Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી
જૈનધર્મ પ્રકાશ.
પુસ્તક ૨૪ મું.
સંવત્ ૧૯૬૪ ના ચૈત્રથી સંવત્ ૧૯૬૫ ના ફાંગણ સુધી અંક ૧૨, शार्दूलविक्री मितम्.
चक्तिस्तीर्थकृतां नतिः प्रशमिनां जिनागमानां श्रुतिमुक्तिर्मत्सरिणां पुनः परिचितिनैपुण्य पुण्यात्मनाम् । अन्येषां गुणसंस्तुतिः परिहतिः क्रोधादिविशेषिणाम् पापानां विरती रतिः स्वसुदृशामेपा गतिधर्मिणाम् ॥ १ ॥
“ તીર્થંકરોની ભક્તિ, મુનિએને નમસ્કાર, જૈનાગમાનું શ્રવણ, મસરીઓના ત્યાગ, નિપુણતાવડે પવિત્ર થએલાના પરિચય, અન્યના ગુણાની સ્તુતિ, ક્રોધાદિ શત્રુઓના પરિહાર, પાપાની વિરતિ અને સ્વી પ્રત્યે પ્રેમ-એ ધી પુરૂષાનાં લક્ષણ છે.” કસ્તુરી પ્રકરણ,
પ્રગટ કર્તા.
શ્રી જૈનધમ પ્રસારક સભા, ભાવનગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદ્દાવાર્—અશ્લે વર્નાકયુલર પ્રીન્ટીંગ પ્રેસ તથા નવિનર્-આનંદ પ્રીન્ટીંગ પ્રેસ,
સને ૧૯૦૮-૯
સંવત્ ૧૯૬૪-૬૫.
શાકે ૧૮૩૦ વીર સંવત ૨૪૩૪-૩૫.
વાર્ષિક મૂલ્ય રૂા. ૧)
પાસ્ટેજ ચાર આના.
ભેટના પેાસ્ટેજ સાથે.
siest
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે ભવ્ય! અંતરંગ રાજ્યમાં પ્રવેશ કરતાં પ્રથમ ગુરૂ મહારાજને તેનો માર્ગ પુછે, પછી તેઓ જે ઉપદેશ આપે તે પ્રમાણે સમ્યક રીતે અનુષ્ઠાન આચરવું, અગ્નિહોત્રી જેમ અગ્નિની સેવા કરે તેમ તે (ગુરૂમહારાજ ) ની સેવા કરવી, ધર્મશાસ્ત્રના પારને પામવું અર્થાત્ સર્વ શા વાંચવા કે સાંભળવા, પછી તેમાં કહેલો તાત્પર્ય તેમજ ભાવાર્થ વિચાર, તેને ચિ. ત્તિની સાથે નિરધાર કર, ધર્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે (યક્ત રીતે) કિયા
ઓ કરવી, સંતજનની સેવા કરવી, અસંત (દુર્જન) પુરૂને સતત વર્જવા અથૉત્ તેને સંગ બીલકુલ ન કર, પિતાના આ પ્રમાણે સર્વ જીને માનીને તેનું રક્ષણ કરવું, સર્વ પ્રાણને હિતકારી, કમળ (મિણ) અને અવસર ઉચિત સત્ય વચન બેલવું, આણુમાત્ર પણ અદત્ત ગ્રહણ ન કરવું, સર્વ સ્ત્રીઓનું સ્મરણ, સંકલ્પન, પ્રાર્થના, નિરીક્ષણ અને તેની સાથે ભાષણ વર્જવું, બહિરંગ પરિગ્રહ (ધનધાન્યાદિ) અને અંતરંગ પરિગ્રહ (વિષયકષાયાદિ )ને ત્યાગ કર અને નિરંતર પાંચ પ્રકારનું સઝાયધ્યાન કરવું.
ઉપમિતિ ભવપ્રપંચ.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાર્ષિક વિષયાનુક્રમણિકા.
૧૧૩
| વિષયો
પાનાં ૧ શ્રી છી જૈન (શ્વેતામ્બર) કોન્ફરન્સને રીપોર્ટ. ૧ થી ૬૪ ૪ (પૃ૪ ૭૧) ૨ બીજી જૈન મહિલા પરિષદને રીપોર્ટ ' ૬૪નથી ૬૪ (પૃ૪૧૫) ૩ ભાવનગર ખાતે ભરાયેલા ખેતીવાડી તથા દેશી હુન્નર ઉદ્યોગના પ્રદર્શનને હેવાલ
૬૪ થી ૬૪ (પૃષ્ટ ૧૦) ૪ ઉપદેશક પદ. (કવિ સાકળચંદ પીતામ્બરદાસ.) ૫ સુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ (મુનિ કપૂરવિજયજી) ૬૬-૯૮ ૬ ક્ષમા. (ભક્તિક)
૭૭–૧૧૫-૧૩૬-૧૬૨ ૭ શ્રીપાળ રાજાના રાસ ઉપરથી નીકળતે સાર (તંત્રી) ૮૫–૧પ૩-૨૧૨–૩૧૧-૦૭ ૮ સમેતશિખરજીના સંબંધમાં છેલા વિચારો. (મૈક્તિક) ૯ જીવને ઉપદેશ. પદ્ય. (અમીચંદ કરશનજી શેઠ)
૯૭ ૧૦ ભાવનગર જૈન મહિલા પરિષદૂમાં ગુલાબ બહેને આપેલું ભાષણ. ૧૦૯ ૧૧ સ્ત્રીકેળવણીની ઉન્નતિ (બેન વહાલી વિરચંદ ) ૧૨ ભાવનગરમાં થયેલો આચાર્યપદવીને મહાન ઉત્સવ.
૧૨૩ ૧૩ સંસાર અસારતા. પદ્ય. (શ્રીયુત્ ચુનીલાલ છગનચંદ શરાફ) ૧૨૯ ૧૪ સુભાષિત વચનામૃત યાને ઉપદેશ રહસ્ય (મુનિ કપૂરવિજ્યજી) ૧૩૦ ૧૫ મેહ શું સમજાવે છે–વિવેક શું ફેરવાવે છે? (તંત્રી) ૧૪૩-૩૪-૩૬૩ ૧૬ જૈન લેં–જેન કાયદે (શ્રીયુત્ જીવરાજ ઓધવજી દેશી) ૧૭ લીંબડી દરબારશ્રીનું એક શુભ કાર્ય
૧૫૯ ૧૮ બાબુસાહેબ રાજા વિસિંહજી બહાદુરનું ભાવનગર પધારવું ૧૬૦ ૧૯ શ્રી શાંતિ જિનનુતિ. પ. (અમીચંદ કરશનજી શેડ.).
૧૬૧ ૨૦ સુભાષિત વચનામૃત યાને ઉત્તમ નીતિ રીતિ. (મુનિ કપૂરવિજયજી) ૧૬૮ ૨૧ જૈન સાહિત્ય કી રાસે આદિના ગ્રંથકારોની યાદી.
૧૮૦ ૨૨ કરણનાં ફળ વિ. પદ્ય. (અમીચંદ કરશનજી શેઠ) ૨૩ સુભાષિત રત્નાવલી (મુનિકરવિજયજી) ૧૯૪-રર૭-૨૯૦-૩ર૩ ૨૪ સ્થિરીકરણ
(તંત્રી) ૨૫ વર્તમાન સમાચાર અને વર્તમાન ચર્ચા.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૨
૨૬ સતી સીતાએ રાવણને કરેલા ઉપદેશ, પદ્ય (અમીચંદ કરશનજી શેઠ ) ૨૨૫ ૨૭ ગ્રંથાવલેાકન ( ઋષિમડળ ભાષાંતર ) (તંત્રી ) ૨૮ સામાજિક પરિસ્થિતિ પર વિચારા ( માક્તિક) ૨૯ ખમવું અને ખમાવવું
૨૪૦
( ત’ત્રી)
પર
૩૦ હેમચ‘દ્રાચાર્ય તથા યેગશાસ્ત્ર.
૨૫૭
૩૧ પાપ ભીરૂત્વ—ચતુર્થ સાજન્ય.
૨૭૭
૩૨ જણાની આવશ્યકતા.
૩૩ શેઠ વીરચંદ દીપચ’દનું ખેદકારક મૃત્યુ.
૨૮૫-૩૦૬ ૨૮૭
૩૪ સ‘સારમાં અસ્થિરપણાની સ્થિતિ. પદ્ય. (કવિ સાંકળચંદ પીતામ્બરદાસ) ૨૮૯ ૩૫ મનુષ્યને મુકત થવાના સુગમ ઉપાય. (પ'ડિત લાલન. ) ૩૬ વર્તમાન ચર્ચા,
૩૦૩
૩૧૯
૩૭ વ્યાકુળ થયેલી ચેતનાને શુદ્ધાત્મા પ્રતિ ઉદ્દગાર, પદ્ય. (જૈનસેવક ગીરધર હેમચંદ ) ૩૮ દેવપૂજન ક્રિયાના ફળ સબધી યાચના (શ્રીયુત્ સુરચંદભાઇ પુરૂષોત્તમદાસ બદામી), ૩૪૦-૩૬૯-૩૯૬ ૩૯ શ્રીમાન્ હેમચંદ્રાચાય અને ચેગશાસ્ત્રના લેખ સંબધી ખુલાસે. ૪૦ પ્રાણ પથીને પ્રોધ, પદ્ય. (કવિ સાકળચંદ પીતામ્બરદાસ). ૪૧ જ્ઞાનસારસૂત્ર સ્પષ્ટીકરણ. (મગ્નતા-અષ્ટક) (મુનિ કપૂરવિજયજી). ૩૫૪-૩૮૨ ૪૨ શ્રી હિરપ્રશ્નમાંથી કેટલાએક પ્રશ્નનેાત્તર. ૪૩ આત્મ રાન્તને ચેતના રાણીના બેધ, પદ્ય, (કવિ સાંકળચંદ પીતામ્બરદાસ)૩૮૫ ( એકદર પૃષ્ઠ ૪૧૬+૩૨=૪૪૮ )
૩૭૬-૪૧૩
(માક્તિક)
(તંત્રી)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૮૮
૩૫૨
૩૫૩
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री जैनधर्म प्रकाश
1
जो नव्याः प्रविशतान्तरङ्गराज्ये प्रथममेव प्रष्टव्या गुरवः । सम्यगनुष्ठेयस्तदुपदेशः । विधेया हितानिनेवामस्तदुपचर्या कर्त्तव्यं धर्मशास्त्रपारगमनं । विमर्शनी यस्तात्पर्येण तद्द्भावार्थः। जनयितव्यस्तेन चेतसोऽवष्टम्नः । अनुशीलनीया धर्मशास्त्रे यथोक्ताः क्रियाः । पर्युपासनीयाः सन्तः । परिवर्जनीयाः सततमसन्तः । रक्कणयाः स्वरूपोपमया सर्वजन्तवः । जाषितव्यं सत्यं सर्वभूत हितमपरुषमन तिकाले परीक्ष्य वचनं । न ग्राह्यमणीयोऽपि परधनमदत्तं । विधेयं सर्वासामस्मरणमसंकल्पनमप्रार्थनम निरीकृष्ण मन जिज्ञाषणं च स्त्रीणां । कर्तव्यो वहिरङ्गान्तरङ्गसङ्गत्यागः । विधातव्यो ऽनवरतं पञ्चविधः स्वाध्यायः ।
I
उपमितिजवप्रपंच.
પુસ્તક ર૪ સુ चैत्र. सं. १८९४०
M
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાકે ૧૮૩૦.
मो.
वर्षारंजे मांगल्य स्तुति.
For Private And Personal Use Only
गीति
જય નવર જયવતા, ગુરૂવર જગના ગણેશ ગુણવંતા; ભવલહર ભગવ’તા, વિજય ર વર્ષમાં વિજયવ‘તા. ૧
ઇંદ્રવિજય
જે અહિત અખંડ કેવળ સડન ખંડન કર્યંતણાં છે, જે મચલજન આ ભવના જગમાં જેમના ઉપકારી ઘણાં છે; ૧ શ્રેષ્ટ ચુ. ૨ ગણુ, ૭ સાધુસમૃદ્રના કરારવાની એક
પ ખંડન કરનાર. ભયને નારા કારી
અખ`કેવળ જ્ઞાનથી સુશોભિત
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ
જે શિવકારક તારક આ ભવવારિ નિવારક છે સુખકારી, તે જિનનાયક “દાયક શિવપદ ૧૦ ધર્મવિધાયક હા જયકારી. હુદ આ નવ વર્ષ વિષે ઉતકર્ષ કરી પ્રભુ પૂરણ ભારી, જ્ઞાન કલ્પતરૂ પૂર્ણ વિકાશિત નિત્ય કરી જનરંજન કારી; ધર્મપ્રકાશ કરી જિનના જગમાં જિનશાસન હા જયકારી, ગ્રાહક સ સહાયક સુંદર અગ મગ ધો સુખકારી,
' '
૩
નવું વર્ષ.
શ્રી પ’ચપરમેષ્ઠીને વિવિધ વિવિધ નમસ્કાર કરીને આજે ચતુર્વિતિ તીથૅ. કરોનુ ભક્ત આ માસિક પોતાના ચોવીશમા વર્ષમાં પ્રવેશ કરે છે. દિવસે દિવસે આયુ વૃદ્ધિમાન થતું જાય છે તેમાં ખરેખરી પ્રથમ પરમાત્માની, ખીજ ગુરૂવર્યની અને ત્રીજી ઉત્તમ લેખકાની કૃપાજ કાર્યકારી છે. મનુષ્યો આયુષ્યમાં વૃદ્ધિ પામે છે ત્યારે વાસ્તવિક રીતે તે ભવ સંબધી આયુષ્યમાં હાનિ પામે છે ઘટતા જાય છે, પરંતુ મારા ( આ માસિકના ) સબધમાં એમ નથી. હું તા વૃદ્ધિ પામું છું તે વૃદ્ધિજ પામું છું, તે પણ એક પ્રકારે નહીં. સ્વહિતમાં, પરહિતમાં, સસ્થાનમાં, પુષ્ટતામાં, ગ્રાહકસખ્યામાં, વિષયસખ્યામાં, લેખકસ ખ્યામાં અને પ્રાંતે રહસ્યયુક્ત વિષયવડે એક ગ્રંથનું રૂપ ધારણ કરવામાં હું વૃદ્ધિ પામું છું એમ તટસ્થ પુરૂષા કહે છે. જે કે હું આટલાથી તૃપ્તિ પાસું છું એમ નથી. મારી કે મારા નેતાઆની વૃત્તિજ આ સબંધમાં અતૃપ્તિવાળી છે, અને તેથી પ્રારંભમાંજ હું તમને મોટું રૂપ ધારણ કરેલ દેખાઇશ. આખા વર્ષમાં એવીજ રીતે કાઈ કાઇ નાખતમાં વિશેષ રૂપ બતાવી અન્ય જનેાની પ્રસજ્ઞતાનું આકર્ષણ કરવા હું અનતા પ્રયત્ન કરીશ.
For Private And Personal Use Only
ગત વર્ષ મારા પોતાના, મારા ઉત્પાદકના તેમજ મારી જન્મભૂમિના સંબંધમાં આનંદદાયક વ્યતીત થયું છે. મારા નવા વર્ષપ્રવેશની સધિ તા એટલી અધી પોત્પાદક છે કે આજે આખુ ભાવનગર શહેર અને તમામ જૈનબંધુઓ, પુરૂષો તે સ્ત્રીઓ, બાળકો ને બાળિકા છઠ્ઠી જૈન કોન્ફરન્સના પ્રછે તારનાર, ૮ સંસારપ જળને નિવારનાર. ૯ આપનાર ૧૦ ધર્મ ફાર ૧૧ કલ્પવૃક્ષ.
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવું વર્ષ મુખ સાહેબ શેડ મનસુખભાઈ ભગુભાઈના દર્શન કરવાને ઉત્સુક બની ગયું છે; પ્રથમ જિનદર્શનાદિ કરીને સ્ટેશન તરફ પ્રયાણ કરતું જોવામાં આવે છે. આ અપ્રતિમ હર્ષને દિવસ તેજ મારી જન્મગ્રંથીનો દિવસ હોવાથી મને પણ વધારે હર્ષ થાય એ સ્વાભાવિક છે. આજે પ્રમુખ સાહેબ પધારશે, સકળ સંઘ હર્ષિત થશે, અનેક પ્રકારનું માન આપશે ને મેળવશે, વર્ણનના લેઓ અનેક ન્યુ પેપરમાં પ્રગટ થશે, અને જૈન ધર્મની ઉન્નતિ તેમજ
ત્તિ સર્વ દિશામાં વિસ્તાર પામશે. કોન્ફરન્સથી થતા અન્ય અનેક પ્રકારના લાભ તે બાજુ પર રહે; પરંતુ આવી જૈન ધર્મની ઉન્નતિ થવાના કારણિક થવું તે કાંઈ અલ્પ લાભ નથી, અન૯૫ લાભ છે. શાસ્ત્રકાર શાસન્નતિનું ફળ થાવત્ તીર્થંકર નામકર્મના બંધ પર્યત કહે છે..
ગત વર્ષમાં આ માસિકની અંદર નાના મેટા પર લેખો આવેલા છે, જેમાં મોટે ભાગમટાલેખને જ છે. તેની અંદર ૧૧ લેખો પવબંધ છે જે વાંચનાર બધુઓને સારી અને તાત્કાલિક અસર કરે તેવા છે. આ પદ્યરચનાના માટે ભાગ અમદાવાદી જેન શીઘ્ર કવિ સાંકળચંદ પીતામ્બરદાસને છે. ગત વર્ષથી એમને આ માસિકના લેખકમાં ઉમેરે થયે છે. ગદ્યલેખક ૫ પિકી ૯ લેખ મુનિ મહારાજના લખેલા છે, તેમાં પણ ૮ લેખ તો મુનિરાજ
શ્રી કપરવિજયજીના લખેલાજ છે; જે લેખના સંબંધમાં કોઈ પણ પ્રશંસા લખવી તે આંબે તોરણ બાંધવા જેવું છે. કેમકે ચિતરફથી એ લેખોની પ્ર
સા આવ્યાજ કરે છે. એક લેખ હૃદય પ્રદીપ પટ ત્રિશિકાને છે, તે એક મુનિરાજ લખે છે. ટીકા પણ નવી બનાવે છે અને ગુજરાતી ભાષાંતર પણ એ સાહેબજ લખે છે. ત્રણ વખત થઇને ૬ કલેક આવેલા છે, બાકી ૩૦ રહ્યા છે. આ લેખ લખાઈને આવી ગયેલો હોવાથી આ વર્ષમાં પ્રાયે તે લેખ પૂર્ણ થઈ જવા સંભવ છે. લેખક મુનિરાજને વિચાર હાલમાં પિતાનું નામ પ્રગટ કરવાનું નથી.
બાકીના ૩૬ ગદ્ય લેખો પિકી નાના મોટા ૧દ લેખો વર્તમાન સમાચાર, નવીન સમાચાર, ચાલુ ચચ સહિત તંત્રી તરફના અને ર૦ લેખો જુદા જુદા વિદ્વાન લેખ. કેના લખેલા છે. એ લેખના લેખક જુદા જુદા ૧૧ ગૃહસ્થ પિકી એક લેખક સ્ત્રીશિક્ષક તરીકે સુરત વિકાશાળામાં કામ કરનાર બાઈ વાલી વીરચંદ છે. બાકીના દશ લેખકો --ૌક્તિક, અમરચંદ ઘેલાભાઈ મી. લાલન, મનસુખ કીરતચંદ, દુર્લભદાસ કાળીદાસ, જીવરાજ ઓધવજી દેશી, અમીચંદ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ
કરશનજી, ન્યાલચંદ લક્ષ્મીચદ સાની, સાંકરદ માણેકચ'દ ઘડીઆળી અને ચુનીલાલ છગનચ'દ શ્રા↓ છે. આ દરેક લેખક જાહેર લેખક તરીકે તેમજ વક્તા તરીકે પ્રસિદ્ધિ પામેલા હેાવાથી અને તેના માટે ભાગ તે આ માસિકને જન્મ આપનાર સભાના અગીભૃત હોવાથી તેમના સમધમાં કાંઇ પણ પ્રશંસા લખવી તે ચેગ્ય જણાતી નથી. પરંતુ એટલુ' લખવું જરૂરનું છે કે એ લેખકે કાયમ લેખે આવ્યા કરશે તે મારી શેભામાં અવશ્ય અભિવૃદ્ધિ થયા વિના રહેશે નહીં.
આ વર્ષ આખરે ખરી રીતે કોઇ પણ વિષય અપૂર્ણ રહેલા નથી; પરંતુ આગળ ચલાવવાના વિષયા તરીકે મેહ શું સમજાવે છેને વિવેક શું ફેરવાવે છે? શ્રીપાળ રાન્તના રાસ ઉપરથી નીકળતા સાર, નલા—જૈન કાયદો, અષ્ટકવિવરણ, હૃદયપ્રદીપયçત્રિંશિકા, સર્વાંમાન્ય કલ્યાણમા, દશ મહા શિક્ષા અને સાજન્ય એ વિષય છે કે જે વિષયાએ વાંચકાના હૃદયનું ખરેખરૂં આકર્ષણ કરેલું છે. આ શિવાય ગત વર્ષમાં કાન્ફરન્સને અંગે પણ ઘણા વિષયે લખવામાં આવ્યા છે. છેલા અ’ક તા માત્ર કેન્ફરન્સના વિષયેાથીજ ભરપૂર પ્રગટ કરેલા છે .કાન્ફરન્સ પ્રત્યેની અપૂર્વ ભક્તિ બતાવવાને માટે એટલુંજ ખસ છે.
ગત વર્ષના સંબંધમાં આટલું વિવેચન કરીને તેમજ પ્રસ્તુત વર્ષ સ‘અધી દિગ્દર્શન કરાવીને ખારા આ માસિકની ઉપયેાગિતા બતાવી આપવી એજ મુખ્ય હેતુ છે. આવા માસિકે। અનેક પ્રકારનું હિત કરે છે. વાંચનારને વક્તા તેમજ લેખક બનાવે છે અને જે તે પ્રમાણે વર્તન કરવામાં આવે છે તે અવશ્ય આત્મહિત પણ કરી આપે છે. ખરૂં સુખ શેમાં છે? અને સસારમાં સુખ છે? એવા વિથયા આ સંસારનું સ્વરૂપ આપણી ષ્ટિ આગળ ખડુ કરી આપે છે અને તે વિવેકદૃષ્ટિથી તેનું મનન કરવામાં આવે તા મિથ્યા જતળ નાશ પામે છે, સુખદુઃખમાં સમાન વૃત્તિ થાય છે અને અદ્ઘિર્દષ્ટિપણું ટળી જઈ આત્મદિષ્ટપણું પ્રાપ્ત થાય છે. મેહુ શું સમજાવે છે અને વિવેક શું ફેરવાવે છે? એ વિષયના હેતુ પણ ખાસ મિથ્યા સમજણને દૂર કરાવી ખરી સમજણુને આગળ પાડવાના છે. આ પ્રાણી મોહની સમજાવટને અગે જે જે ભૂલ કરી રહ્યા છે તેવી ભૂલા હવે પછી ન થવાને માટેજ એ લેખ લખવાના પ્રયાસ છે, પરંતુ તેની અસર જે પ્રાણીની ભવશ્રેણી અલ્પ હેય. સ’સારભ્રમણ ઓછું કરવાનું હાય, અને ધર્મ સન્મુખ થયેલ હોય તેનેજ થાયછે; બીજા પ્રાણીને તેવા પ્રકારની અસર થતી નથી. મને જન્મ આપનાર સ’સ્થાને આજે ર૭ વર્ષી પૂરાં થઈ ૨૮મું વર્ષ બેસે છે. નવા જમાનાની પદ્ધતિ અનુસાર ૨૫ વર્ષે થતી સીલ્વર જયુબીલી આનંદોત્સવનો
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવું વર્ષ, પ્રસંગ આ સમયે જૈન કોન્ફરન્સના મેળાવડાના પ્રસંગ ઉપરજ કરવાનું મુકરર કરવામાં આવ્યું છે. આવા પ્રસંગ કવચિત જ પ્રાપ્ત થાય છે. જે કોઈપણ જૈન સંસ્થાની જયુબીલી થવાને પ્રસંગ બન્યા હોય તે આ પહેલા જ છે. મને પણ આ હકીકત અત્યંત આનંદ ઉત્પન્ન કરે તેવી છે. કારણુંકે મારી યુબીલીના પણ એમાંજ સમાવેશ થયેલ છે. મને બે વર્ષ ઓછા છે, ને મારી ઉત્પાદક સંસ્થાને બે વર્ષ વધારે છે, એટલે બન્નેના મળીને સરખાં વર્ષ થાય છે. આ આનંદોત્સવ પણ જોવા લાયક થશે, પરંતુ તેનું વર્ણન પ્રારંભમાં કરવા કરતાં તે પ્રસંગ વ્યતીત થયા બાદ લેખિની દ્વારા જાહેર થશે, એટલે મારા વાંચકો સ્વયમેવ તે જાણી શકશે, અને મારા આનંદમાં તેઓ પણ ભાગ મેળવશે.
હવે પ્રારંભમાં જ મારા ઉત્સુક વાંચકે ને વધારે વખત ન રેકતાં મારા ઉત્પાદકોને, સભાના અંગીભૂતોને, ગ્રાહકવર્ગને, લેખકને, સહાયકને અને પ્રાંતે આખી જૈન મને જય ઈચ્છી તેને માટે પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરી હું નવા વર્ષમાં પ્રવેશ કરું છું, અને જેમ બને તેમ મારા ગ્રાહુકોની, હિતેષુઓની અને આખી ન કોમની શબ્દરચના દ્વારા વિશેષ સેવા બજાવવા તત્પર થાઉં છું. પરમા મા મારી ઈચ્છા સફળ કરે.
તથાસ્તુ.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈનધર્મ પ્રકાશ छडी जैन श्वेताम्बर कोन्फरन्स.
પ્રમુખ સાહેબનુ આગમન. સામૈયાના ભવ્ય દેખાવ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવકાર આપવાની ઉત્સુકતા. હળીમળી રહેલું ભાવનગર શહેર.
આજે નવીન વર્ષનું પ્રભાત છે, ચૈત્ર શુદ એકમની આŽાજનક સવાર છે. આખી જૈન પ્રજા માન્યવર પ્રમુખ સાહેબ શેડ મનસુખભાઇ ભગુભાઇને આવકાર આપવાની તૈયારી કરવામાં તત્પર થઈ ગઈ છે, અને કાન્ફરન્સની ભવ્યતામાં વધારો કરવાને અને તે હેતુ માટે પ્રથમ સ્થાને જાહેર કરેલા નેતાને વધાવી લેવાને ચેતરફ પ્રયાસ ચાલી રહ્યા છે. સૂર્યોદય થતાં હજારો જૈને અને અન્ય કામના ગૃહસ્થા રેલ્વેસ્ટેશન તરફ પ્રયાણુ કરતાં માલુમ પડે છે. સુંદર વસ્ત્રોથી વેષ્ટિત થઈ ખાળ, યુવાન અને વૃદ્ધનાં ટોળેટોળાં પ્રમુખ સાહેમને માન આપવા માટે અહીં તહીં દોડાદોડ કરતાં જણાય છે. કોઇ દુકાનપર તોરણા લટકાવે છે, કોઇ માળીને ત્યાં ફુલહાર લેવા દોડે છે, કોઇ કસુંબામાં કારેલા સુવર્ણ લેખે બાંધવઃ મ`ડી ગયા છે, કોઇ વાઆ માંધે છે, કોઇ વાવટાથી દુકાનને સુશોભિત કરવામાં રોકાઈ ગયા છે, અને કેાઈ બીજી અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં લાગી ગયા છે. એક તરફથી હાથીઓ તૈયાર થઇ સ્ટેશનપર આવતાં જાય છે, બીજી તરક્કી ગાડીએની ધમાધમ ચાલે છે, વેાલ ટીયરાની એક મોટી ફેજ સ્ટેશન ઉપર હાજર થઇ ગઇ છે, અને દિવાન સાહેબ સુધી સર્વે અમલદારો અને અન્ય કામના આગેવાન શહેરીઓ હાજર થઈ ગયા છે, સ્ટેશનને પણ પ્રસગને ચેગ્ય રીતે ધ્વજા, વાવટા અને દરવાજાથી શણગારવામાં આવ્યું છે અને ખરાખર સાડા સાત વાગવાને સમય થતાં સ્ટેશનની અંદર અને મહાર ચાલવા જેટલી જગા પણ માકી રહી નથી. સ્ટેશનના અધિકારીઆએ પાસ વગર સર્વને અંદર દાખલ થવાની પરવાનગી માપી સગવડમાં વધારે કયા હતા. હવે પ્રમુખ સાહેબની સ્પેશીયલ ટ્રેનને આવી પહોંચવાની રાહ જોવામાં આવતી હતી. ખરાબર નીમેલ વખતે ( ૭-૧૧ લેાકલ ટાઈમે ) સ્પેશીયલ ટ્રેન પ્રમુખ સાહેબ અને તેમની સાથેના મા ગૃહસ્થ અને મનુને લઇ સ્ટેશનમાં આવી પહેાંચી, તે પ્રસંગે વાલીયા ( સ્વય' સેવકા )ની ઉભેલી તેવડી હારે તેમને આદર આપ્યું,
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છઠ્ઠી જેને શ્વેતામ્બર કાન્સ
અને દિવાન સાહેબ વિગેરે પ્લાટફાર્મ ઉપર તેમને મળ્યા. પુષ્પહાર પહે રાવવામાં આવ્યા. છઠ્ઠી કોન્ફરન્સના પ્રમુખ તરીકેના સુવર્ણ ચાંદ એનાયત કરવામાં આળ્યે, ત્યાર બાદ સ્ટેશન ઉપરના દરબાર હેાલમાં તે સાહેબને લઈ જવામાં આવ્યા, જ્યાં દરેક અમલદાર અને નગરશેડ વિગેરે આગેવાન ગૃહસ્થાને તે મળ્યા અને તેઓ ચેા વખત આરામ લે તે દરમ્યાન તેને આવકાર આપવાને પ્રોસેશનની તૈયારી બહાર થઇ ગઇ. ખરાબર સાડા આઠ વાગે પ્રમુખ સાહેબે સ્ટેટકેરેજમાં પાતાની બેઠક લીધી હતી. તેમની મા તુમાં અત્રેની રીસેપ્શન કમીટીના પ્રમુખ દ્વારા હુડ્ડીસંગ ઝવેરચદ અને રોડ જમનાભાઈ ભગુભાઈએ બેઠક લીધી અને સાચી ખાજુએ બન્ને ચીફ સેક્રે ટરીગ્મા શા. કુંવરજી આણંદજી અને વારા જુઠાભાઇ સાકરચ`દે અને વારા અમરચંદ જસરાજે પોતાની એડક લીધી. પ્રાસેશનની શોભા અવર્ણનીય હતી. પ્રથમ સાદાં અને જરીવાળાં ડંકા નિશાન ચાલતાં હતાં, તેની પછવાડે જૈન માંગલિક ચિન્ટુ ઇંદ્રધ્વજ ચાલતા હતા. ત્યારપછી કતલના પાંચ હાથીએ મદ ગતિએ ગમન કરતા હતા અને મ્યાના, પાલખી, તાવદાન વિગેરે રાજ્યની ઉત્તમ વસ્તુએ તેની પછવાડે ચાલી શોભામાં હું વધારા કરતી હતી. વચ્ચે વચ્ચે ગોડવેલા બેન્ડના સુંદર અવાજ માલુમ પડતા હતા. હાથીના હોદ્દાપરરોડ મનસુખભાઈના પુત્ર માકુભાઇ અને ભાણેજ બકુભાઇએ એડક લીધી હતી. પછીતુત વાલ ટીયરોના જનરલ સુપ્રીન્ટેન્ડન્ટ શા નરોત્તમદાસ ભાણજી પાતાના પાંચ સુપ્રીન્ટેન્ડેન્ટો સાથે ઘાડાપર એસી ચાતર દેખરેખ રાખતા હતા અને તેઓની પછવાડે લગભગ સાડા ચાર વેાલ ટીયરાનું લશ્કર ચાલતું હતું. આ શોભા અવર્ણનીય હતી. છેવટે પ્રમુખ સાહેબની ગાડી અને તેની પછવાડે બીન્ત ગૃહસ્થાની આડ ગાડીએ ચાલતી હતી, પ્રેસેશન દાણાબજાર, અંદર દરવાળ અને મેટી બારમાં થઇ ગોઘાના દરવાજાના રસ્તે મેાતીખાઞ તરફ્ થઈ નાકુબાગ જવાના હતા અને તે માટે આખા રસ્તા પાણીના છંટકાવ અને વાવટા તારણથી છવાઈ ગયા હતા. અને માજીએ હેનાર પુરૂષોની હારની હાર થઈ ગઈ હતી જેમાંથી રસ્તા મેળવવા પણ બહુ મુશ્કેલ હતા. આખ રસ્તે પ્રમુખ સાહેબને અસાધારણ માન મળ્યું હતું અને હાર તથા ગજરાથીતેની ગાડી ચીફાર ભરાઇ ગઇ હતી. તે સાહેબને બહુ જગાએથી માન આપવામાં આવ્યું હતું, તેમાં મુખ્યત્વે કરી જૈન શુભેચ્છક પત્રના અધિપતિ, વેાા અમરચંદ જસરાજ, વેારા ટુટીસંગ અવેર, શ્રી આત્માનં જૈન સભા, શા. આણંદજી પુરૂત્તમ, શ્રી જૈનધર્મ પ્રસારક સભા, નગરશેઠ ધરભુદાસ ભગવાનદાસ, શા તન
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નવમ પ્રકાશ.
વીક્ષ્ણ, શા. ત્રિભુવનદાસ ભાજી, શ્રી સંઘ, શ્રી વૃદ્ધિચદજી જૈન વિદ્યાશાળા, શ્રી ઉજમબાઇ જૈન કન્યાશાળા વિગેરે વિગેરે અનેક સંસ્થા અને ગૃહસ્થા તરફથી અસાધારણ રીતે માન આપવામાં આવ્યું હતું અને સર્વ જનના હૃદયમાં આહ્લાદ પણ અપૂર્વ હતો. પા માઈલજેટલું અંતર પસારકરવામાં સવાબે કલાક થયા હતા, અને લગભગ અગિયાર વાગે પ્રાસેશન નાણુ બાગમાં પહોંચ્યા હતા. અવ પ્રમુખ સાહેબ પહેાંચતાંજ દિવાન સાહેબ ફરીવાર મળવા આવ્યા હતા અને અપરસ લાગણી બતાવનારા શબ્દો ઉચ્ચારી આભાર માન્યા હતા. પ્રસગને અનુસરતું વિવેચન શાસ્રી નર્મદાશ‘કર દામોદરે પણ કર્યું હતું. આ દિવસને ભવ્ય દેખાવ દરેક જૈન વ્યક્તિના હૃદયમાં કારાઈ રહેશે એ સ્વાભાવિક છે.
ડેલીગેટાનું આવાગમન, માટી સખ્યામાં હાજરી, સ્ત્રી વીઝીટરોની સગવડ, રીસેપ્શન કમીટીએ કરેલી ઉતારા ભાજનની સગવડ.
પ્રમુખ સાહેબનું ચૈત્ર શુદ્ઘ એકમે આગમન થયું તે દિવસ સવારે, બપોરે, સાંજે અને રાત્રે મોટી સખ્યામાં ડેલીગેટા આવવા લાગ્યા, તેને આવકાર આપવા રેલ્વે રીસેપ્શન કમીટીના સભાસદા હાજર રહેતા હતા, અને વાલટીયરના સુપ્રીન્ટેન્ડેન્ટ શા. પ્રેમચંદ રતનજી પોતાની ટુકડી સાથે સ્ટેશનપર કેપ નાખી દરેક ટ્રેન વખતે હાજર રહેલાજ હતા. રેલ્વેના દરમાં કન્સેશન, રાત્રુંજયની સાન્નિધ્ય અને ભાવનગર તરફ સ્વાભાવિક ખેચાણને લીધે ડેલીગેટો બહુ સંખ્યામાં હાજર થવાનો સંભવ હતા, અને તેમને સારૂ ઉતારાની વ્યવસ્થા કરી રાખી હતી. દૂરના ઉતારા માટે દેરાસર પણ જુદા સ્થાપ વામાં આવ્યા હતા અને ઉતારાઓ રીપેર કરાવી ખાસ તૈયાર કર્યાં હતા. પરંતુ ડેલીગેટા સાથે બૈરાંઓ અને છોકરાંએ અને તે ઉપરાંત મોટી ખ્યામાં વીઝીટરો ઉતરી પડવાથી બીજને દિવસે ઉતારાની વ્યવસ્થા કરવાનું કાર્ય ખડુજ મુશ્કેલ થઈ પડયું. તત્કાળમાં બીજી મેડટી જગાએ માગી લઈ બનતી વ્યવસ્થા ઉતારાકમીટી અને ચીફ સેક્રેટરીએ કરી, તે પણ ધાર્યા કરતાં માણસ ત્રણ ગણું થઇ જવાથી સર્વને સતોષ આપવાનું બની શકયું નહીં હોય એ બનવા જોગ છે. એકમ અને બીજે ચાલુ ચાર ના આવવા ઉપરાંત ચાર અને છ સ્પેશીયલ ટ્રેના આવી અને દરેક ટ્રેનમાં લગભગ બેવડી ગાફીએ આવવા લાગી. ટ્રેન આવતી વખત વાલ ટચરાના અવાજ અને સ્ટેશનના
સં
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છઠ્ઠી જેન કેતાઅર કેન્ફરન્સ દેખાવ આકર્ષણીય થઈ પડતું હતું. જનરલ સેક્રેટરી મી ઢઢા અને શેડ લાલભાઈ માટે ખાસ ઉતારા રાખ્યા હતા. શેઠ વીરચંદ દીપચંદ પિતાના નેહી માછદીવાનપુત્ર સારાભાઇને ત્યાં ઉતર્યા હતા અને શેઠ પુનમચંદ કરમ ચંદ તથા બાબુ મણીલાલજી માટે જુદા ઉતારાની ગોઠવણુ કરી હતી. સ્ત્રી વીઝીટરોની સંખ્યા પણ બહુ થઈ હતી અને દશ દિવસથી ટીકીટ આપવાનું કામ બંધ રાખવું પડ્યું હતું, છતાં છેલ્લી ઘડીએ પાંચસે ટીકીટ વધારે કાઢવાની અને તે માટે ગોઠવણ કરવાની જરૂર પડી હતી. ભેજન માટે ઉતારાથી તદૂન અલગ જગે રાખી હતી. બે મોટાં રસેડાં રાખ્યાં હતાં, જ્યાં ડેલીગેટેની સગવડ જાળવવા પૂરતા પ્રયાસ કર્યો હતો. લોકોની મેદની એટલી જામી હતી કે ચિત્ર સુદ બીજની સાંજે શહેરમાં ગાડી ચલાવવી પણ મુશ્કેલ થઈ પડી હતી.
- વિદને–તેમને દૂર કરવા પ્રયાસ: ડેલીગેટેની મેટી સંખ્યાને પહોંચી વળવાની ગોઠવણ કરવા ઉપરાંત જવાબદાર કામ કરનારાઓને બીજી બાબતમાં બહુ ધ્યાન આપવું પડતું હતું. મહુવા પાલીતાણાને સ્થાનિક તકરાર કેટલીક ગેરસમજુતી ઉન્ન કરી કલહ કરાવે તેવાં ચિન્હ દેખાડતું હતું, અને તેથી તે સંબંધમાં સમજાવટ કરવાનું મહાન કાર્ય પન્યાસજી શ્રી નેમિવિજયજી સમક્ષ ચાલતું હતું. આ બાબત સ્થાનિક દષ્ટિએ અતિ મહત્વની હોવાથી કાર્ય કરનારાઓને તે સંબંધમાં પણ બહુ કાળક્ષેપ કરવું પડતું હતું. છેવટે આગેવાનોની સમજણ અને ઉક્ત મુનિરાજની પ્રેરણાથી કલહ શાંત થયે હતું. બીજી અગવડ ઘણા વખતથી ચચતા કચ્છીભાઈઓના સવાલને લગતી હતી. તેઓને વિચાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને હિસાબ છપાવી બહાર પાડવાને, પ્રમુખે ઠરાના સંબંધમાં પ્રતિજ્ઞા લેવાને અને પ્રમુખની દરખાસ્ત પર સુધારે મુકવાને હતે. ચીફ સેક્રેટરી પર તે સંબંધી તેમણે લખાણ કર્યું હતું, પરંતુ રિસેપ્શન કમીટીએ એકમતે સ્વીકારેલા પ્રમુખની દરખાસ્ત પર સુધારે મુકાય તે આખા શ્રી સંઘને, પ્રમુખને અને જેન કે મને અપમાન કરવા જેવું થાય અને કદાચ સુરતના દેખાવનું પુનરાવર્તન થાય એ ભય બહુ માણસના મનમાં હતો, તેથી એક ખાનગી મીટીંગ કરી તેમાં શેઠ વીરચંદભાઈ, મે. ઢઢા સાહિબ, દામોદર બાપુશા, કુંવરજી આણંદજી, જુઠાભાઈ અને બીજા આગેવાનોએ કચ્છીભાઈઓ સાથે વાત કરી ઠરાવના મુસદ્દામાં થોડોક ફેરફાર કરી તે પ્રમાણે સજેકટ કમીટીમાં મૂકવા ગેઠવણ કરી, અને તેથી તે સંબંધી વાદળ તરતમાં દર થયું. આ ઉપરાંત બીજા સ્થાનિક
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ
૧૦
અને પરદેશ સંબંધી અગત્યના અથવા નજીવા સવાલા તરફ બહુ ધ્યાન આપવાનુ હાવાથી ડેલીગેટાની સગવડતાના સબધમાં એઇએ તેટલું ધ્યાન ચીફ સેક્રેટરીએથી આપી ન શકાયુ. હાય એ અનવા દ્વેગ છે. શાસનની ઉન્નતિ કરવાની શુદ્ધ બુદ્ધિ હાવાથી સર્વ વિઘ્નો દૂર થયાં અને ચૈત્ર શુદ ત્રીજનુ` માંગલ્ય પ્રભાત સૂર્યનાં લાલ કિરણ ફૂંકતુ સર્વને પ્રાપ્ત થયું. લાંબા વખતથી જે દિવસની રાહ જોવામાં આવતી હતી તે પ્રાપ્ત થતાં તેને માટે તૈયારી થવા લાગી.
મકાન
પ્રથમ દિવસના કાર્ય માં પ્રવેશ કરીએ તે પહેલાં જુદી જુદી કમીટીએ કેવા પ્રકારની તૈયારીઆ કરી હતી તે પર જણ નજર ફેરવવી યુક્ત ગણાશે. કારસ્પાન્ડન્સ કમીટીએ પત્રવ્યવહાર ચલાવી બહુ કાર્ય કર્યું હતું. હરાવા કવા રના લેવા તે સંબંધમાં સર્વના અભિપ્રાય માગ્યા હતા અને તે સર્વના નિષ્ક કાઢી હરાવાના ખરા તૈયાર કર્યો હતા અને તેની પાંચસે નકલા પ્રથમથી મોકલી આપી હતી. આથી સબ્જેકટ સીટીનું કાર્ય બહુ સરળ થઈ પડવા સભવ હતા. તે ઉપરાંત કાયિાવાડના આગેવાનના હાનિકારક રીવાજોના સમધમાં અભિપ્રાય પુછી કેટલુંક વ્યવહારૂ કાર્ય કરવા ધારણા રાખી હતી, જે ધારણા સર્વાશે લીભૂત થઈ શકી નથી, તાપણ હન્તુ તે સંબધી કાર્ય આગળ ચાલી શકે તેવી સ્થિતિમાં છે, ટીકીટ કમીટીએ દરેક ગામવાળાને પ્રથમથીજ ટીકીટો મેલી આપી હતી અને તેથી નજીકના દિવસોમાં જે ગોટાળા ચાય છે તે થવા સલવ નહાતા. હૅલ્થ કમીટીએ દવા વિગેરેની સગવડ કુરવા ગોડવણ કરી હતી અને ઇન્ટેલીજન્સ કમીટીએ પાતામાટે એક નાની તંબુ મંડપની બાજુમાં ઉભા કર્યા હતા. સપ્લાઇ કમીટી પાતાના કાર્યમાં ઘણા દિવસથી તત્પર રહી હતી અને મડપ કમીટીનું કાર્ય એક માસથી શરૂ થઇ ગયુ હતું. રેલ્વે સ્ટીમર કન્વીનીયન્સ કમીટીએ પ્રયાસ કરી એ અરોડા, ભાવનગર તથા આધ રાહિલખડ વિગેરે રેલ્વેનું તથા સ્ટીમરનું ભાડા માટેનું કન્સેશન મેળવી બહુ સગવડ વધારી હતી. આવી રીતે સર્વ કમીટીઓ પાતપાતાનું કાર્ય ઉમંગથી કરતી રહી હતી, હું અને કોન્ફરન્સના વિસા નજીક આવતાં સઘળા મેરા પાતપાતાનાં કાર્યોમાં ચીવટથી જોડાઈ ગયા હતા.
ચૈત્ર શુદે ત્રીજ શનિવારની પ્રભાત આખા શહેરમાં આનંદ પ્રસરી રહ્યા હતા. સમાજના વખત અગ્યાર કલાકને હોવાથી સર્વ દેવદેન, પૂર્જા તથા ગુરૂવંદનાદિ કરી ભેજન લઈ મડપ તરફ પ્રયાણ કરતા હતા. છેલ્લી ઘડીએ સ્ત્રીમાની. સખ્યામાં પાંચસેને વધારે થવાથી મંડપ કમીટી અને વેલન્ટીયરના
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છઠ્ઠી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ
૧
કામાં કેટલીક મુશ્કેલી ઉભી થઇ હતી. મડપ સન્મુખ આવતાં તેની ભવ્યતા જોઈ સર્વને આનંદ થતા હતા. ગોઘાના દરવાજા ખહાર આલ્બર્ટ સ્કેવરમાં મહુ વિશાળ મડપ નાખવામાં આવ્યા હતા. મંડપની લખાઈ ૨૧૬ પુ! અને પહેાળાઇ ૧૮૮ ફુટ રાખવામાં આવી હતી અને તેમાં આડ હજાર પ્રેક્ષકા સગવડથી એસી શકે તેવી ગેડવણ કરવામાં આવી હતી. મંડપમાં દાખલ થતાંજ પ્રથમ નાના તંબુ ટીકીટ કમીટીને આવતે હતા, જે કમીટીએ ડેલીગેટાની સગવડ સારૂ પાતાની એડ઼ીસ ત્યાંજ રાખી હતી. માપની બાજુમાં જનરલ સેક્રેટરીઓને, પ્રમુખ સાહેબને, ચીફ સેક્રેટરીના, ઈન્ટેલીજન્સ કમીટીના, ટેલીગ્રાફ ખાતાના અને કોન્ફરન્સ હેડ ઓફીસના—એ પ્રમાણે તખુ આ અનુક્રમે આવ્યા હતા, અને તેની આગળ પાણી પીવા માટે ખાસ ગેડવણ કરવામાં આવી હતી. મંડપની ડાબી બાજીએ વાલ'ટીયર કમીટીને તબુ આવેલા હતા અને પછવાડેના ભાગમાં સ્રીઓ માટે ખાસ તંબુ તથા ટટીએ ઉભી કરવામાં આવી હતી. તેને માટે પાણીની ખાસ જુદી ગેડઠવણુ હતી. મંડપમાં દાખલ થતાંજ તેની વિશાળતા અને ભવ્યતા જણાઈ આવતી હતી. મુખભાગમાં લીલા વેલાનાં કુંડાંએ ગોઠવેલાં હતાં, બગીચા બનાવી. દ્વીધેા હતા, અને ભવ્ય દરવાજો કરેલા હતા. મ`ડપની સામેપ્રમુખ સાહેબ અને માનવંતા ડેલીગેટોની બેઠક પ્લાટકામ ઉપર ગોડવી હતી અને તેની એક ખાજુએ સ્ટેટના અમલદારો માટે જુદી ગોઠવણ રાખી હતી. સ્ત્રીઓ માટે ગોઠવણ પ્લાટફેર્મની અન્ને બાજુએ રાખી હતી અને વક્તાએ માટે વચ્ચે * પ્રીટ ઉંચા મંચ ખાંધવામાં આવ્યા હતા અને તેને કસુંબા વિગેરેથી શણગારવામાં આવ્યા હતા. મુાન મહારાજાએ માટે નવ કુટઉંચા મંચ ખાંધી તેની ભામાં વધારો કરવામાં આવ્યા હતા. ઢરેક વિભાગના ડેલીગેટા માટે ન અર વાર બેઢકા ગાડવી દેવામાં આવી હતી. મંડ પની ઉપર મલ્લુ આન્તુ અને ચાતરફ ધ્વજાપતાકા ફરકી રહેલા હતા અને માપની અંદર પણ વિચિત્ર પ્રકારની શોભા કરવામાં આવી હતી. ડેલીગેટની સખ્યા મહુ વધારે હતી. કુલ સખ્યા ૪૨૦૦ ની થઇ હતી.
આ ઉપરાંત શ્રી વીઝીટરોની સંખ્યા ૨૦૦૦ની હતી અને સ્ટેટના અમલદારે, રીસેપ્શન કમીટીના મંળા વિગેરેની સંખ્યા ૮૦૦ લગભગ હતી. કેન્ફરન્સના કાર્યને મદદ કરનાર અને કામ કરનારાઓમાં ફ્રી પાસ અને વર્કમેન પાસ આપ્યા હતા તેની સંખ્યા લગભગ ૪૦૦ હતી. કુલ પ્રેક્ષકાની સખ્યા દશ હજારથી એછી ગણાય નહિ.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ પ્રથમ દિવસ ચિત્ર સુદ ૩ શનિવાર તારીખ ચોથી એપ્રિલના અગ્યાર વાગે ટેલીગેટ વિગેરેને મંડપમાં દાખલ કરવામાં આવ્યા અને મેટી સંખ્યાને લઈને તુરતજ માલુમ પડ્યું કે વ્યવસ્થા કરવા માટે પ્રબળ પ્રયાસની જરૂર છે. પ્લાટફર્મ પર પ્રમુખ સાહેબની ડાબી બાજુએ માનવંતા પગાઓએ બેઠક લીધી અને જમણી બાજુએ સ્ટેટના અમલદારે બેઠક લીધી. કાર્ય શરૂ થવાને વખત થતાં વારા અમરચંદ જસરાજ, શા ગીરધરલાલ આણંદજી, શેઠ રતનજી વીરજી, શા ત્રિભુવનદાસ ભાણજીનું ડેપ્યુટેશન પ્રમુખ સાહેબને લેવા માટે તેમને ઉતારે ગયું; અને પ્રમુખ સાહેબ બરાબર એક વાગે પધાર્યા, તે વખતે તેમને અત્યુત્સાહથી માન આપવામાં આવ્યું અને તેવી જ રીતે જનરલ સેક્રેટરીઓ આવતાં તેમને પણ માન આપવામાં આવ્યું. પ્રમુખ સાહેબનું આગમન થતાંજ કાર્યની શરૂઆત કરવામાં રપાવી.
શરૂઆતમાં સ્થાનિક ચીફ સેક્રેટરી શા કુંવરજી આણંદજીએ મંગળાચરણ કર્યું, અને તે પછી અને શ્રી સંઘ તરફથી પ્રગટ થયેલી આમંત્રણ પત્રિકા વાંચી સંભળાવી. એ કાર્ય થઈ રહ્યા પછી તુરતજ મંચ ઉપરથી પ્રથમ બાળકોએ અને પછી બાળાઓએ ગાયન ગાવાનું શરૂ કર્યું. દશ મિનિટ થયા પછી ભાવનગરના નામદાર મહારાજા સાહેબ શ્રી ભાવસિંહજી બહાદુર અને મહેરબાન દિવાન સાહેબ પ્રભાશંકરભાઈ પટણ પધાર્યા. તેમને આખી સમાજે બહુ હર્ષથી વધાવી લીધા. બાળાએના ગાયનમાં તિલક કરવાને પ્રસંગ આવ્યે તે વખતે શા કુંવરજી આણંદજીની પુત્રી અને બહેને પ્રમુખ સાહેબને મંગળ તિલક કર્યું અને તાંદુલ તથા પુખેથી વધાવી લીધા. ગાયને નીચે પ્રમાણે ગવાયાં હતાં–
થાલે સાહેલી ભુવનેશ્વરીનાએ રાગ. આજ ઉમંગે (૨) ભાવનગરમાં ભારત સંઘ મળે ભારી. અતિઉછરંગે, ચઢતે રંગે જૈન શાસનની બલિહારી; ટેક. ભાવનગરની શોભા ભાળી, અલકાપુરી ગઈ નભ હારી; ભાવસિંહજી ભૂપતિ ભારી, રામરાજ્ય નીતિ નિરધારી, એક પત્ની ત્રત એક સ્વીકારી પ્રજા પુત્ર પુત્રી ધારી. આજ. શેઠજી મનસુખભાઇ પધારી, આભારી છીયા ભારી; આજ પ્રમુખપદ શ્રેષ્ઠ સ્વીકારી, મંડપ શોભા શણગારી; જૈન બંધુની સ્થિતિ સુધરવા, જેને મન તેિજરી. આજ.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છઠ્ઠી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ
જૈન જ્ઞાનવર્ધક સ્કુલ સ્થાપી, પધશાળા કરી. સારી; જ્ઞાનદાન ને જીવિત દાનથી, કીર્તિ જગમાં વિસ્તારી; જન ગા ને જિન મદિરના, ગાદ્વાર કર્યો ભારી. માજ, ઢઢા ધૈર્ય ધરીને ગાંધી, પાલ પાણી પહેલા સારી; સપ ખીજ રાખ્યુ' ફળવિધમાં, થયું તરૂ શાખા વિસ્તારી; સાંકળચંદ્ર મીઠાં કુલ ખાશે, જૈનશ્વેતામ્બર નરનારી. આજ ઉમંગે,
શ્રી શખેશ્વર પાર્શ્વ જિનેશ્વર, જગ જય મગલકારી,
ધરણેદ્ન પદ્માવતી દેવી, સ્પ્રાય કરો સુખકારી;
આજે આનદરે ધન્ય ઘડી જયકારી, કોન્ફરન્સ અલિહારી. આજે. ૧
જૈન શ્વેતામ્બર કાન્ફરન્સની, છઠ્ઠી બેઠક આજે ; ગુર્જર સારડ અંગ મરૂધર, દક્ષિણના જન રાજે. આજે.
સેરઠ દેશે ભાવનગર શુભ, જૈન પુરી અલબેલી; જૈન શ્વેતામ્બર કોન્ફરન્સે, બેઠક લીધી પડેલી. આજે. નાની ઉન્નતિ કરવા, થાશે સરસ સુધારા; વ્યવહારિક ધાર્મિક કેળવણી, તેના નિયમ થનારા, શ્રદ્ધાવ'ત વિવેકી ગભીર, રાજનગર અવતારી; મનસુખભાઇ ભગુભાઈ સુશ્રાવક, પ્રમુખ પદવી ધારી. આજે. તન મન ધનથી અનેજ્ઞતિમાં, પ્રથમ પગલું ભરશે; કેન્ફરન્સનુ′ કામ મજાવી, જય લક્ષ્મી ઝટ વશે. આજે. જનેતિનું ભાષણ સારૂં, પ્રમુખનુ' વંચાશે; કહેણી જેવી રહેણી રહેવા, સત્ય હરાવે થાશે. આજે, વીર જિનેશ્વર બતા થઈને, પાછા પગ નહિં ભરશે; બુદ્ધિસાગર શૂરા સજ્જન, મગળમાળા વરશે. આજે.
For Private And Personal Use Only
આજે.
૨
૩
૫
७
८
૧૩
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈનધર્મ પ્રકાશ
જૈન કાન્ફરન્સ આજ ગાજી રહી, ગાજી રહી જન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગજાવી રહી. જૈન,
સાખી.
દેશ દેશના શ્રાવક, આત્મા ધરી ઉલ્લાસ ; જૈન ધર્મ દીપાવવા, કરતા વિવિધ પ્રયાસ. ધર્મ ઝનુન ઢીલ ધારીને ગાજતા, સુમતિ સદાય ચિત્ત શાબી રહી. જૈન. ૧
મંડપ રચના અહુ અની, જાણે સ્વર્ગ વિમાન; વિજય વાવટા ફરકતા, ફરરર કરતા ગાન. સુખસાગર ભવ્ય વ્હેરારે ઉછલે, શેભા સ'સદ્રની
ન જાય કહી, જૈન, ૨
દશ દિક્ કીર્તિ વિસ્તરી, કાન્ફરન્સની આજ; શાસન દેવની ડાયથી, સુધરશે શુભ કાજ. સત્ય વિચાર સંઘ મનમાંહિ આવશે, પુણ્ય ઉદ્દય
આજ પ્રેમે લડી.જૈન. ૩
ઋદ્ધિ સિદ્ધિ સુખ મળે, પામેા ધાર્મિક જ્ઞાન; બુદ્ધિસાગર સપથી, થાશે સહુ કલ્યાણ. જય જય બેલે જિન શાસન દેવની, શાંતિ કલ્યાણમયી
થાવેા મહી. જૈન. ૪
ગાયને ગવાઇ રહ્યાં બાદ અત્રેની રીસેપ્શન કમીટીના પ્રમુખ વારા હઠીસંગ ઝવેરચદે સ્વાગત આપનારૂં ભાષણ વાંચવાનું શરૂ કર્યું. તેમણે શેડો ભાગ વાંચ્યા બાદ અકીનેા ભાગ વારા અમરચંદ જસરાજે વાંચ્યા હતા. ભાતેની ભાજી નો પ્રમાણે છે——
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેારા હઠીસગ ઝવેરચનું ભાષણ સ્વાગત કમીટીના પ્રમુખ
વોરા હઠીસંગ ઝવેરચંદનું ભાષણ.
For Private And Personal Use Only
૧૫
પરમ કૃપાળુ મુનિ મહારાજાએ, નેક નામદાર મહારાજા સાહેબ, વધૌનુયાયી ખ'ધુઓ અને બેહેનેા તેમજ અન્ય સદ્ગૃહસ્થા! આજે આ સભામંડપમાં જે આનંદદાયક ફરજ મારે મળવવાની છે, તે શ્રી ભાવનગરના શ્રી સઘ તરફથી નીમાયેલ આવકાર દેનારી કમીટીના પ્રમુખ તરીકે, આ રમણીય મ`ડપમાં બિરાજેલા સમગ્ર ભારતવષીય ન કામના પ્રતિનિધિઓને હર્ષયુક્ત આવકાર આપવાની છે. પ્રતિનિધિ સાહેબએ શ્રી ભાવનગરના સંઘના આમત્રણને માન આપી લાંબી મુસાફરીના શ્રમ વેઠી, પસાના અને સ્વાર્થના ભાગ આપી તેમજ તેવી આછ અનેક અડચણી ભાગવી. અમારા આ શહેરની શાભામાં વધારા કર્યા છે અને દીપાવ્યું છે. માટે હું આપ પધારેલા તમામ અધુઓને અમારા આશહેરના સકળ સ`ઘતરફથી સિવેનય અપૂર્વ પ્રેમથીહિલાજાની ભયો આવકાર આપું છું. અમારૂં આ ભાવનગર શહેર સંવત ૧૭૭૨ ની સાલમાં હાલના રાજ્યકર્તા અમારા નામદાર મહારાન્ત સાહેબના વિલાએ વસાવ્યું તે સમયથી અત્યારસુધી આ શહેરની તેમજ અત્રેના જૈન સંઘની વ્યાપાર, કળાકશલ્યતા અને ધાર્મિક વૃત્તિમાં દિન પ્રતિદિન વૃદ્ધિ ઘતી આવેલી છે; તે સિવાય આપણાં ચૈત્ય તીર્થંકર ભગવાનની અનેક ભવ્ય મૂર્તિઆથી સુશોભિત હાઇ આ શહેરને દીપાવે છે, તેમજ ઉપાશ્રયા, બેડિંગ, પાંજરાકેળ, સભાઓ, પાઠશાળા, કન્યાશાળા વિગેરે જે જે સંસ્થાએ અમારા આ શહેરમાં ન્મ થવા પામી અને સારી સ્થિતિ ભાગવે છે તે અત્રે વિચરતા મુનિ મહાજાને આભારી છે. અમારા આ શહેર ઉપર મરહુમ મુનિરાજ શ્રી વૃદ્ધિચંદજી ારાજ અને પડિતવર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી મહારાજ ) ની ઙ્ગ કૃપાથી જે શુભ ખીજ આ શહેરની જૈન કામમાં ઘણા વખતથી રાષાયેલું છે, ના ફળ રૂપે અત્યારે જૈન ફેમમાં જે નહેાજલાલી છે તેજ છે. અમારૂં આ શહેર ચેત્ર સિદ્ધાચળજીની નજીકમાં આવેલું હાઇને, અત્રેવસનારી ન કામને યત્કિંચિત્ પવિત્ર તીર્થરાજની સેવા કરવાનો જે અમૂલ્ય લાભ મળે છે, તેસાથેહિંદુસ્તાનના 'ળ સ`ઘની સેવા કરવાના આ વર્ષે જે અપૂર્વ લાભ મળ્યા છે. તેથી અત્રેના શ્રી અપૂર્વ આનંદ પામે છે. આપને વિદિત હશે કે આપણી વ્યવહારિક તેમજ
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ
ધાર્મિક પ્રવૃત્તિ એક વખતે પ્રાચીન કાળમાં ઘણી ઉચ્ચ સ્થિતિ ભગવતી હતી, જે અત્યારે અવનતિને પહોંચી છે, અને તે સાથે ધાર્મિક અનેવ્યવહારિક સુખનાં ઘણાં સાધને તુટી પડ્યાં છે. તે સાધના ફ્રી પ્રાપ્ત કરવા અને સુધારવાને માટે તેમજ અન્ને પ્રકારનાં સુખના સરલ મા શેાધવાને માટે આવા મહાન મેળાવડા સિવાય આ કાળમાં કોઇ બીજો સરલ અને સારે રસ્તા માલમ પડતા નથી, આવી સમગ્ર ઉન્નતિના શિખરે પહોંચવા માટે કેટલાક વખતની અને સમગ્ર બળની આવશ્યકતા છે. જેમ નાનાં નાનાં ઝરણાં એકઠાં થઇ એક મોટી નદીખની તય છે, વળી જેમ જુદા જુદા ગૃહસ્થ પાસે થોડા ઘેાડા રૂપીઆહાય તેના કરતાં ઘણા માણુસાના રૂપીઆનું એક મેટું ભંડાળ એકઠું થવાથી એક મેોટી બેંક કે પેઢી બની કરાડે રૂપીઆ પેદા કરે છે અને તે જેમ રસ્તે રસ્તે થાય છે, તેમ વિવિધ વિચાર અને બળ બુદ્ધિવાળા મનુષ્યા એકત્ર ધઈ પોતાનાં બળ બુદ્ધિ અને પૈસાને ઉપયોગ એક સાથે એકઠી કરતાં જેમ સમર્થ થઈ બળ જામે છે અને તેવ મોટાં મોટાં અને કડણ કામે ઉત્તમતા અને સરલતાથી સાધી શકાય છે તેમ આવું સમગ્ર દ્ગિત કરવાને મુદ્દત અને બળની પૂરી જરૂર છે. પરંતુ તેવું ખા ધીમે ધીમે વધતું જાય છે એમ આપણે આગલી ભરાયેલી દરેક કાન્સના અવલેાકન પરથી અને તેમાં થતા ડરાવાના થતા જતા અમલથી સમાયું છે. કાન્ફ્રન્સે અત્યારસુધીમાંશાં શાં કાર્યા કર્યાં છે તેની ટુંકીનેાંધ જણાવવા રા લઉં છું.
કોન્ફરન્સે અત્યાર સુધીમાં કરેલ કામનું અવલોકન, સદ્ગુણી અધુએ ! કદાચ કોઈ અધુએ એમ વિચાર કરતા હોય કે પાંચ વર્ષમાં કાન્ફરન્સે શું કર્યું ? તે તેના જવાબમાં અમારે એટલુંજ જણાવવાનું છે કે બાળક જન્મીને તરત જેમ કાર્યવાહુક અનતું નથી, પણ તે જેમ જેમ ઉંમરે વધતું જાય છે અને તેને ખળ આવતું ાય છે, તેમ તેમ તે મહાન કાર્યના કર્તા થાય છે; તેવી રીતે આ પાંચ વખત મળેલ કોન્ફરન્સને લીધે આપણી કામમાં જે જાગૃતિ થઇ છે તેના અનેક પૂરાવા છે. તના દાખલા તરીકે કાન્ફરન્સ હયાતિમાં આવ્યા બાદ મારવાડ, મેવાડ અને બીજે સ્થળે કેટલાક જીણું દ્વાર કરવામાં આવ્યા છે, તેવીજ રીતે જેસલીર, પાટણ, ખંભાત, લીંબડી વિગેરે શહેરાના પુરાતની ભંડારાની ટીપ થઈ છે, જે આપણા હેરલ્ડ માસિકમાં છપાઇ પણ ગયેલ છે. વળી તેવીજ રીતે કેળવણીની બાબતમાં, નિરાશ્રિતને આશ્રય આપવાની ખાખતમાં, વિદ્યાર્થીને તેમને અભ્યાસ ચાલુ કરવાની બાબતમાં ચગ્ય મદદ આ કાન્ફરન્સ તરફથી આપવામાં આવેલ છે. વળી કેટલેક સ્થળે હાનિકારક રીવાજો કેટલેક અંશે નાબુદ થયાના દાખલાએ પેપરદ્વારા આપણને માલમ પડેલા છે. વળી તેવીજ રીતે કેટલેક સ્થળે વિદ્યાશાળા, પાઠશાળા, કન્યાશાળા સ્થપાએલ છે. કેઇ કાઈ સ્થળે બેડિ ંગાના પણ જન્મ થવા
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરા હઠીસંગે ઝવેરચંદનું ભાષણ પામેલા છે, અને છેવટે પ્રાન્તિક કોન્ફરન્સ મળવાથી તે તે જિલ્લાના વસનાર આપણું જેન બંધુઓને કેન્ફરન્સથી શું લાભ છે તે જણાઈ ચૂક્યું છે, જેથી પાંચ વર્ષની ઉજવળ કારકીર્દી અનુપમ અને અગણિત કાર્યો કરનારી થઈ પડેલ છે. વળી તે સાથે સેથી મેટે લાભ આપણને એ થયેલ છે કે જુદા જુદા દેશમાં વસનારા જુદા જુદા જૈન બંધુઓ એક સ્થળમાં મળતા હોવાથી તેઓમાં ભ્રાતૃભાવ અને દલસોજી રાખતા શીખ્યા છીએ; અને તેના પરિણામે અરસ્પરસની ધાર્મિક અને વ્યવહારિક સ્થિતિને આપણને ખ્યાલ આવ્યો છે. આ તમામ અને હવે પછી તેથી વધારે અગણિત લાભે આ કોન્ફરન્સની હયાતીથી, તેના દીઘાયુષ્યથી અને સમગ્ર બળથી થશે એ નિઃશંક સંભવ છે.
કેળવણઃ દરેક દેશની કે કેમની ઉન્નતિ થવી તેને મુખ્ય આધાર કેળવણી ઉપર છે, અને દરેક દેશ અને કેમનું સારું નરસું ભવિષ્ય પણ તેના ઉપર લટકેલું છે. દેશની અને મનુષ્યની આધુનિક સ્થિતિ જોતાં જેટલે દરજજે ધાર્મિક, માનસિક અને શારીરિક કેળવણીની જરૂરીયાત છે તેટલે જ દરજજે હુન્નર ઉદ્યાગની કેળવણું આપવાની પણ જરૂર છે, કારણકે દેશની અને મનુષ્યની આબાદી અને આર્થિક સ્થિતિ સુધારવાને અને કંગાળીયત સ્થિતિ મટાડવાને તેજ સરલ અને સીધે રસ્તે છે. વળી કેળવણીને બહોળો પ્રચાર થવા માટે અને સાધારણ સ્થિતિના મનુષ્ય પણ કેળવણી લઈ શકે તેને માટે કેલરશીપ, બેકિંગે. અને એવા બીજા રસ્તાઓ કરવાની ખાસ આવશ્યકતા છે. વળી તે સાથે ઓછા કેિળવણી લઈ શકે તેવા રસ્તા કરવાની પણ સાથે જ જરૂર છે. - જીર્ણોદ્ધાર: બંધુઓ ! આજકાલ એવું નજરે પડે છે કે એક તીર્થ સ્થળે અને એક શહેરના દેરાસરમાં લાખો રૂપીઆ હેય છે અને બીજા તીર્થસ્થળે કે કઈ ગામના દેરાસરમાં તેના રક્ષણ માટે કે પૂજાભક્તિ માટે કાંઈ પણ સાધન હોતું નથી. આવા સંગો વચ્ચે જે જે તીર્થો કે ગામનાં જિનાલમાં તે બાબતના પૈસાને જોઈએ તે કરતાં વધારે હોય તેના વહીવટકર્તાએ વિચારવું જોઈએ કે દરેક તીર્થ,જિનાલ અને તેની અંદર બીરાજમાન થયેલા પરમાત્મા આપણ ને એક સરખા માનનીય અને પૂજનીય છે. તેથી જે જે સ્થળે ચિત્ય અને તીર્થો જીર્ણ સ્થિતિમાં હેય કે જીર્ણ સ્થિતિમાં આવતાં જતાં હોય તેવાં સ્થળનું રક્ષણ કરવા, તેનો ઉદ્ધાર કરવા અને બચાવવા તે પિસાને વ્યય કરે ઘટિત છે. દાખલા તરીકે સમેતશિખરજી તેમજ ગિરનારજ જેવા પવિત્ર તીર્થ ઉપર આપણા હક સાબીત કરવામાં તેમજ મરજી વિરૂદ્ધ બાંધવા ધારેલ મકાનોથી થવાની આશાતના વિગેરે અટકાવવામાં પણ આવા દ્રવ્યને ઉપયોગ કરવાની આવશ્યકતા છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ હાનિકારક રીવાજે મનુષ્યભરૂપી ક્ષેત્રની અંદર તેની ઉતિરૂપી બીજ દહન થવામાં હાનિકારક રીવાજે મુખ્ય છે. ધર્મની અવનતિ કરનાર, આચારવિચારમાંથી પતન કરનાર અને દેશને તથા કામને અધમ સ્થિતિએ પહોંચાડનાર હાનિકારક રીવાજે છે. વળી તે સાથે આપણા સંસાર અને વ્યવહારને ધૂળ મેળવનાર પણ હાનિકારક રીવાજે છે. કન્યાવિયથી પિતાની કમની, ધર્મની અને દેશની અધમ સ્થિતિ, બાળલગ્નથી શારીરિક સંપત્તિની મંદતા તથા કેળવણીની અધમ સ્થિતિ અને વૃદ્ધવિવાથી પિતાની પુત્રીની અધમ સિનિ થાય છે. તેમજ મરણ પાછળ કરવામાં આવતા ખર્ચ અને એવાં બીજા કેટલાંક ગેરવાજબી ફરજ્યા ખર્ચથી આર્થિક સ્થિતિનો પણ નાશ થાય છે. જ્યાં સુધી આવા દુષ્ટ અને જડ ઘાલી બેઠેલા ઘણા કાળના રીવાજોને હૃદયબળ વાપરી નાશ નહીં કરીએ ત્યાં સુધી આપણે સંસાર સુખી થવા નથી; અને તેમ નહીં થવાથી ધમની ઉન્નતિ પણ થવાની નથી; જેથી તે કુરીવાજોને હવે જલદીથી બનતી મહેનતે દૂર કરવાની જરૂર છે. બંધુઓ! આટલું બોલી કે સાંભળી બેસી રહેવાનું નથી. પરંતુ જે જે ડરાવો અત્રે પસાર થાય તે તે સરલ રીતે અમલમાં મૂકાય તે બાબતને તાત્કાલિક વિચાર કરવાને આપ સાહેબને હું વિનંતિ કરું છું. આપ સર્વે સજજનોને વિદિત હશે કે આપણે દેશના ઉદયને માટે હયાતીમાં આવેલ નેશનલ કેસને જેમ સરકાર પાસે હક માગવાના છે તેવું આપણે નથી. આપણે તે આપણે કોમની અને ભવિષ્યની પ્રજાની ઉન્નતિ કરવાની છે અને તે આપણે પ્રયાસે આપણે જાતે કરવાની છે. પરંતુ આવી મહાન બાબતમાં દાદાભાઈ, રાજશાહ, બેનરજી, દત્ત અને ગોખલે જેવા મહાન બુદ્ધિશાળી અને રાજ્યનીતિનિપુણ પુરૂ કે જે ધારે તે લાખ રૂપીઆ પેદા કરી શકે, તેમ છતાં દેશના હિતમાં પિતાની બુદ્ધિનો ઉપયોગ કરી, સ્વાર્થને ભેગ આપી, પોતાની જીંદગી દેશસેવામાં અર્પણ કરી પિતાના પવિત્ર વર્તનિની છાપ આખા દેશમાં મહાન નર તરીકે પાડી છે, તેમ આપણે કોમના આગેવાનોએ પિતાના તિભેગથી, શ્રીમંતોએ પોતાની લીચી, ગ્રેજયુએટ અને વિદ્વાનોએ પિતાની વિદ્વતાથી અને બુદ્ધિનિપુણે નરોએ પિતાની બુદ્ધિથી ઉપર બતાવેલા દેશસેવા કરનારા નરેનું અનુકરણ કરી, આપણે કોમની, ધર્મની અને ભવિષ્યની પ્રજની ઉન્નતિ થવા માટે આત્મભેગ આપવાની જરૂર છે. ' વ્હાલા બંધુઓ ! હિંદુસ્તાનનાં બીજાં મોટાં શહેરની જન વસ્તીના પ્રમાણમાં અહીંની જન વસ્તી વ્યાપારાદિકમાં કેટલેક અંશે પાછળ છે; જે જોતાં આવું મહાન કાર્યો કરી આખા હિંદના શ્રી સંઘ પ્રત્યે આમંત્રણ કરવાની અને હિંમત કરી I એજ નહીં, પરંતુ અમારા દયાળુ, બાહોશ અને પિતાની વિદ્વતા તથા પોતાના
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારા ડીસ’ગ. ઝવેરચંદનું ભાષણ,
૧૯
પ્રજા તરફના પૂર્ણ પ્યારને લીધે આખા હિંદુસ્તાનમાં સર્વત્ર સ્થળે પકાએલા
છે એવા, નૃપતિએના શિરામણ અને અત્ર બીરાજમાન થયેલા અમારા નેકનામદાર મહારાજા સાહેબ સર ભાવસિંહજી બહાદુર કે. સી. એસ. આઇ. ની તમામ પ્રકારની સહાયતા મળવાના પાકા ભરાંસાથજ અમેએ આપ સાહેબેને આમત્રણ કર્યું હતું; અને અમેન અત્યારે જણાવતાં ખુશી ઉપજે છે કે અમારા આ દયાળુ મહારાજાએ કુપાવત થઈને અમેને અમારા ધાર્યા કરતાં ઘણી વધારે સહાય આપી છે જે માટે અમે સર્વે એ નામદાર મહારાજ સાહેબને અતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ, અને પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ દીઘાયુષી થાએ અને તેમનું રાજ્ય અમર તા. વિશેષમાં આ રાજ્યના અમારા નામદાર દિવાન સાહેબ કે જેએ હમેશાં આવાં કાર્યો માટે દિલસેાજી ધરાવે છે અને કિંમતી સલાહ આપવા સાથે દરેક પ્રકારની સગવડ કરી આપે છે તેઓ સાહેબને પણ ' આ સ્થળે ઉપકાર માનવા એ અમારી ખાસ ફરજ છે.
હુવે છેવટે મારે મારી એકજ ફરજ મન્ત્રવવાની બાકીમાં રહે છે, તે એછે કે અહીંની રીસેપ્શન કમીટીએ આપણી કેન્ફરન્સની ફતેહને માટે જે વીર પુરૂષને પ્રમુખ તરીકે ચુંટી કાઢેલ છે અને જે ગૃહસ્થ આપની સન્મુખજ બીરાજેલા છે તેની એળખાણ આપવી. આ ફરજ બજાવતાં મને ઘણા હર્ષ ઉત્પન્ન થાય છે કારણકે મારે જે વીરરત્નની એળખાણુ પાડવાની છે તેની ઓળખાણુંઆપ્યા અગાઉજ . આપ આળખી શકે। તેમ છે કેમકે એ ગૃહસ્થ આપણી કામમાંજ નહીં પણ આખા હિંદુસ્તાનમાં પ્રખ્યાત છે, વ્યાપારમાં બહુ આગળ વધેલા છે, જાદ્વાર, પુસ્તક દ્ધાર, કેળવણુને ઉત્તેજન, નિરાશ્રિતને આશ્રય ઇત્યાદિ કાર્યમાં પેાતાના દ્રવ્યના મેટી સંખ્યામાં વ્યય કરનારા છે, આ જમાનાના ઉદાર પુરૂષમાં પ્રથમ પક્તિમાં મુકવા યોગ્ય છે, સાથે ધર્મચુસ્ત છે; વળી વિદ્યાદેવીના પણ ઉપાસક છે કે જેની ખાત્રી તમાને તેમનુ` ભાષણ કરી આપશે, મારે કહેવાની જરૂર રહેશે નહીં. આવા આપણી કામમાં આગેવાન ગણાતા અને આગેવાનપણાને દરેક રીતે લાયક એવા પુરૂષને પ્રમુખ તરીકે શેાધી કાઢવાથી અહીંના સઘ ઘણુંજ મગરૂર થયેલ છે. એવા એ વીરરત્ન શેઠ મનસુખભાઈ ભગુભાઈ છે. આ ઘણા દીર્ઘદષ્ટિવન અને પૂર્ણ વિવેકી હોવાથી તેમના પ્રમુખપણા નીચે આપણી કોન્ફરન્સનુ કામ ફતેહમદ રીતે પાર ઉતરવાને પરિપૂર્ણ સભવ છે.
પુણ્યરૂપ મેલાવડામાં વ વ સ્થાનોના પ્રતિનિધિએ તેમજ વીઝીટર સાહેબેએ કામના કલ્યાણ અર્થે અત્રે પધારવા તસ્દી લીધી છે તેથી તે સર્વને એકવાર ફરીથી સાનંદ ને આવકાર આપુંછું અને આપની ભક્તિ તેમજ સત્કાર કરવામાં
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ, જે કાંઈ ન્યૂનતા હોય અને આપની સગવડ જાળવવામાં જે કાંઈ ખામી દેખાય તેને માટે ક્ષમા કરવાની યાચના કરૂં છું.'
પ્રમુખ માટેની દરખાસ્ત, અનમેદન અને ટેકેઃ રીપશન કમીટીના પ્રમુખનું આવકાર આપનારું ભાષણ ખલાસ થયા પછી તુરતજ કચ્છી આગેવાન શેઠ જેઠાભાઈ નરશી કેશવજીએ સ્ટેજ ઉપર ઉભા થઈ શેઠ મનસુખભાઈ ભગુભાઈને પ્રમુખસ્થાન આપવાની દરખાસ્ત કરતાં જણાવ્યું કે
પવિત્ર મુનિ મહારાજાઓ, નેક નામદાર મહારાજ સાહેબ, પ્રિય જન બંધુઓ અને સુશીલ બહેન ! આજની આ મહાન સભાને ભવ્ય મેળાવડે જોઈ મને અતિ આનંદ થાય છે અને તે આનંદ વર્ણવવા મારી પાસે પૂરતા શબ્દ પણ નથી. શ્રી જન સંઘની સર્વ પ્રકારે ઉન્નતિ કરવાના માર્ગે જવાના જે મહાન કાર્ય માટે આપણે એકત્ર થયા છીએ તે સુકાર્યને સાંગોપાંગ પાર ઉતારવા કેઈ લાયક અને એગ્ય જૈન ગૃહસ્થને આ સભાના નાયક તરીકે નીમવાની માન ભરેલી દરખાસ્ત આ સભા સમક્ષ માં રજુ કરવાની છે. મુંબઈ ઇલાકાના જનપુરી તરીકે કહેવાતા ગુજરાતના પાટનગર અમદાવાદના સુપ્રસિદ્ધ જાણીતા શ્રીમંત ગૃહસ્થ શેઠ મનસુખભાઈ ભગુભાઈનું નામ આપણ દરેક જિન સારી રીતે જાણે છે જ. મુખ્ય તીથીની દેખરેખ રાખવામાં, જ્ઞાન અને વિદ્યાની વૃદ્ધિ કરવામાં, સ્વધર્મ બંધુઓને અનેક પ્રકારની સહાયતા આપવામાં અને ટૂંકામાં એક શ્રીમંત અગ્રેસરને છાજતાં સુકા કરવામાં તેઓ સાહેબ હમેશાં તન મન અને ધનથી સર્વદા તત્પર રહે છે, તેમજ અનેક મીલે જેવા ઉગી કાર્યમાં જોડાયેલા છતાં તેઓ સંતસમાગમ કરી અનેક ધાર્મિક કાર્યોમાં પિતાના વખતને માટે ભેગ આપે છે. તેઓની વર્તછુક ખરેખર એક શ્રીમંત શ્રાવકને મેગ્ય છે. આવાં અનેક કારણોથી તેઓ આપણી મહાન સમાજનું અધ્યક્ષસ્થાન લેવાને એય નર છે, અને હું ધારું છું કે આપ સર્વને પણ અફરણથી જ અભિપ્રાય હેવો જોઈએ. અનેક સવાલેપર આપણે અત્રે વિચાર કરવાને છે અને વખત બહુ શેડો છે, તેથી તેમની લાયકાત પર વિશેષ વિવેચન ન કરતાં તેઓ આપણ આ મહાભારત કામમાં દરેક રીતે મદદગાર થઈ આપણું કાર્ય ફતેહમંદીથી પાર પાડી આપશે એટલું જણાવી શેઠ મનસુખભાઈ ભગુભાઈને આ છઠ્ઠી જેના
વેતામ્બર કોન્ફરન્સના પ્રમુખ તરીકે નીમવાની દરખાસ્ત આપ સમક્ષ હું કરું છું અને મને આશા છે કે આપ સર્વે તેને એકમતે ને એક અવાજે રાહર્ષ સ્વીકારશે.” (તાળીઓના અવાજો ચાલુ)
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનગરના નામદાર મહારાજ સાહેબનુ ભાષણ
૧
સી. ગુલાબચંદજી ઢઢ્ઢાએ સદરહુ દરખાસ્તને ટેકે આપતાં રો મનસુખભાઇની ઉદારતા અને ધામિક ઉચ્ચ વૃતિપર વિવેચન કર્યું હતુ અને તેમ કરતાં તેમની સખાવતા કેવી રીતે સર્વદેશીય હતી, તે જણાવતાં અમદાવાદમાં તેએ તરફથી થયેલ હેસ્પીટલનું દૃષ્ટાંત આપ્યું હતું, કેળવણી ઉપરને તેઓને પ્રેમ બતાવી આપતાં તેઓશ્રી તરફથી ચાલતી સ્કૂલ તરફ ધ્યાન ખેંચ્યું હતુ. અને આશા બતાવી હતી કે જે દરખાસ્તને અનુમેહન આપવા તેઓ ઉભા થયા છે તે સર્વાનુમતે પસાર કરવામાંજ આવશે.
વારા અમરચંદ જસરાજે તે દરખાસ્તને વિશેષ ટેકા આપ્યા ખાદ સદરહુ દરખાસ્ત તાળીઓના ગડગડાટ વચ્ચે સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી અને શેઠ મનસુખભાઇ ભગુભાઈએ સર્વના હર્ષ વચ્ચે માત્રુ અમીચંદૅ પન્નાલાલ તરફપી ખાસ તૈયાર કરાવેલ અને કેન્ફરન્સને અર્પણુ કરેલ રૂપાની ખુરશીપર પાતની બેઠક લીધી હતી,
ત્યાર બાદ નામદાર મહારાજા સાહેબ જેએ પ્રથમથીજ પધારેલા હતા તેઓએ આખી જૈન ધર્મને માન આપનારૂં ભાષણ કર્યું હતું. આ આખુ ભાષણ દરેક જૈનને માન કરવા યેાગ્ય છે, જૈન કામ તરફને તેના અપૂર્વ પ્રેમ બતાવનારૂં છે, જવયાના સિદ્ધાન્તને પ્રતિપાદન કરનારૂં છે, અને દરેક રીતે ધ્યાન આપવા લાયક છે. એ ભાષણ અમે આખુ અત્રે ઉતારી લેવું ચેાગ્ય ધારીએ છીએ. તેઓશ્રીએ મધુર સ્વરે જણાવ્યું કે
ભાવનગર સન્માનકા
શ્રી છઠ્ઠી જૈન કૅન્સના પ્રમુખ સાહેબ, તથા રિણી સભાના પ્રમુખ સાહેબ તથા બધુએ અને ગૃહસ્થા ! તમારા સવના આ ભવ્ય મેલાવડામાં મને થયેલા આમ`ત્રણથી આવતાં મને ઘશેા હુ થાય છે. તમારી આગળ હજી ઘણું કામ કરવાનું ઉપસ્થિત થયેલુ' છે, અને જેમ વડોદરાના નામદાર મહારાજા ગાયકવાડ સરકારે પૂર્વના આવાજ એક પ્રસંગે કહ્યું હતું તેમ જે કામ તમારા પ્રમુખને કરવાનું છે તે હું કરવા માગતા નથી, એટલે લાંબુ શિક્ષણ આપવાની પદ્ધતિ ગ્રહણ કરવાની આવશ્યકતા નથી. હું માત્ર તમે તમારૂં કામ કેવી રીતે કરાછે તે જોઇ રાજી થવા આવ્યો છું. મારી આજની હાજરી તમારા નેતા તરીકેની નહીં પણ એક શુભેચ્છક પ્રેક્ષક તરીકેની છે, અને મારી એવી હાજરીથી તમને ખુશી હાંસ 1 થઈ હાય તેના કરતાં તમને આવા મોટા સમૂહને આવાં સારાં કામ માટે મારા શહેરમાં ભેળા થયેલા જોઇ મને એર વધારે આનંદ થાય છે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨.
" શ્રી જૈનધર્મ પ્રકાશ જેન સંઘે પિતાના સ્વઉઘોગથી આ મહાન કોન્ફરન્સ મેળવી છે, તે છતાં પ્રસ્ત તરીકે તમે માગેલી અને મારી ફરજ તરીકે મેં આ પેલી યત્કિંચિત મદદને તમે ઉપકાર માનવા ગ્ય કામ ગણ આભાર માનવાને વિવેક કર્યો છે, તે મને ચગ્ય લાગતું નથી. હિંદુસ્તાનની રાજ્યભક્ત પ્રજાને રાજા તરફ એક એવી અપૂર્વ ભક્તિની લાગણી હોય છે કે જે રાજાના લેશ વાત્સલ્યને પણ અપૂર્વકૃપાનું ચિન્હ માની લે છે. તમે તે લાગણીથી દોરવાઈ અત્યારે મારે માટે આભારસૂચક શબ્દો બોલે છે, તે તમારી ભક્તિને ગમે તેટલું ગ્ય હોય પણ મને તે જે મેં કાંઈ કર્યું હોય તો મારી ફરજ કરતાં કોઇ વિશેષ કર્યું હોય એવું લાગતું નથી..
રાજ અને પ્રજા મળીને રાજ્યશરીર ગણાય છે. રાગદેહનું ઉત્તમાંગ રાજા અને ઈતર અંગે પ્રજા છે. દેહના દરેક અંગના ધર્મ તે જેમ આખા શરીરના ધમાં છે, તેમ પ્રજાના પ્રેમે રાજ્યશરીરના ધર્મ છે, અને તે નિયમે મારા અંગિત ધર્મના જેવી લાગણીથી જ હું મારી પ્રજાના ધર્મ તરફ જોઉં છું. વિચાર કરતાં તે એમ પણ લાગે છે કે દરેક મનુષ્ય જન્મથીજ જેન છે, કેમકે અજ્ઞાન દશામાં પણ દરેક જીવ પોતાનું રક્ષણ કરવા તરફ પ્રવૃત્ત હોય છે. “મારે છે તે જીવ બીજાને પણ છે” એ ભાનને અભાવેજ માણસ પશુવત વતી જૈન ધર્મને ત્યાગ કરે છે. બાકી સ્વભાવે તે દરેક પ્રાણી જીવદયાવાળે એટલે જૈનજ હોય છે.
સંઘ, જ્ઞાતિ કે સમાજ આવા મેળાવડા કરી પોતપોતાના સામાજીક વનમાં સુધારણ કરે એ બહુ ઈચ્છવા લાયક વાત છે. પ્રજા જે પ્રમાણમાં પિતાપિતાના ધાર્મિક, વ્યવહારિક કે પરસ્પરનાં વન બીજાની દાખલગીરી વગર પિત.થીજ નિર્ણિત કરે છે, તે પ્રમાણમાં તેની ઉન્નતિનું માપ થવું યોગ્ય છે. -
માં કે ખાનગી વર્તનમાં કે જ્ઞાતિના રીતરીવાજોમાં રાજયશાસનની જરૂર પડે, એ અંદર અ દરના મતભેદેનું અને પિતાને વ્યવહાર પિતે ચલાવવાની અશક્તતાનું ચિન્હ છે. ઉન્નતિને મૂળ મંત્ર એજ હોવો જોઈએ કે પિતાનાં કામને તંત્ર જેમ બને તેમ બધે પિતાના હાથમાં લેવો જોઈએ. કેઈ પણ અમુક લહમીદ્રવ્ય છેરાત્તાદ્રવ્યને માત્ર ધારણ કરવામાં ઉન્નતિની પરિસીમા નથી, પણ એવી સ્થિતિની પ્રાપ્તિએ ઉન્નતિ છે કે જે સ્થિતિમાં અન્યના આશ્રયની આપણે કાંઈ જરૂર પડે નહીં. જેટલા પ્રમાણમાં માણસ બીજાના આશ્રયની જરૂરીયાતથી સ્વતંત્ર, તેટલા પ્રમાણમાં તેટલે તે ઉન્નત, એમ જાડી વ્યાખ્યા હું બાંધું છું. આવા સંઘના મૂળ આશયે એટલાજ માટે વખાણવા લાયક છે
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાવનગરના નામદાર મહારાજા સાહેબનું ભાષણ
૨૩
હું અંદર અંદર વિચાર કરી એકમત થઇ સમાજે પાતાના ખાનગી વ્યવહારા અને વર્ત્તના પાતાર્થી નિર્ણિત કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રજા ઉપર રાત્તા ચલાવનાર રાળ સત્તાના ભંડાર છતાં, જે પ્રમાણમાં તેના ઉપયોગ તેને થાડો કરવા પડે, તેટલા પ્રમાણમાં તેની પ્રશ્ન ચાગ્ય વનવાળી અને ઉન્નત રામવી; અને જેટલા પ્રમાણમાં રાજા વગરકારણે પ્રજાનાં ખાનગી કામેમાં વચ્ચે ન આવતાં પોતાની સત્તાનું ભાન તેમને આછું થવા દે, તેટલા પ્રમશુમાં તે રાજા તે પઢની યાગ્યનાવાળે અને સત્તા જીરવવાની શિતવાળા સમજવા, આમ હાવાથીજ સાંધીક મેળાવડાઆ થવા દેવાની હાલની ઉચ્ચ રાજનીતિ હસ્તી ભગવતી હોય એમ મને લાગે છે. મને પોતાને રાજાસ જ્ઞાથી માન આપતી મારી મુડીભર પ્રજા પોતાથી પેાતાનાં સાંસારિક કામે ચલાવી લે, મારે વચમાં ન આવવું પડે એમ પોતાના જીવનના ધારાએ પેાતાથી બાંધી તે પ્રમાણે વર્તે, એમ હું ખરા અંતઃકરણથી ઇચ્છું છું; અને તેથી આવા મેળાવડા ભરી લેક પેાતાની ઉન્નતિના રસ્તાઓ શેાધે છે તે જોઈ મને આન
ાય છે. રાજાનું કામ મુશ્કેલી ઉમી કરવાનું નહીં પણ આવી પડેલી મુશ્કેલીઆને દૂર કરવાનું છે; અને તેથી કાયદાઓને પરાણે સમાજો ઉપર ફેકવાની નીતિ કરતાં સમજુતીથી અને અંદર અંદરની વ્યવસ્થાથી લાકે પેાતાના વ્યવહાર ચલાવે એ હું વધારે પસંદ કરૂં છું, અને તે તરફના તમારા આ પ્રયત્ન જે ઘણાં વષોથી ચાલુ છે તે ફળીભૂત થાય, અને મીજી જ્ઞાતિ એ પગલે ચાલે, એમ હું ઇચ્છું છું.
અહિંસા એ દરેક ધર્મનાં સૂત્રમાં એક સ્વરૂપે છે, પણ જૈન ધર્મમાં વિશે તા એ દેખાય છે કે પ્રાણી માત્ર તરફ અહિંસાની નજરથીજ એ ધર્મ પે-કરીને જુએ છે. હિંસાના અર્થ એકલા વધજ થતા નથી. પારકાને દુઃખ થાય તેવી રીતે અપહરણ કરવું એ હિંસા સાથી મન, વચન, કર્મથી દૂર રહેવું, એ અહિંસા સ્વાર્પણની દૃષ્ટિવાળા પાળી શકે.
સ્વાપણના આ મેટા નિયમ જે છે, અને સ્વાર્પણુ એ સંપસાધક મોટું સા તિની આશા રાખવામાં એ સઘ સહીસલામત ધર્મથી માંડીને ચારે પુરૂષાર્થ સુધીના મંડળને એક ધોરણમાં લાવી મુકવાને તમારા
For Private And Personal Use Only
તેઓ
શ્રીન
પુરૂષાર્થ
દરેક માણસ તમે સહીસલ
*મ
આવન
વશ્યકતા
જાહિતના
એક દર
હા કરી શકે એવું
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४
શ્રી જૈનધર્મ પ્રકાર માન કરું છું. અહિંસા ધર્મ એ મહા વાક્યને ઘેવ કરનારી અને ઘણી સદીઓથી જીવનમાં ઉતારનારી પ્રજામાં ચારે પુરૂષાર્થમાં સંપ' અને ઐકય થવું એ સુલભ છે. હિંદુસ્તાનની પ્રજામાં જે કોઈ પણ ધર્મસમૂહ એકમત થવા સંભવ હોય તે તે સ્વભાવથી જ શાંત અને પારકાનું મન દુખવવામાં અચકાતે જૈન ધર્મસમહજ છે. એ પુરૂષાર્થમાં તમે સફળ થાઓ તે મતભેદને તમે હમેશને માટે તમારા સંધમાંથી દેશનિકાલ કરી શકશે, અને બકરાંપને બહુ ઉંડા પા તમે નાખી શકશો, કે જે એકસંપ સર્વ ઉન્નતિનું મૂળ સૂત્ર છે. ધર્મ, કેળવણી અને રીવાજો ઉપરના તમારા સર્વના મતભેદે દૂર થઈ તમે સંપનાં સુખ અનુભવે એવી મારી શુભેચ્છાઓ હું તમારી સંફમાં સોંપું છું, અને તમારું આ સ્તુત્ય કામ નિર્વિને અને સુખરૂપ પાર ઉતરો એવું અતઃકરણપૂર્વક ઈચ્છું છું.
હવે હું તમારા આજના નેતાને તેના સ્તુત્ય કામમાં મદદ કરવાની તમને ભલામણ કરું છું. પ્રાણી જે પ્રમાણમાં પિતાના ઘરના વડીલની આજ્ઞામાં રહેતાં શીખે હોય તે પ્રમાણમાં તે સાંવીક નેતાઓને માન આપતાં શીખે છે, અને સાંધક અધ્યક્ષને જે પ્રમાણમાં માનની નજરથી જુએ છે તે પ્રમા
માં દેશના અધીશ રાજા તરફ માનથી દેરાય છે, અને જેઓ દેશના રાજાને માનથી ભજે છે તેઓજ જગતના ઇશ્વરની આજ્ઞાને માનનીય ગણે છે એમ સમજવાનું છે. એટલે આજે તમે તમારા આજના નેતા તરફ જે માન પ્રદર્શિત કરશે તે જેમ તમારા ઘરવ્યવહારની સ્થિતિને બતાવી આપશે તેમ ઈશ્વર અને રાજા તરફની તમારી અંતર લાગણીઓની કુચી રૂપ ગણાશે. આજના પ્રમુખને તમારા અધ્યક્ષ નીમવામાં તમે જેટલું તેમને માન આપ્યું છે તે કરતાં વધારે માન તમને પિતાને આપ્યું છે. જેની યોગ્ય સ્થળ પસંદગી કરવામાં પસંદ કરનારાની ગ્યતાનું માપ થઈ જાય છે, અને તમારી પસંદગી ઉપરથી તમે તમારી પિતાની યોગ્યતાની ઘણી સંતોષકારક પરીક્ષા જનસમૂહને આપી છે એમ કહેતાં મને હર્ષ થાય છે. શેઠ મનસુખભાઈ ભગુભાઈ વિષે કોઈ અજાણ્યું નથી. આર્થિક ઉન્નતિના તેઓ નેતા છે એ તે એમના આર્થિક સાહસેથી સર્વને વિદિત છે, અને બીજા ત્રણ પુરૂષાર્થમાં પણ તેઓ તેવાજ ખંતી છે, એટલે તમને ચારે પુરૂષાર્થ તરફ દોરવા માટે તેઓ ચોગ્ય નર છે; અને તેમના નેતા પણ નીચે તમે સહીસલામત હાથમાં છે એ જાણી જૈન સંઘની અભિવૃદ્ધિ ઈચ્છનાર દરેક માણસ ખુશી થાય એવું છે. હવે તમને કેમ ઘેરવામાં આવે છે, અને
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ મનસુખભાઇ ભગુભાઈનું ભાષણ,
પ
તમે કેવા વિશ્વાસ અને ભક્તિથી તમારા શુભ કામમાં દોરાઓ છે, તે જેવ હું ઇચ્છું છું.
ભાષણ દરમ્યાન વારંવાર
રોડ મનસુખભાઈ ભગુભાઈનું ભાણું: નામદાર મહારાજાન તાળીઓના અવાજો થતા હતા અને દૂરના પ્રેક્ષકા તે સાંભળવા મહુ આતુરતા બતાવતા હતા. ઉક્ત ભાષણ ખતમ થયા પછી શેડ ગણુબભાઈ ભગુભાઈએ પાતાનું વ્યવહારૂ ભાષણ શરૂ કર્યું. આખુ ભાષણ મનન કરવા ચેાગ્ય છે, વ્યવહારૂ સૂચનાઓથી ભરપૂર છે, અનુભવને નમુના છે અને ખાસ ધ્યાન રાખી વાંચવા લાયક છે. તે સાહેબે ચાર પૃષ્ઠ વાંચ્યા પછી બાકીના ભાગ એવલાવાળા પ્રસિદ્ધ વક્તા દામેાદર બાપુશાએ પૂર્ણ કર્યાં. આ ભાષણ પ્રથમથી વહે‘ચેલું હેાવાથી મંડપમાં બહુ શાંતિ રહી શકી નહિ. આ ભાષણના બહુ ઉપયાગી ફકરા ખાસ મનન કરવા યોગ્ય હાવાથી અમે વિસ્તારના ભાગે પણ આપ્યા શિવાય રહી શકતા નથી. તેઓ સાહેબે મ ગળાચરણ કરી જણાવ્યુ કેઃપવિત્ર મુનિવરો, નેકનામદાર મહારાજા સાહેબ, સ્વધર્મી એ અને સુશીલ બહેન ! આ જગમાં મેં મારી જાતના હિતને માટે, વા મારા જૈનબંધુઓના હિતને માટે, કિંવા સામાન્ય જનહિતને માટે, કિંવા અન્ય પ્રાણીઆના હિત કે બચાવને અર્થ જો કાંઈ કાયા કે પ્રયત્નો કર્યાં હશે તે તેમાં એક મનુષ્ય પ્રાણી તરીકે અને વિશેષે કરીને એક જૈનશાસનના અનુયાયી તરીકે મારૂં ધાર્મિક અને સામાજિક કર્તવ્ય બજાવ્યા શિવાય વધારે મેં કાંઈપણ કીધેલું નથી. બલકે તે કર્તવ્ય પણ હું પુરેપુરૂં અાવી શક્યાખું કે નહીં તે ખાખત હું શાશીલ છું. મારા કરતાં વિદ્વત્તા, વક્તૃત્વ અને અનુભવ વિગરે વધારે ધરાવનારને અધ્યક્ષસ્થાન આપવામાં આવ્યુ. હાત તે વધારે યાગ્ય ગણાત. આમ છતાં માગ જૈન બધુઆએ ઉત્સાહમાં આવી મનેજ અધ્યક્ષસ્થાન આપ્યું છે તો નમ્રતા અને આભારપૂર્વક તેને સ્વીકાર કરીને હું મારૂં કામ આગળ ચલાવું છું. પ્રારંભનાં નામદાર શહેનશાહ અને ભાવનગરના મહારાજા સર ભાવીંહજી કે. સી. એસ. આઇ. બહાદુરના અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને મી. પટની જેવા બાહેાશ તથા વિદ્વાન દિવાન મેળવવા માટે ભાવનગરની પ્રજાને ભાગ્યશાળી ગણું છું.
દરેક કામના આવા મહાન્ સમાન્તની આવશ્યકતાઃ આ જગમાં દરેક વ્યક્તિ પોતાનુ કામ યથાસ્થિત રીતે પ્રજાહિતના સબધમાં કરી શકે તે સારૂ મળે!ની જરૂર છે. હિંદુસ્તાનની એક દર સ્થિતિ જોતાં દરેક બાબતમાં વિચારની અદલાબદલી અને સહાયતા કરી શકે એવું આખા જિંદુસ્તાનનુ એક મડળ બની શકવાને ઘણેજ અવકાશ જોઇએ. પરંતુ હિંદુ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
શ્રી જૈનધર્મ પ્રકાશ,
સ્તાન જેવા દેશમાં હાલ જે જૂદી જૂદી જ્ઞાતિ અને જૂદા જૂદા ધમા છે તેમણે પોતાતામાં એકયતા કરવી એ પ્રજાની ઐકયતાનું પ્રથમ પગલું છે અને પ્રજાની એકયતા થવામાં સહેલામાં સહેલા રસ્તા પ્રશ્નનાં ઝીણાં ઝીણાં અગા એક બીજાની સવડને અનુસરીને પેતાતામાં જોડાઈને જેમ જેમ ઐકયતાને પામતાં જાય તેમ તેમ પ્રા મહામ`ડળને વધારે વ્હેદાર કરવાને શક્તિમાન્ થાય એ વાત મારા મત પ્રમાણે નિર્વિવાદ છે. આ ભારતવર્ષની જૈન શ્વેતાંખર કોન્ફરન્સ ઉપર પ્રમાણે થવાની અકયતાનું એક મહાન્ અને અગત્યનુ પગથીયુ` છે. નામ ઉપરથીજ સ્પષ્ટ સમજી શકાય એવું છે કે આ કેન્ફરન્સ પ્રત્યક્ષ રાજકીય હેતુ ધરીને થયેલી નથી. એમાં જે હેતુ રહેલા છે તે આપણા જિનશાસનને અનુસરીને તેમજ તેને મળતાં જુદા જુદા બીજા ધર્મોમાં પણ નીતિ અને ધર્મનાં જે વાકયા છે તેને અનુસરીને ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એ ચાર ખાખતાને લગતાજ છે. ધર્મનું આરાધન કરવાની, અંતરશુદ્ધિ રાખવાની તેમજ શ્રાવકની દિનચર્યા અને છ આવશ્યક સેવવાની દરેક અધુની પ્રાથમિક ફરજ છે. જૈન ધર્મમાં જીવદયા પ્રાધાન્ય છે છતાં નાનાને પાળવા અને માટાને નહિ પાળવા એવા આક્ષેપો કાઈ કોઈ ઠેકાણે જૈન ધર્મના અનુભવ વગરના લોકોના મુખથી સાંભળવામાં આવે છે, પણ તેમણે ક્ષણવું જોઇએ કે જૈન ધર્મમાં સ જીવેાની અપેક્ષાએ પંચેન્દ્રિ જીવને અને પચેન્દ્રિ જીવામાં મનુષ્ય, જે સર્વ જીવાનુ` રક્ષણ કરી સ્વપરનુ કલ્યાણ કરવાને શક્તિમાન છે તેને પ્રાધાન્ય આપેલું છે.
જીણુ ચૈત્યાÇારઃ ચૈત્યોની બાબતમાં પૂર્વ કાળથી જૈન બંધુએ ઘણાજ ઉત્સાહી, ભક્તિમાન્ અને આગળ પડતા જણાયેલા છે અને તેના દાખલાએ હાલ આપણી પાસે મોજુદ છે. આપણીજ નજીકમાં તીર્થાધિરાજ શત્રુજય, ગિરનાર, આબુ અને તાર'ગાના પર્વત ઉપર જાએ તા ત્યાં પણ જિન ચૈત્યાની ભવ્યતા આપણી પાસે ખડીજ રહે છે. ઉપર બતાવેલાં ચૈત્યે જે વખતે ખાંધવામાં આવ્યાં હશે તે વખતે તે ખાંધનાર મહાપુરૂષોની ભક્તિ, ઉત્સાહ અને સમૃદ્ધિ કેટલી હશે તેનુ' અનુમાન કરવાને પણ હાલ આપણે શિક્તિમાન્ થઈ શકતા નથી. આવાં પુરાતન તીર્થ અને કીર્તિસ્તો જોઈને આપણે અભિમાન ધર વાનું નથી, પણ અભિમાન છેડવાનુ છે અને કરવાનું એ છે કે આપણા અંતઃકરણની એટલે દરજ્યે શુદ્ધિ થઈને નિદાન તે મહા પુરૂષોને પગલે ચાલવાની પણ આપણામાં સ્મ્રુતિ આવે અને તેમને પગલે ચાલીએ. શ્રી પૂર્વાચાર્યોએ કહ્યું છે કે નવીન દેરાસર બંધાવતાં જે ફળ થાય છે તેના કરતાં આઠગણું પુણ્ય
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ મનસુખભાઈ ભગુભાઈનું ભાષણ જીર્ણોદ્ધારથી થાય છે.” આ વાકયને આશય બહુ વિચારવા લાયક છે, અને તેમાં ઘણે ગૂઢ અર્થ સમાયેલો છે. ભકિત અને શ્રદ્ધાથી જ જે કે આપણે નવીન દેરાસર બંધાવીએ તે પણ તેમાં એક જાતને આપણા મનમાં અહંકારને અંકુર ઉત્પન્ન થવાનો સંભવ છે કે જે ફળમાં હાનિ કરે છે, પણ જેવી રીતે દયા ઉત્પન્ન થવાથી આપણે જીવરક્ષણ માટે જે કાર્યો કરીએ છીએ તેમાં ધર્મબુદ્ધિ, દયા, શાંતતા વિગેરે સદવૃત્તિઓ શિવાય અહંકાર, પ્રમાદ વિગેરે કઈપણ અસદત્તિને પ્રવેશ થતો નથી, તેજ પ્રમાણે આ જીર્ણોદ્ધારની બાબતમાં માનવાનું છે, અને તે જ કારણથી શાસ્ત્રકારે આઠગણું ફળ બતાવ્યું છે. શત્રુંજય, ગિરનાર, આબ વિગેરે સ્થળોની જ પસંદગી એવી કરવામાં આવી છે કે ત્યાં શુદ્ધ હવા, શુદ્ધ જળ મળી શકે છે અને ત્યાં જવાથી સર્વ જાતની વિષયવાસનાઓ અને કામનાઓ ફકત સ્થળનાજ કારણથી દૂર થઈ જાય છે. ચૈત્યેની રચના, બાંધણી, કારીગરી, વિશાલતા, એ બાબતે ઉપર એટલું લક્ષ આપવામાં આવ્યું હોય છે કે તેની અંદર દાખલ થતાંજ આપણું અંતઃકરણમાં એક જાતની ભવ્ય ધર્મવૃત્તિ પેદા થાય છે. એટલે દરજજે જેમણે આપણું ઉપર જે કાર્યથી ઉપકાર કરેલ છે અને અદ્યાપિ પર્યત જૈનોની જાહોજલાલી પૂર જેસમાં જાળવી રાખી છે તેમનું નામ અને તે કાર્ય સાચવી રાખવા દ્વારાએ આપણને તથા અનેક ભવ્ય અને તે ભાવેલ્લાસ અને શ્રદ્ધાવૃદ્ધિ ચિરસ્થાયી કરવાને આપણુથી બનતા પ્રયત્ન આપણે ન કરીએ અને તેથી કરીને તે ચિત્યેના અસ્તિત્વમાં ખામી આવે અને તે આપણે જોયા કરીએ તે આપણે કેટલી મોટી ભૂલ કરીએ છીએ તેને શાસ્ત્ર દ્વારા નિર્ણય કરવાનું કામ પણ હું મારા ધર્મબંધુઓને જ સોંપું છું. નવીન એક ચિત્ય બાંધવામાં આપણે જે ખર્ચ કરીએ તેટલા ખર્ચમાં ઘણાં જુનાં ચિત્યને ઉદ્ધાર થઈ શકે એ વાત નિર્વિવાદ છે. ચિત્ય બાંધવાના હેતુઓમાં મુખ્ય એ હેતુ રહેલ છે કે તેને લાભ લઈને આપણે સંખ્યાબંધ ધર્મબંધુઓ અંતઃકરણની શુદ્ધિ કરીને ધર્મમાં વધારે પ્રેરાય, તે હેતુથી પણ જોતાં એક નવીન ચેત્ય બાંધવાથી જેટલી સં ખાને લાભ મળવાને તેના કરતાં ઘણાં જુનાં ચિત્યને ઉદ્ધાર થાય છે તેથી ઘણી મોટી સંખ્યાને અપૂર્વ ભાવોલ્લાસનો લાભ મળે એમાં સંશય નથી. માટે ઉપર બતાવેલા વાક્યમાં જીણી દ્વારથી જે વિશેષ ફળ થવાનું ગ્રંથકારે બતાવ્યું છે તે યથાસ્થિત હોવાથી ઉત્સાહથી અને ખંતથી આપણે તેનું અનુકરણ કરવું ઇષ્ટ છે. આ ઉપરથી જરૂરી નવીન ચિત્યે નહિ બાંધવાં એમ મારું કહેવું નથી, પણ જ્યાં જ્યાં જીદ્ધાર કરવા જેવાં ચિત્યે છે ત્યાં નવીન ચિત્ય નહિ બાંધતાં જીર્ણોદ્ધાર પાછળજ દ્રવ્ય ખર્ચવું જોઈએ. For Private And Personal Use Only