________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રાચીન ગુજરાતી કાવ્યો
સંગ્રાહક તથા સંપાદક
શ્રીયુત સારાભાઈ મણિલાલ નવામ —[કાવ્યાંક ૨]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હીરવિજયસૂરિશિષ્ય શ્રો સકલચંદજીવિરચિત શ્રી વર્ધમાન—જિનગુણ-સુરવેલિ
( ાલ—આસાઉરી )
નંદન° ૨
—નંદન૦ ૩
નંદનકું ત્રિસલા હુલરાવે, રૂપિમેાહ્યાં દા રે; તુઝે ગુણ લાડિકડાનાં ગાવે, સુર નરનારી વૃદા રે. આસાઢી સુદિ `િ ચવીએ, હિર તિવએ અવતિરએ રે; ચઉદ્દે સુપને સુચિત હમ કુલિ, પૂર' પુન્યે ઝડવએ રે. ગાલ (ગર્ભ) ગહ્યા મે લેલે... જાણ્યા, ચિંતાસાગર સાથે રે; તવ હુંયું ચિંતાતિ પુતા, હાલેા હાલેા હાલે રે. ઉત્તર થકી તે મા દુખ જાણી, તું સલસલીએ વાહલેા રે; તવ હું હસી આન ંદે ખાલી, હાલેા હાલા હાલા રે. માત તણા ભગત તું જાયે, તત્ર દિસિકુમરી ગાયા રે; ચંદ સરીખું તુઝ મુખ દેખી, મુઝ આનંદ ન માયા રે. તુઝ ગુણુ પુણ્યે હું પણ પૂછ, દિશિકુમરી ધરિ આઇ રે; મુઝ તુઝ્ર નિમ નિમ કુ’ય(૧)રજીને, બહુ પર હમચી ગાઇ રે. --નંદન૦ ૬
છપ્પન દિગ*મરીએ કરેલા મહેત્સવનું વર્ણન
આઠે જોયણુના ઘર કીના, ક્રિત સમીર' સાધ્યા રે; આઠે ગંધાદકસ્યુ સીચી, કુસુમ રિ બહુ રૂધ્ધા રે. આઠે મુઝ દર્પણુ દેખાયાં, આઠે વર ભીંગા રે; આઠે હું વીંજણુડે વીંછ, આઠે ચમર ઉત્તારા રે. દીવી ચ્ચાર ધરે તે ચતુરા, ચ્યાર વિચ્છેદે નાલં રે; હેવરાવીને હું પહેરાવી, ભૂષણ મેાતી જાલ રે. ધિન ધિન કહે... મુઝ તું જિનમાતા તે દીનેા જગદીવા રે; ઈમ આસીસ દીઇ તે કુમરી; તુઝ પૂતા ચિર'જીવા રે.
For Private And Personal Use Only
---નંદન૦ ૧
—નંદન° ૪
-તદન॰ ૫
—નંદન ૭
—નંદન૦ ૮
—નંદન ૯
~~નંદન ૧૧