________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી
જૈનધર્મ પ્રકાશ.
પુસ્તક ૨૪ મું.
સંવત્ ૧૯૬૪ ના ચૈત્રથી સંવત્ ૧૯૬૫ ના ફાંગણ સુધી અંક ૧૨, शार्दूलविक्री मितम्.
चक्तिस्तीर्थकृतां नतिः प्रशमिनां जिनागमानां श्रुतिमुक्तिर्मत्सरिणां पुनः परिचितिनैपुण्य पुण्यात्मनाम् । अन्येषां गुणसंस्तुतिः परिहतिः क्रोधादिविशेषिणाम् पापानां विरती रतिः स्वसुदृशामेपा गतिधर्मिणाम् ॥ १ ॥
“ તીર્થંકરોની ભક્તિ, મુનિએને નમસ્કાર, જૈનાગમાનું શ્રવણ, મસરીઓના ત્યાગ, નિપુણતાવડે પવિત્ર થએલાના પરિચય, અન્યના ગુણાની સ્તુતિ, ક્રોધાદિ શત્રુઓના પરિહાર, પાપાની વિરતિ અને સ્વી પ્રત્યે પ્રેમ-એ ધી પુરૂષાનાં લક્ષણ છે.” કસ્તુરી પ્રકરણ,
પ્રગટ કર્તા.
શ્રી જૈનધમ પ્રસારક સભા, ભાવનગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદ્દાવાર્—અશ્લે વર્નાકયુલર પ્રીન્ટીંગ પ્રેસ તથા નવિનર્-આનંદ પ્રીન્ટીંગ પ્રેસ,
સને ૧૯૦૮-૯
સંવત્ ૧૯૬૪-૬૫.
શાકે ૧૮૩૦ વીર સંવત ૨૪૩૪-૩૫.
વાર્ષિક મૂલ્ય રૂા. ૧)
પાસ્ટેજ ચાર આના.
ભેટના પેાસ્ટેજ સાથે.
siest
For Private And Personal Use Only