ, હઈયડા કરી સહેલી, સકલ કહે ગુણ મત્સલ મેહલી, નિશિદિન જિલુગુણ ખેલી રે
હમચડી. ૬૫ વીર પટધર શ્રેણિ આયો, હીરવિજય ગુરુ હીરે; સકલચંદ કહે સો નિત સમરે, ચરમ જિસેસર વીરે રે.
હમચડી. ૬૬
| ઇતિ શ્રી વિમાનજિનગુણ સુરવેલિ સંપૂર્ણ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આનંદનિધાન-ત કુલધ્વજકુમાર-ચોપાઈનો પરિચય પરિચાયક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી કાંતિસાગરજી, સાહિત્યાલંકાર (મહાસમુદ. c.p)
પુરાતન જૈન મુનિઓએ ગૂજરાતી ભાષામાં ગદ્ય કરતાં પદ્યાત્મક સાહિત્ય વિશેષ રૂપથી નિર્માણ કર્યું છે. એવી વૈરાગ્ય, નીતિ, શીલ, દાન, તપ અને ઐતિહાસિકાદિ અનેક પદ્યાત્મક કૃતિઓ સાહિત્યસંસારમાં દૃષ્ટિગોચર થાય છે. યદ્યપિ આવી કૃતિઓમાં કવિનું મૌલિક તત્ત્વ માત્ર કવિતા જ હોય છે, બાકી વિષયમાં તે એક બીજાનું અનુકરણ કરવું પડે છે, છતાંય કઈ કઈ કવિની રચના અત્યન્ત ઉચ્ચ કક્ષાની અને સાહિત્યાદિ શાસ્ત્રોના જ્ઞાનથી ભરપૂર દેખાઈ આવે છે. આવી કૃતિઓનું પ્રકાશન જે થોડુ ઘણું થયું છે તે પણ જે સાહિત્ય અલંકારાદિને ધ્યાનમાં રાખી સંપાદિત કરવામાં આવ્યું હોત તો તે કૃતિઓનું વિશેષત્વ સાહિત્યિક દૃષ્ટિએ પણ સ્વીકાર થાત, અને લૌકિક સાહિત્યનાં અપ્રકટ અંગ પર વિશેષ પ્રકાશ પડત. અસ્તુ!
કુલધ્વજકુમાર રાસો નિમ્ન પ્રમાણે ઉપલબ્ધ થાય છે૧ કુલધ્વજ કુમાર રાસ કર્તા હર્ષકીર્તિ
, ધમસમુદ્ર, રચનાકાલ સં. ૧૫૮૪ ૩ , , " •
, સિદ્ધિસૂરિજી ,, , સં. ૧૬ ૧૮ શ્રા. વ.૮ રવિ ૪ , , , ,
,, રાજસાર , , સં.૧૭૦૪ આસો શુદિ ૧૫ રવિ ૫ ,, , , , ઉદયસમુદ્ર , , સં. આસરે ૧૭૨૮
ઉપરના પાંચ રાસો આજ સુધી મળ્યા છે. બધાયને વિષય માત્ર શીલ પ્રતિપાદન કરવાને હોવા છતાં દરેકની રચનાશલિ ભિન્ન ભિન્ન છે, જે રાસનો બહોળે પ્રસાર સૂચિત કરે છે. અહીં પર જે કુલધ્વજકુમાર-ચૌપાઈનો પરિચય આપવામાં આવે છે, તે ચૌપાઈ તથા કવિ આજ સુધી ક્યાંય (“જૈન ગૂર્જર કવિઓ'ના ભાગોમાં પણ) નજરે પડ્યા નથી અર્થાત આજસુધી સર્વથા અપ્રકટ છે. અને સર્વપ્રથમ “શ્રી જૈન સત્ય પ્રકાશ” દ્વારા આ કવિ અને આ કૃતિ વિદ્વાનોની સન્મુખ ઉપસ્થિત થાય છે
ઉપરોકત રાસની પેઠે આ ચોપાઈમાં પણ કુલ ધ્વજકુમારનું જીવનચરિત્ર આલેખવામાં આવ્યું છે. સંપૂર્ણ ચિપાઈ ૨૫ હાલમાં પૂર્ણ થાય છે. પ્રસંગનુસાર દેહ સેરડાને પણ ઉપયોગ કરવામાં આવે છે. અને મૂળ ઢાલમાં જ વિષયાનુસાર પ્રાકૃત ગાથાઓ તથા સંસ્કૃત સુભાષિતોને ઉપયોગ કવિએ વિશેષ કરી ચૈપાઈની રસિકતામાં વધારે કર્યો છે. અનુપ્રાસ તરફ કવિ વિશેષ આકૃષ્ટ જણાય છે.
આ ચૌપાઈના રચયિતા કવિ આનંદનિધાનજી ખરતરગચ્છાલંકાર આચાર્યવર્ય શ્રી જિનહર્ષસૂરીશ્વરજીના શિષ્ય-ઉપાધ્યાય શ્રી સુમતિરંગના શિષ્ય શ્રીમાન મતિવર્ધાનજીના શિષ્ય છે. અને વિ. સં. ૧૭૩૪માં વિજયાદશમીના દિને ઉપરોક્ત ચૌપાઈ સેજિત (જોધપુર સ્ટેટ) નગરમાં શ્રી પાર્શ્વનાથજીના પસાયથી સંપૂર્ણ કરી. વિ. સં. ૧૭૪૮ માં ઉપરોક્ત નગરમાં જ કવિએ દેવરાજ વચ્છરાજ ચૌપાઈ પણ નિર્માણ કરી હતી. એ પરથી સમજાય છે કે સેજિત તરફ તેમને વિહાર વિશેષ પ્રમાણમાં હેવો જોઈએ. મૌન એકાદશી-ચૌપાઈ પણ એમની જ નિમિત જ્ઞાનભંડારમાં મળે છે. આમ તેમની ત્રણ કૃતિ તો જાહેર છે,
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૧૦ ]
કુલધ્વજકુમાર ચૌપાઇના પરિચય
[ ૪૪૭
છતાં કવિ, આધુનિક સાહિત્ય જગત્માં (જૈન ગૂર્જર કવિએમાં ) નથી આવ્યા એ આશ્ચય છે. ઉપરાત ચૌપાઈ મારા સંગ્રહમાં સુરક્ષિત છે.
આ કૃતિને આદિ ભાગ અને અન્ત ભાગ આ પ્રમાણે છે– આદિ વિભાગ—
સરસ વચન રચના સરસ, વરદાઈ વર યામ; સુખ સ`પદિ સરસતિ દિયા, હરણૈ પૂરા ડામ. પયપકજ પ્રભૂ ગુરુ તણા, પ્રમિય પરમાન; દીપક શીલ ગુરુ દાખિયે, મહીયલ શીલમકરંદ, શીલે જશ સંસારમે, શીલૈ સુપ્રશન ભૂપ; લિખમી શીલૈ મેાકલી, ઇરિ શીલ અન્ય શોલે સ'કટ અપહરે, શીલે સહુ સુખ થાય; શીલૈ સુરસાંનિધ કરે, આપે વતિ આપ. શીલ કુલધ્વજ સુખ લહ્યા, દેવદેવી પિણુ દાસ; ચિરય યિ સતસુ ચૂપસ, આણુંદ અધિક ઉલ્હાસ. વરસ ધણું ચૌપાઈ રચું, સાગાટે સહસાર;
સખર સબંધ સેાહામણું!, સુંગુતા સુખ અપાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧
3
૪
૫
}
અન્ત ભાગ
(ઢાલ. ૨૫ : ધન્યાસિરી કમર ભલે આવીયો–એહની) ગરુઔ કુલ ધ્વજ ગાયો એ, શીલવંત સૌરદાર,
વૌ તથ્ય ભાવસું એ; ચલાયે પિણુ ચલિયો નહીં, અપહર વાણુ અપાર. સીલવતસરસેહરૌજી, ધર્માંવત ઘુરધીર;
વા॰ ૧
વ
વાર
વ
વા ૩
વા
કુલધ્વજ કરણી ભલ કરીજી, ગુણવંત ગુહિર ગંભીર. ગુરુરાં ગુણ ગાવતાં, ભરીરે પુણ્ય ભંડાર; વસુધાર્યે કિરત વધે, અચલ અકલ અપાર. થિર મન એ સુણતાં થકાંજી, વિગતાલા શુભ વૈષ્ણુ; મનમાન્યા માનવ મિલૈજી, સુખદાયી સુખ સૈંણુ, ખતર ગચ્છ જાગે ખરાજી, સુભ વિદે સ'સાર; મેાટા મેાટા મુનિતીજી, ઋણુ ગણુ હુઆ અપાર. ઇગ્યારે તે ગુણહેાતરંજી, શ્રી જિનદત્તસૂરિંદ. તેરે સૈ સતરોત, શ્રી નિકુશલ સૂચિંદ્ર. પદ સૈ પેસ સઐજી, અધિક હુ આણુ; આચારજીપે ગષ્ઠઅધિપતિજી, શ્રી જિનદેવસૂરિદ સાલે સ પૈતીસમે‘જી. શ્રી જિનસિંહસૂરિ પાટ; પુણ્ય તસ પાટે થયાજી, સુંદર વરણુ સુત્રાટ. શ્રી જિનચંદસૂરિસરૂ, ગચ્છદીપક ગુણુ ગે; સંવત સાલે સૈ હુઆ એ, અવલ ચૌપન્ને એ.
વા॰ ૪
વા
વા ૫
વા
વો
વા
વા ૭
વ
વોટ
વો
વા ૯.
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ તસ પાટે થયાં અતિભલાજી, શ્રી જિનહરસૂરી; વ દે સોલે સિ બાણું સમૈ, જાણે જગત જગીસ. વંદે ૧૦ પ્રતાપ ઘર્ણ પ્રતપૈ સદાજી, પાટિ તસ પરવીણ; વંદે શ્રીજિનલબધિસૂરિસરૂજી, લોક નમૈ લયલીન. વંદે સંવત સતરૈ સે સહીજી, વરસ છવિ વિખ્યાત; વંદે પદ ઠવણી તિણમેં હુઓ, અધિક ષટિ અવદાત. વંદ૦ ૧૨ શ્રીજિનહરષસૂરિસનાજી, અવલ સીસ ઉવઝાય; વદ થિરજસ પંડિત ભલ થયાજી, શ્રી સુમતિહંસ સુખદાય. વંદ૦ ૧૩ પ્રવર પાઠક પદ તસ ધરેજી, શ્રી મતિવર્ધન સીસ; વંદો. મહિયલ મેં મહિમા ઘણીજી, વડ વષ તે સુજગીસ. વંદો ૧૪ તાસ સીસ કુલધજ તણીજી, સંબંધ ર સહ સાર; વંદે આનંદ નિધાન આનંદમૈ, અનોપમ સીલ અધિકાર. વંદે સતર ચૌતીસ સંવતેજી, આસુસુદિ અભિરામ; વદ વિજય દશમી વષાણીજી, સોજિત સહિર સુઠામ. વંદો અરિસ ઘણે ચૌપાઈ રચીજ, દક્ષના આવે દાય; વદે ભલે સાગટે એ ભઈજી, શ્રી પારસનાથ પસાય. વ. ૧૭ સંભલા સંભલે જહાંજી, નિરમલ તસ થાયે નાંણ; વદો. સુખ સૌભાગ સંપદ હવૈઇ, કુશલ સદા કલ્યાણ, વંદે ૧૮
इति श्रीशीलविषये कुलध्वज चतुष्पदी सम्पूर्णा, संवत १८४२ वर्षे माह वदि ३ लि. प. सोमचंदः ॥
ज्येष्ठस्थित्यादेश-पट्टक
[ સંવત ૨૨૨૮a] अन्वेषक-पूज्य आचार्य महाराज श्रीविजययतीन्द्रसूरिजी ॥९०॥ ॐ नत्वा । भट्टारक श्री श्रीविजयदेवेंद्रसूरीश्वरजीपरमगुरुभ्यो नमः । भ० श्री श्रीविजयधरणेन्द्रसूरिभिज्येष्ठस्थित्यादेशपट्टको लिख्यते, श्रीवृद्धमरुदेशे । પં. ત્રિવિકથા ...........શૌથી સપરિવાર શ્રી મુકેશે પાઈપુર . पं० रिषभविजयग। पं० सुखस। पं० दर्शनविजयग । ५० सिद्धस।।
जोधपुर १ मोरटहको ३ महामिंदर ३ पं० प्रमोदविजयग। पं० कल्याणस ।.........बीकानेर १ महाजन २ उदेरामसर ३ ઉ. ગુલિકથા. પંર ફ્રેમ ............ચાણોપ ૨ વાર ૨ पं० फतेविजयग । पं० रिषभ स । पं०गुलाबविजयग । पं० उमेदस । पं० रविविजयग।
पं० दीपस । जेशलमेर १ 7. રાજા ૦ ર્વેક્ષા ................................થાવર ૧ 7. નવિનય ! jo નેમલ ............................ છાય
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
در
""
१०]
पं० फतेसागरग । पं० हेमस ।
.........
पं० प्रधानसागरग । पं० कपूरस ।.... पं० मानविजयग | पं० गुलाबविजयग | पं० रूपसा... किलमत्तो १ चंडावल २
I
. मुदीआड १ डेह २
पं० हुकमविजयग | पं० चतुरस ।... पं० रंगसागर | पं० विजयस । पं० भीमसागरग । पं० क्षमास ।... पोहकरण १ तीवरी २ पं० उदयसागरग | पं० विजय । पं० गोपालसागरग । पं० कमलस ।... फलोधी १ लोयावट २ षीचंद ३
पं० हमीरसागरग । पं० विजयग ।..आगेवो १ झांझणावास २ पं० मुक्तिविजयग | पं० खंतिस | दयाविजयग | पं० हेमस । मेवाडदेशे. अनोपविजयग | पं० भाग्यस । नीवाज ९ विराटियो २ नवोनगर ३ गुलाबविजयग | पं० माणिकस दूधवड १ बांतो २ दत्तविजयग | पं० मोतीस
. गांगाडी १ वनाड २
""
पाटवी ५
प्रधानहंसग । युकिसा... जेतारण १ पोसांगण २ देवरीयो ३ राजादंड ४ गोतमसागरग । पं० रूपेंद्रस ।... सोजत १ धाकडी २ सीयाट ३ पीपलाद ४ दानविजयग | पं० संतोषस... सातसेण १
प्रमाणविजयग | पं० चंद्रस |... धीनावस १ सुरायतो १
"
33
33
29
دو
""
"
"
22:
"
"
"
"
39
"
"
"
"
">
www.kobatirth.org
જયેષ્ઠસ્થિત્યાદેશ-પટ્ટક
2
रंगसागरग । पं० प्रेमस ।... मनोहरविजयग | पं० रिद्धिस ।... केशरसागरग | पं० रूपेंद्रस । दानविजयग | पं० हितस । माणिक्यविजयग। पं० रूपस । ....
}.
रंगविजयग | पं० वृद्धिस ।..........
.... नाथाजीरो गुढो १ मूर सिंघजीरो गुढो २ खूबविजयग | पं० राजल ।...... वडलु १ हरसालो २ गारासणी ३ मोहनविजयग | पं० गोविंदस ।... बोलाडो १ रायपुर २ खारियो भाणजीरो ३
नबोल ४
" गुलाबविजयग । नायकस ।
रढावस १
. मालव देशे
. अस्मत्पाव
....रूपावस १ गागुरडो २
फरसहंसग । पं० सुंदरस .............
. सिरियारी १
गुमानहर्ष पं० चंद्र । ................. पाल्यासणी १ कापरडो २
लक्ष्मीविजयग | पं० खुशालावजयग | पं० लाभस |... चामुंडियो १ वीलावस २
रामासणी ३
*****....
कपूरसोभागग | पं० क्षमास ।
गंभीरहर्षण । पं० मयास ।.....
हमीरविजयग | पं० हुकमस ।.... नित्यविजयग | पं० ललितस । पं०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૪હું
. पाली १ आउवो २ पारड़ो ३ . नागोर १
संताषविजयग | पं० प्रेमस 1.... .... मेवाडदेशे
वल्लभविजयग | पं० कमलस । पं० गजेंद्रविजयग | पं० भगवानस । पातु १ केकींद २ कालु ३
...
. वीठोगे १ हींगोलो २ नीबली ३ . कोसाणो १ मालावस २ ... देशणोक १
रंगविजयग | पं० नित्यसा... राणावस १
मुसालियो २
....
... रुजलाणी १
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૫૦
"
"
"
"
"
""
""
",
""
33
و
39
"
"
در
""
"
او
"
"
33
95
ܕ
دو
23
"1
29
"
99
• हेमविजयग | पं० ज्ञानस । .......
ज्ञ
ऋषभसागरग । पं० भूपतिस ।............
+ पुन्यसागरग । पं० मुक्तिस ।
99
. कुचेरो १ बीजाजीरो गुढो २ मेडतो १ रेण २ भुंवाल ३ इडवो ४ नेमहंसग | पं० ज्येष्ठस ।.............. ... चीरपटीयो १ चेलावस २ 1. भीमालीयो १ सिणवो २
अनोपविजयग | पं० प्रमाणस.. हर्षविजयग | पं० अमीस । पं० उमेदविजयग | पं० विनेस । खेखो १ मांडो २
चोलाडयां ३
دو
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
संभूविजयग | पं० दीपस ।............... नवलविजयग | पं० दलपतस ।......... दोलतविजयग | पं० गुमानस ।.... लालविजयग | पं० कपूरस 1. जोवनविजयग | पं० हेमस....
दयासागरग । पं० नेमस
नेमविजयग | पं० धनस । पं०
जीतविजयग | पं० तिलोकस । ............ .. दक्षिणदेशे
धनहंसग | पं० सुंदरस ।... लालहंसग | पं० प्रेमस ।... कीर्त्तिसोभागग | पं० गुमानस किस्तुरचंद्रग | पं० गुलालस |.. नगविजयग | पं० संतोषस प्रतापहंसग | पं० केशर विजयग | पं०
......
..........
.. मोगरो १ चापासणी २ १ वावडी २
. थवुकडो
. दुगोली १ लाडं २ .. मेवाडदेशे
.. झूठो १ पाटवो २
...... मालवदेशे
..
अमृतविजयग । पं० माणिक्यस ।... गोररी १ बावरो २ बुंटीवस ३ रास ४ ... चोपडो १ सउपुरो २ पीपाड १ चुतराजीरो गुढो २ नीबेडौ १ हासोनो २ करमावस .. कुडो १ खंडप २ भमराणी ३ . छीपीयों १ वांसीयो २ महेसीयो ३ . कंटालीयो १ सेखावस २ .. दहीपडो १ देवगढ १
....
खूबस ।.............
सुंदरस ।.......
*****...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...............
सरूपसोभागग | पं० क्षमास रूपविजयग | पं० मनोहरस ।
राजहर्षग | पं० माणिक्यस । पं०
. वासणी १
क्षमाविजयग | पं० जिनस ।... भेरुंविजयग | पं० जगमालस ।
वीसलपुर १ कापरडो २
महेंद्रसागरग । पं० रूपस ।........... ..... केलघाल १ धोलेरा २
रिद्धिहंसग | पं० तिलोकस पुन्यसागरग । पं० खुशालस ।
केशरविजयग | पं० भाग्यस ।............ पं० गोतमसागरग । पं० समुद्रस सुमातहंसग । पं० उमेइस । बखतावरविजयग | पं० धनस |
खारचीय १ आसरलाइ १ वलुंदो २ बोरुंदो ३
वल्लभहर्षग | पं० मयास ।... बोयल १
सांडियो १
वगडी १ सेवाज २
[ વર્ષે હું सूरपुरो ३
.. मालवदेशे राजगढ १
।...... ... गणाद्बहिः । मांडलोद्बहिः । गणाद्बहिः . मेडतामध्ये ।
सा। चंद्रश्री ... सा । मानश्री .......
.. जोधपुरमध्ये |
( श्रीराजेन्द्रजैनागमभण्डार - आहोर (मारवाड़ ) बिडल नं० ११८ )
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઈશ્વરનું વેદોકત જગતૃત્વ
લેખકઃ—પૂજ્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજી
સત્ત્શાસ્ત્રોના અધ્યયન, મનન અને નિદિધ્યાસનથી મનુષ્ય પોતાનું જીવન આદ અને અનુપમ બનાવી શકે છે. પશુ જેવા સંસ્કાર સંપન્ન માનવીને પણ સાચા માનવ બનાવવાની તાકાત કાર્દમાં હ્રાયતે। સત્શાસ્ત્રામાં છે. તેના શ્રવણ, અધ્યયન, મનન અને નિદિધ્યાસનથી રાક્ષસ જેલા અસભ્ય, હીનતર આચારસ`પન્ન માનવીએ પણ દેવ જેવા બન્યા છે, એટલે માનવીનું સાચું ડતર કરવાની શક્તિ સત્શાસ્ત્રમાં રહેલી છે, એમાં તેા લગારે સદેહ જ નથી. પરંતુ આ સČમાન્ય નિયમમાં પણ અપવાદ દ્રષ્ટિગાચર થાય છે ખરા! સશાસ્ત્રોના શ્રવણ, અધ્યયન, મનન અને નિદિધ્યાસન કરવા છતાંયે સદ્ગુરુના ચેગ, શ્રદ્ધા અને આજ્ઞા પાલનને અમૃત-સયેાગ ન થયે। હાય તા એ શાસ્ત્રો તે વ્યક્તિ માટે શસ્ત્રરૂપ-વિષરૂપ પણ નિવડે છે ખરાં. અહીં એક વાતનું સ્પષ્ટીકરણ કરી દઉં એ જરૂરી છે. શ્રદ્ધાતે અર્થે પક્ષાંધતા, દુરાગ્રહ, ‘મેં માન્યું યા જાણ્યું એ જ સાચું' કે નિઃપક્ષવૃત્તિને અભાવ સમજવાની જરૂર નથી, કિન્તુ બુદ્ધિ, યુક્તિ અને તર્કની કસેાટીએ કસ્યા—તપાસ્યા પછી જે સેાનું લાગે તે સ્વીકારતાં લેશમાત્ર પણ સંકાચ ન કરવા જોઈએ. સત્ય વસ્તુ સમજ્યા અને જાણ્યા પછી તે વખતે માત્ર સ્વપદ પૂજા, મહત્તા, યશ, કીર્તિ કે સન્માનની મનમેાહક લાલચમાં સપડાઈ સત્યની અવગણુના કરવી, સત્ય સ્વીકારતાં સભ્રાચ કરવા એનું નામ નથી તે। શાસ્ત્રાધ્યયન કે નથી સાચી શ્રદ્ધા.
.
در
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**
સાચી શ્રદ્ધા સંપન્ન માનવી પેાતાના આત્માનું હિત કરનાર માર્ગને નિઃસ'કાચ સ્વીકારે છે, અને ખીજાને પણ પેાતાના માર્ગ પર લાવવા પ્રયત્નશોલ બને છે. પરંતુ એ સત્ય વાત જો કાઇ ન સ્વીકારે તે તેના ઉપર લેશ માત્ર દ્વેષ નહિ કરે, કિન્તુ તેને કરુણાના અમૃતનું પાન કરાવી પવિત્ર કરશે. આવા પુરુષ ગમે ત્યાંથીપણુ સત્ય સ્વીકારી આત્મકલ્યાણુ કરશે એમાં તે। સંદેહ જ નથી. પરંતુ ધણાં ઘણાં શાસ્ત્રનાં શ્રવણ, અધ્યયન, મનન અને નિદિધ્યાસન કર્યો પછી સાથે સાચી શ્રદ્ધા, સદ્ગુરુના યેગ અને નિષ્પક્ષતા—સત્યપ્રિયતાના અભાવ હાય તે। એ શાસ્ત્રાભ્યાસ મનુષ્યને સમ્યગ્નાનથી વંચિત બનાવે છે; એનું જીવતું જાગતું દૃષ્ટાન્ત જોવું હાય તા ‘પ્રાચ્યનિલમીક્ષા ’ પુસ્તકનું અવલાકન કરવું. તેમાં તેના લેખક મહાશય લખે છે કે, “સમી ધાર્મિશ લિદાન્ત નિર્મૂઢ શૌર્ વિત ; तथा इनकी रक्षा के लिये आपसमें लडकर इस लोकको बिगाडना सरासर મૂર્છા હૈ ।
,,
ઉપરનાં વાકયા લખનાર જો કાઈ અજ્ઞાની હાત તે જરૂર તેની ઉપેક્ષા કરવામાં આવત, પરંતુ પોતાને સાધુ માનનાર, અનેક વર્ષોં પર્યંત યાગ, ધ્યાન, તપ, જપ, ભકિત, સ્વાધ્યાય આદિમાં વ્યતીત કર્યાંનું લખનાર, પોતાને સ` દનના જ્ઞાતા ખંડન કરવામાં જ પોતાનું મહત્ત્વ માનનાર સાધુ શાન્તિનાથે આ પુસ્તક તે પુસ્તકમાંનાં વાકયેા ઉપર આપ્યાં છે. લેખક મહાશય સર્વ શાસ્ત્રોના
For Private And Personal Use Only
માની તે બધાનું લખ્યું છે અને અભ્યાસ બાદ
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४५२ ? શ્રી જૈન સત્ય પ્રકાશ
| વર્ષ ૯ ઈશ્વરની–સર્વજ્ઞની અસિદ્ધિ કરતાં જે વિધાને રજૂ કરે છે એ તો વૈદિક વિદ્વાનોને આશ્ચર્ય પમાડે તેવાં છે. વાંચે તેમનાં વાકયે__"ईश्वरवाद "-"हमारे ईश्वरके अस्तित्वको मानने में केवल चार ही हेतु हो सकते हैं, (१) यातो हमको उसका प्रत्यक्ष अनुभव हुआ हो; (२) या हमारे बाहर और भीतर अनुभवमें आनेवाले जगतके कारणरूपसे उसका अनुमान होता . हो; (३) या शास्त्र-प्रमाणसे उसका ज्ञान हुआ हो (४) या हमको अपने सांसारिक व्यवहारमें किसी ऐसे सर्वसमर्थ और न्यायकारी पुरुष विशेषको आवश्यक्ता प्रतीत होती हो, जिसकी दयाके उपर भरोसा रखकर हम अपने दुःख और संकटपूर्ण जीवनको निर्भय और शान्तिमय बना सकें। प्रथम तीन प्रकारके प्रमाण ईश्वरके अस्तित्वके सिद्ध करनेमें असमर्थ हैं और विचारवान लोग उसको ग्रहण भी नहीं कर सकते, यह कहा जा चुका है ( देखीये 'ईश्वर' अध्याय) अतएव अब हमको केवल चतुर्थ कल्प स्वीकार करना होगा.''
“इस पक्षके अनुसार अपनी आवश्यकताके अनुकुल एक विशेष प्रकारके ईश्वरकी भावना करके उस पर अभ्यास करनेसे चित्तको थोडी देरके लिये धैर्य
और शान्ति अवश्य मिल सकती है ( यद्यपि यह उपाय नियम पूर्वक सर्वत्र लाभदायक नहि होता) परंतु इससे स्वतंत्र ईश्वरका बाहर और भीतर व्यापक अस्तित्व नहीं प्रमाणित होता । ऐसा ईश्वर केवल मनकी कल्पनामात्र होगा और उससे हम अपने मनके दिलबहलावाके अतिरिक्त और कुछ आशा ( इस लोकमें उन्नतिकी अथवा परलोकमें उत्तम गति आदिकी) नहीं कर सकते." (प्राच्यदर्शनसमीक्षा. पृ. ४२०-२१) - આની સાથે સાથે લેખક મહાશય પિતાની બુદ્ધિ, યુક્તિ અને તર્કથી જ જગતકર્તા ઈશ્વરને ઇન્કાર કરે છે એટલું જ નહિ કિન્તુ શાસ્ત્રીય પ્રમાણ આપી પિતાનું કથન સિદ્ધ કરે छ; शुमा ५२i 01 वायोनी नोट
"वेद आदि शास्त्रोंके द्वारा भी जगत्का कर्ता नित्य ईश्वर निर्विवादसे सिद्ध नहीं होता । यदि हो सकता तो सांख्य और मीमांसक सम्प्रदायके लोग वेदादि सम्पूर्ण शास्त्रोमें पूर्ण विश्वास रखते हुए भी जगत्कर्ता नित्य सर्वज्ञ ईश्वरके अस्तित्वके विषमें क्यों विवाद करते? वेवेदांगके पारंगत कुमारिल भटके " श्लोकवार्तिक "में जगत्कर्ता सर्वज्ञ ईश्वरके अस्तित्वके विषयमें अपूर्व तीव्र प्रतीवाद क्यों किया जाता ?' (पृ. ४२०)
આગળ લેખક મહાશય વેદોની ટીકાઓમાં આપસ આપસના મતભેદનું નિદર્શન ४शवतin , " ( सांख्यादयो हि शस्याभावमापादयन्ति यत्नेन-बृहदारण्यक) उन लोगोंने वेदको ही मुख्य प्रमाण माना है, परन्तु उसके तात्पर्यकी व्याख्या करते समय वे किसी और ही सिद्धान्तमें जा पहुंचे हैं। वेदके उपर अनेक प्रकारके भाष्य और टोकाएं पाई जाती हैं, जो सभी एक दूसरे से अत्यन्त भिन्न सिद्धान्तको स्थापन करनेका प्रयत्न करते हैं, उनमें से एक विशेष भाष्य या शास्त्र ही प्रमाणके योग्य हैं और दूसरे सब अप्रमाण हैं, यदि यह सिद्ध
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦ ] ઈશ્વરનું વેદોક્ત જગત્કતૃત્વ
[ ૪૫૩ करना हो, तो हमें अपने युक्तितर्कके उपर भरोसा रखकर निर्णय करनेके लिये પ્રવૃત્ત રોન દો ” (. ૪ર૦)
લેખક મહાશયે પિતના આ પુસ્તકમાં યુક્તિ અને તર્કથી બરાબર સિદ્ધ કર્યું છે કે વેદોની ટીકાઓમાં એક પણ ટીકા સત્ય નથી, આ માટે જુઓ ઈશ્વર અધ્યાય. છેવટે લેખક નિષ્કર્ષ કાઢતાં જણાવે છે કે
"अपने अपने शास्त्रको प्रमाण मोनकर उसीके आधारपर ईश्वर और जगतनियमको सिद्ध करनेकी चेष्टा करना केवल अन्ध सांप्रदायिकताका परिचय સેના હૈં, વિચારવાન રે વાર નહીં વાર ' (. ૪ર૦)
ઉપર જણાવેલ ચોથા પક્ષથી પણ ઈશ્વર–જગકર્તા ઈશ્વરની સિદ્ધિ નથી થઈ શકતી તે સંબંધી નેટ આપતાં લેખક મહાશય જણાવે છે તે પણ વાંચવગ્ય છે. __ " केवल ईश्वरकी भावनासे ही ईश्वरकी सिद्धि नहीं हो सकती."
છેવટે પ્રત્યક્ષ કે અનુમાનથી વેદમાન્ય ઈશ્વરની સિદ્ધિ નથી થતી તેમ જણાવતાં તેઓ લખે કે, “કો પ્રત્યક્ષ શા પ્રત્યક્ષ ધાર પર રોવા અનુમાન દ્વારા પ્રાપ્ત नहीं है उसके संबन्धमें हम अपनेकी वृद्धि नहीं कर सकते अत एव इस भावनासे किसी स्वतंत्र वस्तुका अस्तिव सिद्ध न होनेसे ईश्वरकी सिद्धि नहीं હો રાતો” (પૃ. કર?)
લેખક મહાદયના કેટલાયે સિદ્ધાંતે સાથે આપણે ભલે તીવ્ર મતભેદ હેય, છતાંયે વૈદિક શાસ્ત્રોથી જગતકર્તા નિત્ય ઈશ્વરની સિદ્ધિ નથી થતી; આ તેમનું પ્રતિપાદન આપણે જરૂર વિચારવા લાયક છે.
સમર્થ જૈનાચાર્યોએ વેદમાન્ય જગત્કર્તા નિત્ય ઈશ્વરનું ખંડન કર્યું છે તે યુક્તિયુક્ત અને તર્ક ઉપર અવલંબિત છે; અર્થાત જૈનાચાર્યોનું કથન યુક્તિ અને તર્કથી બરાબર બંધબેસતું છે. આ વેદમાન્ય જગકર્તા ઈશ્વરનું ખંડન કરવા જતાં, વૈદિક વિદ્વા
એ જેનાચાર્યોને અને જૈનધર્મને સુદ્ધાં “નાસ્તિકવાદ”નું બિરૂદ આપવાનું સાહસધૃષ્ટતા કરેલ છે, પરંતુ આજે જૈનાચાર્યોના જગતકર્તા-ખંડન-સિદ્ધાંતનું સમર્થન કરવા જ હેય તેમ એક વેદાંતી, વેદાંતના ગહન અભ્યાસી સંન્યાસીજીએ કલમ ઉઠાવેલી જઈને વૈદિક વિદ્વાને આ સંન્યાસીને કયા બિરૂદથી નવાજવાનું સાહસ કરશે એ પ્રશ્ન વાચકને સોંપું છું.
યધપિ તેમને આ પુસ્તકમાં પ્રદર્શિત કેટલાયે વિચારો સાથે મતભેદ ધરાવવા છતાંયે તેમના આ જગતકર્તા ખંડનની યુક્તિ તર્ક, અને શાસ્ત્રીય પ્રમાણો વિચારવા યોગ્ય છે એમ તે મને જરૂર લાગે છે.
એક યોજના
લેખક –શ્રીચુત મોહનલાલ દીપચંદ શેકસી દિ ઊગ્યે જૈન સમાજમાં જે અવનવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે એમાં ખાસ કરી જેનેતર લેખકે તરફથી જૈનધર્મ સંબંધમાં જે મનગમતાં લખાણો કરવામાં આવે છે એ ગંભીરપણે વિચારણીય છે. જો કે આ પ્રકારના આક્ષેપ સામે જુદી જુદી દિશાએથી-જુદા
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૯ લેખક દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે; એના યુક્તિપુરસ્સર જવાબ પણ અપાયા છે. છતાં એ માટે એક પણ સંગઠિત પ્રયત્ન નથી થયે એમ કહેવામાં જરા પણ અતિશક્તિ નહીં લેખાય. એ માટે તો એક સ્વતંત્ર યોજના હાથ ધરવાની જરૂર છે. પ્રગટ થતાં પુસ્તકમાં જૈનધર્મ અંગે જે પ્રકારની ગેરસમજે ઊભી થઈ હોય એ સર્વને વિગતવાર રદીયો આપી શકે અને સાચી દિશા સૂચવી શકે એવા અભ્યાસી વર્ગના એક બેડની જરૂર લેખાય. આ જાતના બેડ તરફથી તૈયાર થયેલ લખાણ પ્રથમ એક માસમાં પ્રગટ થાય. એના સંગ્રહને પાછળથી પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવાની જરૂર પણ ખરી જ. બેડના કાર્યને સહાયક બને એવું માસિક “સત્ય પ્રકાશ” નિવડી શકે. | મુનિસંમેલનની યાદ સતત તાજી રાખે એવું એક કાર્ય તે “જેન સત્ય પ્રકાશ” માસિકનો ઉદ્દભવ. એ દ્વારા ઘણુ ઘણી ગેરસમજો દૂર કરવાના પ્રયાસ થયા છે અને ઘણું ખરા પ્રસંગોમાં એ ફતેહમંદ પણ થયાં છે. આમ છતાં હજુ ય કરવાપણું ઘણું છે. એ માસિકને નાણાની તંગી રહ્યા કરે છે, તે સૌ પ્રથમ ટાળી દેવાની ખાસ અગત્ય લેખાય. શ્રીમંતાઈમાં અગ્રપદે લેખાતે અને ઉદારતામાં અન્ય સમાજ સહ હરીફાઈમાં ઉતરતે જૈન સમાજ ધારે તો એ તંગી તે હાથવેંતમાં દૂર થઈ જાય. આ પ્રશ્ન ઉકલી જાય તો કાર્યકરો પત્રને સંગીન–દળદાર અને નિયમિત બનાવવા પાછળ લાગી જાય. અત્યારે કાગળની મધવારી અને સરકારી નિયમન અંગે કદાચ કદ-વિસ્તાર ન કરી શકાય, છતાં ભાવના તે એ જ હોવી ઘટે કે તક સાંપડતાં, પ્રગટ થતાં હીંદી માસિક જેવું અગર તે કલકત્તાથી પ્રસિદ્ધ થતાં “મેડન રીવ્યુ” જેવું આપણું આ “સત્ય પ્રકાશ” બનવું જોઈએ. એમાં નામીચા અને અભ્યાસી તેમજ જૈન દર્શનના ઊંડા અનુભવવાળા અને સાથોસાથ યુક્તિપુરસ્સર વિષયની છણાવટ કરવાવાળા, સાધુમહારાજાના તેમજ ગ્રહ લેખકોના લેખ આવવા જોઈએ. જેતરના જવાબરૂપે અથવા તે આક્ષેપના ઉત્તરમાં કિવા ચર્ચાના રદીયાના વા સમીક્ષાના લેખો કેવલ ગુજરાતીમાં જ નહીં પણ કયાં હીંદીમાં અથવા તે અંગ્રેજીમાં હોવા ઘટે.
આ માસિકમાં પુરાતત્ત્વ, શોધખોળ અને ઇતિહાસ સબંધી પ્રકાશ પાડતી સામગ્રી પ્રત્યેક અંકમાં હોય જ. એ માટે તદ્દવિષયના નિષ્ણાતોને સહકાર સંપાદકે મેળવો રહ્યો અને એ વિષયના અભ્યાસકાએ જૈનધર્મ પ્રત્યે બજાવવાની ફરજ સમજી પિતાની ઝાઝી પ્રવૃત્તિઓમાંથી અવકાશ મેળવીને સહકાર આપવો જ જોઈએ. માસિકમાં વિષયની છણાવટને લગતા તેમજ પ્રાચીન કળાના અવશેષસમાં ચિત્રો પણ અવારનવાર મૂકવાં જોઈએ. પ્રત્યેક અંકે નવનવી કળાકૃતિના અવતારસમો બની આકર્ષક રીતે પ્રગટ થવા જોઈએ.
આ બધી સગવડ ત્યારે જ બને કે જ્યારે એ અંગેના ખરચની ચિંતા વ્યવસ્થાપન નડતી ન હોય. જે આ યોજના પાછળનું રહસ્ય યથાર્થ રીતે ગળે ઊતર્યું હોય, એ દ્વારા જૈન ધર્મનો પ્રચાર વિસ્તરવાની, વારે–કવારે ઉદ્દભવતી શંકાઓના નિરસન થવાની પ્રતીતિ હોય તે પૈસાને પ્રશ્ન જેને ન જ મુંઝવી શકે. આ યોજનાથી પ્રગટ થતું જેને સત્ય પ્રકાશ કેવલ જેના ઘરમાં સાચા તને ઉજાસ ફેલાવશે એટલું જ નહિ, પણ જેનેતરમાં જૈનધર્મના ઉમદા તો વિષે જે અજ્ઞાન પ્રવર્તે છે તે દૂર કરશે અને સાચું આકર્ષણ જન્માવશે. આ લાભ જેવોતે નથી જ. જરૂર છે દેશકાળ પિછાની સત્વર એ પંથે પળવાની અને આવું એક બેર્ડ સ્થાપી “સત્ય પ્રકાશને સંગીન બનાવવાની.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
વિક્રમ-વિશેષાંક સંબંધી વધુ અભિપ્રાય [ પૂજ્ય મુનિમહારાજ શ્રી કાંતિસાગરજી, સાહિત્યાલંકાર ]
મહાસમુદ તા. ૨૦-૬-૪૪ ‘‘ ભવ પ્રેષિત વિક્રમાંક, યથાસમય મળી ગયા હતા. આ વખતના અંક અતીવ સુંદરતમ નિકળે છે. વિક્રમ વિષયક જૈન મંતવ્ય બહુ જ વિસ્તારથી રજુ એવં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. વિક્રમ પર પણ અતિવિરતૃત પ્રકાશ પાડવામાં વિદ્વાન લેખકે એ સ્તુત્ય શ્રમ લીધા છે. આટલું વિસ્તૃત સાહિત્ય પ્રકાશિત કરવાને યશ આપણા જ માસિકને મળે છે. વિશેષઅંક એ હકીકત રજુ કરે છે કે જૈન મુનિઓ માત્ર ધાર્મિક, ઔપદેશિક સાહિત્યના જ અભ્યાસી હેાય છે એમ નહીં, પણ ભારતીય ઈતિહાસના અણખેડાએલા ક્ષેત્રમાં પણ એમાં વિચરણ કરી, નવી કડીઓ ખાલી ઈતિહાસપટ પર નૂતન પ્રકાશ પાડી શકે છે મારા બે-ચાર જૈનેતર પરિચિત વિદ્વાનો પણ અંક જોઈ અત્યન્ત રાજી થયા.
“ શ્રી જૈન સત્ય પ્રકાશ'ની અત્યંત ઉન્નતિ થવાનો સમય સમીપ આવતો જાય છે— એમ અ'ક સૂચન કરે છે.''
સમિતિના પાંચ પજયાનાં ચતુર્માસ-સ્થળ ૧ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદ સુરીશ્વરજી મહારાજ
a ઠે. ગાડીજીના ઉપાશ્રમ, પાયધુની મુંબઈ ૨. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિ સૂરીશ્વરજી મહારાજ
ઠે. જેનશાળો, ટેકરી, ખંભાત ૩. પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયલાવણ્ય સુરીશ્વરજી મહારાજ
ઠે. પાંજરાપોળ, જ્ઞાનશાળા, અમદાવાદ ૪. પરમપૂજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ
ઠે. જૈન ઉપાશ્રય, ઇદારસિટિar ૫. પરમપૂજ્ય મુનિ મહારાજ શ્રી દશનવિજયજી મહારાજ (ત્રિપુટી) ઠે. જેન સોસાયટી એલીસબ્રીજ, અમદાવાદ ૬ :
પૂજય શ્રમણ-સમુદાયને વિજ્ઞપ્તિ કાગળની કારમી મોંઘવારી અને છાપકામના વધતા જતા દર વચ્ચે, બહુ જ મર્યાદિત આવકમાં પણ, ‘શ્રી જૈન સત્ય પ્રકાશ” ધીમે ધીમે પોતાની મજલમાં આગળ વધી રહ્યું છે. પણ એને વિશેષ સમૃદ્ધ અને સ પન્ન બનાવવા માટે વધુ આર્થિક મદદની જરૂર છે. He આ માસિક શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ સમસ્તનું માસિક છે. એટલે જે મમતા અને પ્રેમથી તેમણે આ માસિકનું અત્યાર સુધી પોષણ કર્યું છે, તેથી વિશેષ મમતા અને પ્રેમથી એને સહાયતા કરવાની જરૂર ઊભી થઈ છે. આથી અમે સવ પૂજ્ય આચાર્ય મહારાજ આદિ મુનિવને વિનંતી કરીએ છીએ કે તેઓ ચતુમસ દરમ્યાન પયુંષણાદિ મહાપર્વોના પ્રસંગે માસિકને મદદ કરવાનો ઉપદેશ આપવાની અવશ્ય કૃપા કરે.
—યવસ્થાપક
For Private And Personal use only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. દરેકે વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ચાર વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આનો વધુ . શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 બર્ષના સૈન ઈતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયે. (3) દીપેત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અ ક : મૂલ્ય સવા રૂપિયા. ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક સમ્ર ટુ વિક્રમાદિય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 240 પાનાંને દળદાર સચિત્ર અંક : મૂલ્ય દાઢ રૂપિયે. | શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અંક [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪૫-ક, સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલો શ્રી જૈન સત્ય પ્રકાશ'ની ત્રીજા, ચોથા, પાંચમા, આઠમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૃત્યુ દરેકનું કાચીના રૂપિયા, પાકીના અઢી રૂપિયા. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. ૧૦’’–૧૪''ની સાઈઝ, સોનેરી બોર્ડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચના દેઢ આના ). -લખા - શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only