Book Title: Buddhiprabha 1961 02 03 SrNo 16 17
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat
Catalog link: https://jainqq.org/explore/522116/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'ક ૧૬–૧૭] શ્રી નરેગા તીર્થ ગાડી પાર્શ્વનાથ જૈન દહેરાસર ફાંટા (બ્લોક) શા. રસીકલાલ મોહનલાલના સૌજન્યથી બુધ્ધિપ્રભા -માસિક– [તા. ૨૦-૩-૬૧ Page #2 -------------------------------------------------------------------------- ________________ | ખાસ સુચના વાર્ષિક ગ્રાહકોનું લવાજમ દીવાળી અંક ૧૨ મીએ પુરૂ' થયું છે. જેઓનું લવાજમ હજુ પણ બાકી છે તેઓએ તુરતજ તે મોકલી આપવું. આપનો પત્ર નહિ આવે તો આપને ગ્રાહક તરીકે ચાબુ ગણવામાં આવશે અને જેમનું લવાજમ હજુ પણ બાકી છે તેઓને કાઈ પડ્યું કે લવાજમ તરતમાં જ નહિ આવે તે આવતો. અ ક વી, પી. થી રવાના કરવામાં આવશે. એક ખુશખબર પ્રથમ વરસમાં થયેલા “બુદ્ધિપ્રભાના ”ના તમામ ૬-૨-૩-૫ વેરસના ગ્રાહકોને સુંદર ને આકર્ષક ફટાવાળું એક ભેટ પુસ્તક ટૂંક સમયમાંજ આપવામાં આવનાર છે. નીચેની વિગતો જેની આવી ગઈ હશે તેઓને જ તેને લાભ મળશે (1) જેટલા વરસના તમે ગ્રાહક છે તેટલા વરસનું લવાજમ ભર પાઈ થઈ ગયું હશે અને (૨ આ ચાલુ વરસે પણ ગ્રાહક સભ્ય તરીકે આપનું નામ ચાલુ રહેશે, તેમજ (૩) આ ચાલુ વરસનું લવાજમ પણ કાર્યાલયમાં મોકલી દીધું હશે. તે આ ૫ ઉપરની વિગતો સત્વરે ચોકકસ કરી દર્શનીય, સચિત્ર ને આકર્ષક એવું ભેટ પુસ્તક અચૂક મેળવે. આ અંકનું શબ્દ સ્થાપત્ય | આ અંકના શબ્દ શિ૯પીઓ (૧) ચિંતન કણીકાએ... (૧) શ્રી. મૃદુલ (૨) સમય રાહ જુએ છે (તત્રીલેખ)... (૨) શ્રી. છબીલદાસ પંડિત - શ્રી. ભટ્રીક કાપડીઆ (૩) લગ્ન એટલે શું ? (૩) શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી (૪) સનાતન સંધર્ષ... (૪) શ્રી. ગુણવંત શાહ (૫) સમાજમાં મુનીઓનું સ્થાન... (૫) શ્રી, મણિલાલ હ. ઉદ્ઘાણી (૬) ત્રિવેણી સંગમ.... (૬) આ, મ. કીર્તિસાગરસૂરિશ્વરજી (૭) સિદ્ધિનાં સોપાન... (૭) શ્રી. યશવંત સંધવી (૮) બલિદાન... (૮) શ્રી, માણેકલાલ મહેતા t" (૯) શાસન સમાચાર Page #3 -------------------------------------------------------------------------- ________________ ક્ષિકા VIIIIIIIII - તનગર પંડિત છતીલદાસ કેસરીચંદ સંઘવી) * જી.ભરીફલ જીવાભાઈ કાપડીયા ને )પ્રેરષ્કઃ-મુછી નૈલોક્યસાગરજી મહારાજ વર્ષ ૨ જું અંક ૧૬-૧૭ સંવત ૨૦૧૭ મહા-ફાગણ ચિતન કણિકાઓ .... ખાઈ ખાઈને ધરાઈ ગયા પછી વધ્યું એ એણે ભિખારીને આપ્યું. એણે સંતોષ માને મેં ભિખારીને દાન આપ્યું છે.... પણ ના, એણે દાન નહિ, ભૂખી માનવ જાતનું એણે ઘેર અપમાન કર્યું. તારી ભૂખ કરતાં થોડું ઓછું ખાઈને જે સ્વચ્છ કેળીઓ આપે તે દાન છે. લે આ લા...” એમ આપવામાં પુરુષ નથી. પુરય તે આ છે : “ આવ, ભાઈ ! બેસ, જમીને જ ” આમ થશે ત્યારે જગતમાં ભિખારી જેવા નહીં મળે. એ પ્રાર્થના કરતે હતે. “ભગવાન ! જે આટલું કરી દઈશ તે તને ઘીને દેવે મૂકીશ ને એક નાળીયેર ધરીશ.” એ ન થયું અને એણે ભગવાનને ગાળે દેવી શરૂ કરી દીધી. ન જાણે આજનો માનવી ભગવાનને શું સમજે છે ? શું ભગવાન એ કાળા બ રિયે છે કે એક ઘીના દીવા ને નાળિયેના બદલામાં તમે માંગે તે આપી દે? મારે શ્રીમંત નહીં, શ્રીમંતાઈનો નાશ કરે છે. મારે ગરીબે નહીં, ગરીબાઈને દફનાવવી છે. હું વજનનું નહીં, તેમના મમત્વનું મત માગું છું. Page #4 -------------------------------------------------------------------------- ________________ નારીનાં હાડચામમાં આનંદ છે તે અને તે માટે લડતે ઝઘડતે ને જિંદગી ખુવાર કરતે માનવી ને આટલું યાદ રાખે તે– માનવીએ જ્યારે દુનિયા માં પહેલી આંખ ખોલી ત્યારે એણે સૌ પ્રથમ મા જોઈ હતી. મેં તે જિંદગી જીવવાની કળા માંગી હતી દેવ મારા ! જિંદગી જીવવાને આ ઢસરડે નહિ. જનમાનું ઊંધા માથે, જીવવાનું ટાંટીયા ઘસીને અને અંતે સૂઈ જવાનું ચિતાની ગાદમાં ઃ આનું નામ તે સંસાર, એણે કહ્યું કે મારે પ્રેમને પ્રદીપ પિટાવે છે. “ તે ત્યાગનું તેલ પૂર ને શ્રદ્ધાની વાટ કરે. પ્રદીપ તારે જગમગી ઉઠળે, એ રડતી હતી ? “ભગવાન ! તે આ શું કર્યું? મને મંજુવ વર આપ્યો પણ આ દેહ તે તે અષાઢી વાદળના રંગે રંગી નાંખે છે. નરી કાળાશ...બસ...સદાયનું ભેંકાર અંધારું જાણે તે મારા પર વીટી દીધું છે. નાથ મારે ! મને પેલા હંસને ઉજળો વાન ન આપે ? " એ પણ રડતે હતું : દેવ મારા ! તે આ શું કર્યું ? મારા આખા શરીર પર બસ રૂપેરી ચાંદની જ ઓઢાડી દેવાની ? બસ એ સિવાય તેને બીજું કંઈ આપવાનું ન મળ્યું ? દેવ માર ! મારી આ ગેરી ચામડી લઈ પિવી કેકેલના મંજુલ સ્વર મને ના આપે?” સી નહિ, સ્ત્રીને જોવાની નજર નરકની ખાણ છે. એ મને બતાવી રહ્યો હતો ? “ જો કેવા કાળા ભમ્મર વાદળા છે. શું આજનું જીવન પણ એવું જ નથી ? ” મેં કહ્યું “જે એની કીનારી કેવી રૂપાળી છે ! ધવલી ઘડીઓમાંથી જાણે રૂપેરી રસ ઢોળાઈ રહ્યો છે... » Page #5 -------------------------------------------------------------------------- ________________ સમય રાહ જુએ છે તંત્રી લેખ માનવી આજ રાજની હાડમારીથી કંટાપો છે. ભૌત્તિક સુખેતી દાડથી હવે એ થાક અનુભવે છે. આજ સુધી બહારથી દોડ રાંડ કર્યું છે. પરંતુ એ લાંથી લાંબી હરણુક્ાળથી હવે એ સમજા થયો છે કે મહારથી જે બધું દેખાય છે, ચળકતુ ને સેશનેરી જે સધળું દેખાય છે એ તદ્ન જુઠ્ઠું છે. ઝાંઝવાના નીર જેવું એ બધું સુખ છે. અને માનવી આજ અંતરની ભીતરમાં ભેટ રહ્યો છે. આતમને અવાજ સાંભળવા હવે એ એકાંત શોધી રહ્યો છે. જે કે આ પરિવર્તન એકદમ સૂક્ષ્મ અને ધીમુ છે. પરંતુ દરેકના માંમાંથી નીકળતી જીવન સામેની ફ્રરિયાદ આ વાતને પુરાવા આપે છે. ગરીબ ને ભીખારી તે1. નસીબને રડે એ સમજી શકાય તેમ છે. પરંતુ પેલી આલીશાન ને સફેદ ચાંદની જેવી મહેલાતામાં વસતાં તવગેરે પશુ આજ તેમના જીવનને રડી રહ્યાં છે. તેઓને પણ આજના જીવનમાં કઈક ખૂટે છે એમ લાગવા માંડયુ છે I..... પુષ્પના કાંઠે ઊભેલું વિશ્વ આજ શાંતિની જાતે કરે છે. માંસાહાર પર જીવતુ આજ પશ્ચિમ શાકાહારની મંડળીએ સ્થાપે છે. એને જોર ચારથી પ્રચાર કરે છે. ભાત્ર રાજકીય કે આર્થિક અાઝાદીથી જ માનવ જાતનું સ્થાણું સર્વાંગી નહિ સમાય. માનવીના અંતરમાં રહેલી દુષ્ટ કૃત્તિ, એના મનમાં જ! ધાન્ની નેરેલી વાસના આ બધાંનું જ્યાં સુધી સસ્કર નહિ થાય ત્યાં સુધી ભૌતિક બધી સાઘુખી નકામી છે. આમ નૈતિક જીવનની, જીવનની શુધ્ધિકરણની વાતે। આજના તત્ત્વચિંતકે પ્રિયા વિચારી રહ્યા છે. વળી અમેરિકા તે ગ્લેન્ડ જેવા દેશે પણ લગ્નમાંથી ઝડપથી પરિણમતા છૂટાછેડા, લેહીતે વેપાર, વેસ્પાઘરા, વધતા જતા ચોરીના બનાવે, છેતરપીંડીના પ્રસંગો, વાત વાતમાં થતાં ખૂને, કઇ એકાદ માનવી પાસે ખડકાતી જતી શૈલત ને તેથી ઊભી થતી અસમાનતા વગેરે આંબતા પર્ ગંભીરતાથી વિચારી રહ્યા છે, આ બધું જોતાં અમને તે લાગે છે કે માનવં આજ ધીમે ક્રમે પણ ધર્મ તરફ વળી રહ્યા છે, બીતેબીતા પણ હવે એ અંતમાં ડાડીયુ કરી રહ્યો છે. અવિસા, સત્ય, અોપ, બ્રહ્મચય ને અદિ પ્રહના સિધ્ધાંતા આજ માનવીને શાંતિ આપતાં જણાય છે. સંત વિનેબાજી તે આનુ એક અલમ મિશન લઇને ઘૂમી રહ્યા છે, પશ્ચિમનો પેત્રો કીલમુક્ ખટ્રાન્ડ રસેલ પણ કાંક આવેજ વાત કરે છે. તસ્થ દેશનું ઊભું થતું એક નવું જુય, શાંતિ, સહઅસ્તિત્વ, નિ:શસ્ત્રીકરણ, ત્રિતાક્રભણ વગેરે પંચશીલના સિધ્ધાંતાના વતે જતે। આગ્રડ ને તેના પર મૂકાતા ભાર્ આ વાતની (માનવીના ધર્માભિમુખની) સાક્ષી પૂરે છે અત્યારનું વાતાવરણ, આજની હવા અરે માનવીનું વિશ્વવાદી બનતુ જતું જીવન અને તેમાંથી રસ્તા ખાળતા આજને, માનવી-આ બધામાંથી જૈન સમાજ કંઇ વિચારશે ખરો ? ભ. મહાવીરના સિધ્ધાંતે, જો આ તકે આપણા Page #6 -------------------------------------------------------------------------- ________________ સાંકડો વર્તુળમાંથી બહાર કાઢી તેને જોરશોરથી ને વ્યવસ્થિત રીતે વિશ્વના પ્રાંગણમાં મૂકવામાં આવે તે ન કલ્પી શકાય તેટલે ફેલ થઈ શકે તેમ છે. એક જમાનો હતો, જૈન ધર્મ ત્યારે ખૂબ વિ હતી. પરંતુ માત્ર ભૂતકાળના ગૌરવની વાતો કરવાથી આજની આપણી કંગાળીયત દુર નહિ જ થાય. આજે જગત ઉલ માગે છે. અને એ ઉકેલ આપણા ( જૈન ધર્મ) પાસે છે. ભ. મહાવીરે આજના જીવનમાંથી ઉગરવાને અને કવનને સુખી ને સમૃધ્ધ કરવાને રસ્તો બતાવ્યું છે. આપણી પાસે તે જવાય છે. રોગી પણ છે. પરતુ સવાલ એ છે કે દવા કેણ આપે ? કેટલી આપે ? મારે આપે ? જૈન સમાજ પાસે અઢળક સમૃદ્ધિ છે. વિપુલ સાધન સામગ્રી છે. કુશળ કાર્યકરે પણ છે. દેર વણી આપનાર બહેશ નેતાઓય છે. પરંતુ આપણી જે મેટી ને મૂળભૂત ખામી છે તે આ છે : આપણામાં ધર્મનું સાચું ને સક્રિય અભિમાન નથી. ધર્મને ખાતર જીવન આખું ખર્ચી નાખવાની જે તમન્ના જે એ જે તમને નથી. સૌ સૌના કાર્યમાં મશગૂલ છે. પોતાના જ હિતમાં સી લાગી ગયા છે. દરેક જણ પિતાનું જ સંભાળીને બેસી રહ્યાં છે. તેમાં વધારો કરવાની કે તેની બહેંચણી કરવાની ભાવના સાવ એકદમ ઠંડી બની છે. નહિ તે ખ્રિરતીઓ હિંદુસ્તાનમાં આજ આટલા બધા વધી જ કેમ જાય? ને રોજ ને એમની સંખ્યા વધતી જ જાય છે. આનું કારણ તે આપણી ઉદાસીનતા છે : નિષ્ક્રીયતા છે. જૈન બાપને સંગ દીકરે પણ જૈન ધર્મથી વિમુખ બનતો જાય છે. અને અત્યાર જૈન યુવાન પોતાને જૈન કહેવામાં નાનપ અનુભવે છે. આ સ્થિતિ ખરેખર દુખદ છે. અને આમાંથી નીકળવાને એક ઉપાય છે અને તે જૈન ધર્મના પ્રચારને અઘતન છે, અર્વાચિન લિમાં તેના સિધાતને વિશ્વમાં મૂકવા. અત્યાર સુધી ઘણુ સુધારા આપણે કર્યા છે. એની યાદ અમે અત્રે નહિ આપીએ પણ આ એક હકીકત છે, આ માટે આપણે પ્રેસ ને ધારા આ પ્રચારનું કાર્ય શરૂ કરવું જોઈએ. કોઈપણું વિચારને ઝડપથી ફેલાતે કરવા માટે આ છાપખાના (પ્રેસ) અને રંગમંચ (લેટર્ન) એ ઝડપી સાધન છે. આપણે આપણાં છાપખાના ઊભાં કરવાં જોઈએ. તેમાંથી રોપાનીય, પુસ્ત, ચિ, બાળ પુસ્તકે તત્વચિંતનના ગહન ગ્રંથ, વિભૂતિઓના જીવન ચરિત્ર, તીર્થકરેના ઉપદેશે, ઇતિહા, સામાજીક ગ્રંથ વગેરે સાહિત્યની તમામ શાખાના પુસ્ત. સસ્તા દરે ને વધારે પ્રમાણમાં પ્રસ્ટ કરી એ બધું ઘેર ઘેર પહોંચતું કરવું જોઇએ, દુનિયાની તમામ મુખ્ય ભાષાની અંદર એને અનુવાદ કરાવવા જોઈએ. સાપ્તાહિક, પાક્ષિક, માસિકે, ડાયજેસ્ટ, વિશેષાંકે, મૃતિ અંગે વગેરે જુદી જુદી શાખાઓમાં પ્રગટ કરવાં જોઈએ. આ માટે લેખકે, અભ્યાસીએ વગેરે તૈયાર કરવા પડશે. તેમને તેમના પૂરતું મળી, રહે તે પ્રબંધ કરવું પડશે. અને તેમ બનશે તો જ તેઓ ઉમંગ ને ખંતથી આ કામ કરશે, નહિ તે જેમ આજના પૂજારી મૂર્તિઓને માત્ર વિછરી નાંખીને જ પહેલી તારીખે તગાદ કરે છે તેમ આમાં પણ કશા કસ વગરનું અને થર્ડ કલાસ સાહિત્ય ઉતરશે. જૈન સમાજ એવા સમૃધ લેક બેગ્ય સાહિત્યની ભારે ગરીબી અનુભવી રહ્યો છે એ કબૂલવું જ જોઈએ. અને જે સમાજ, સંધ ને ધર્મને ગૌરવશાળી બનાવ હશે તે આવું કંઈક નકકર પગલું ભરવું જ પડશે. . બીજું સાધન છે તે રંગમંચ. (પ્લેટફોર્મ આની અંદર જાહેર વ્યાખ્યાનમાળા જ્ઞાનસત્ર સેમીનારી ચર્ચા સભા, નાટક, પ્રદર્શન, રેડિયે, શિબિરે તેમજ સંગીતના કાર્યક્રમ વગેરે આવી જાય છે. જુદા જુદા વિષે પર જાહેરમાં સભાઓ બેજવી જોઈએ. પણ તે આયંબીલની એની જેવા લાંબા દિવસના ઉત્સવમાં દરેક વિષેને પોષણ (અધુર પાન પ ઉપર). Page #7 -------------------------------------------------------------------------- ________________ લગ્ન એટલે શું ? લે. શ્રીબહ બુદ્ધિસાગરસૂરિજી (લગ્નની મેસખ થરૂ થઈ ગઈ છે. વિવાહના પેંડા વ્હેંચાઈ રહ્યા છે. કયાંક તે લગ્નના જમણવાર પણ શરૂ થઇ ગયા છે, અને કહેવાય છે કે આ વૈશાખમાં તે। જથ્થાબંધ લગ્ન છે, ત્યારે આવા સુખવસરે લગ્ન એ યુ' છે એ સમજવું જરૂરી છે. આજથી ત્રીસ-ચાલીસ વરસ પહેલાં શ્રીમંદે રજુ કરેલા વિચારા માજે પણ એટલા જ મનનીય ને આદરણીય છે, એ માટે તે આ લેખ જરૂર વાંચવે જ રહ્યો—તંત્રીઓ ઉપદેશ પ્રમાણે વર્તન થાય તેજ ઉપદેશ દેવા લખવાનું મન થાય. વ્યાવહારિક વન શુધ્ધ થાય રાજ આધ્યાત્મ વનની લાયકાત પ્રગટે. બાલલગ્નની પ્રજામાં કાર્મિક માનસિક અને આત્મિક શકિતઓ પ્રગટતી નથી. ખાલલગ્ન જ પુરૂષ અને સ્ત્રી, આ, કામ, સંધ, સમાજંતુ શ્રેય કરવા સભ થતા નથી. તેઓ બીજી, નિષ્કંલ અને પુરુષાહીન ડાય છે. તેઓ અન્ય પ્રજામાની પાદતળે કચરાને પૈાતાની સતતિને ગુલામા બનાવે છે. એવી પ્રજા ખરેખર જૈન ધર્મને લાયક રહેતી નથી. ભાલલગ્ન ની પ્રજામાં રાજ્ય કરવાની ક્ષુકિત રહેતી નથી. પચ્ચીસ વર્ષના કુમાર અને વીસ વર્ષની કુમારકા ( પાન ૪ નુ અનુસાન ) આપી શકાય તેવાં વ્યાખ્યાન પડયાંજ છે તેમાં ચાલુ પ્રકરણાને લગતા ખાસ વિષયે પરનાં વ્યાખ્યાને ઉપર ભાર મૂકવા જોઇએ, અમુ નકકી કરેલા વિષયા પર સાનસત્ર (સેમીનાર ભરવા જોઈએ, દરેકમાં બીજા ધર્મના અભ્યાસીઓને પશુ ખેલવા નિમત્રવા જોઇએ. તુલનાત્મક રીતે વિષયની ચર્ચાઓ યાજવી એએ. ના સત્યને વિક્ત ન કરે તેવા સંવાદ-નાટકા પણ ભજવવા જોઈએ. અને તે દ્વારા આખા ભૂતકાળને નાશ પરિચય આપવા નમે, મહાપુરુષાના જીવનને અનુલક્ષી તેનાં ચિત્રા તૈયાર કરાવી પ્રદર્શન ભરવા જોઈએ. આમાં તીર્થોના ફોટા પણ મૂકી શકાય. રેડીયા પરથી. કથા-ગીતા, સ્તવના વાર્તાલાપ, જીવનકથન, ચર્ચા ચારીશ, ડીયા નાટક વગેરે રીતે કરવા જોઇએ. બહુ બધુ આ અંગે વિચરી શકાય તે કરી અાય તેમ છે. એ બન્ને ગુકર્માનુસાર પ્રકૃતિ સામ્યું લગ્નનાં અવિકારી છે. રાજ્ય વ્યાપાર અદ્વિનુ બાહ્ય સ્વરાજ્ય રક્ષણુ કરવા માટે બાલ લગ્નની પ્રજામાં શક્તિ રહેતી નથી. પચ્ચીસ વર્ષામાં પુત્રને રાજકીય વ્પાપારી ક્ષાત્રાદિ વિષયક સર્વ પ્રકારની કેળવણી પહેલાં ગુરૂ ભારત ધાર્મિક કેળવણી આપવી જેષ્ઠ ખે. વાસ પચ્ચીસ વરસમાં વૈશિંક સામાજિક આર્થિક આદિ સર્વ બાબતેમાં પુત્ર અને પુત્રી સ્વતંત્ર મત બાંધી તે પ્રમાણે વર્તે એવાં સમર્થ થવાં જોઇએ. પશ્ચાત સ્વેચ્છાએ ભાષાપની અનુજ્ઞાપુર્વક ગૃહસ્થાશ્રમમાં દંપતી તરીકે જીવન ગાળવાના અધિકાર છે. એવુ આ તા માત્ર અગુલિ નિર્દેશ છે. આમ ય શકે. અને આમ થાય તે સારૂં એમ અમે માનીએ છીએ. ખાકી આ જ, અમે જે કહીએ છીએ તે જ અંતિમ છે એવા અમે દાવા નથી કરતા, પરંતુ એ તે અમે દૃઢપણે માનીએ છીએ કે જો આપણે આ પ્રેમ ને પ્લેટફોર્મને વ્યવસ્થિત મેં સજનાબદ્ ઉપયાગ કરીએ તે બહુજ ચેડા વરસમાં આપણે ધર્મ પ્રચાર માટે ખ્રિસ્તી ધર્મની સરસાઈ કરી શકીએ તેમ છે. વિષયની શરૂઆતમાં જ અમે બતાવી દીધુ છે કે આજના સમય આપણુ ધર્મના પ્રચાર માટે વધુમાં વધુ સાનુકુળ છે. જૈન સમાજના કાર્યકર ભાત્રેતા ને શ્રમજી સંઘ આદ્રી આ અંગે જો સક્રિય રસ લઇ કામ શરૂ કરશે તે જરૂર શાસન ઉન્નત અનરો અમે આચા રાખીએ છીએ આ જસ્તીથી ખત Page #8 -------------------------------------------------------------------------- ________________ દંપતીજીવન અને એવું વ્યાવહારિક ધાર્મિક શિક્ષણ નથી એથી કેમ, જાતિ, સમાજમાંથી ત્યાગી પણ સાચા શૂરવીર, જ્ઞાની, મેગી પ્રગટી શકતા નથી. કદી, રાગી વગેરે રાજગાદિવાળા બાળક અને બાલિકાઓનાં લગ્ન થયાં એજ સ્વરાજ, દેશ, ધર્મ, કુટુંબ વયની પડતીનું મહાકાર છે. અળશીયા, ડુકકર, કુતરા જેવી પ્રજા ઉત્પન્ન કરનારાઓને લગ્નને ચાધિકાર નથી, તેવાઓએ તે બ્રહ્મચારી રહીને વિશ્વની સેવા કરવી જોઈએ. ધર્મથી ભ્રષ્ટ ને નાતિક અને આસ્તિક - નું પરસ્પર લગ્ન ન થઈ શકે. બાળકે અને બાલિકાએનું વૈકીય શિક્ષણ મળવું જોઈએ. ત્યારબાદ તેઓને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરાવવું જોઈએ. પુખવર્યા વિના પુત્રાદિકનાં લગ્ન કરાવનાર પિતા તે પિતાના ધર્મથી અને માતા માતાના ધર્મથી ભ્રષ્ટ થાય છે. - વીર્યહીન મનુષ્ય ગૃહસ્થાશ્રમનાં અધિકારી નથી. પવિત્ર, શર, ભકત, નાની, કર્મણી, વિશેષત: અતિથિઓ માટે સ્વાર્પણ કરનારા તથા સ્વાશ્રયીએ ગ્રહરામ માં જોઈએ. મિથુનથી, કામનાથી, પશુની પેઠે મેહથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશનાર ધર્મ, દેશ, રાજ્ય, સમાજ, કુટુંબ અને સંધના ઘાતક-હિંસક મેહી છે. તેવાઓને ગૃહસ્થાશ્રમમાં ઉત્તેજન આપવામાં ધર્મને વાત થાય છે. ચોરી વગેરે કર્મોથી આકવિ ચલાવનારાઓના લગ્ન ન થવાં જોઈએ. કારણ કે તેથી તેની પાછળની સતત ધર્મધાતક બને છે. દારૂ વગેરેના વ્યસનીઓની સાથે બાલિકાઓને પરણાવવાથી ધર્મ, સંધ, રાજ્ય છે. ને નાશ થાય છે, વીશ વર્ષ સુધી પૂર્ણ રીતે પહ્મચર્યની રક્ષા જેણે કરેલી છે એવી કુમારિકા અને પચ્ચીસ વર્ષ સુધી ઉર્ધ્વરેત રહેલ કુમાર એ બેનાં લગ્નથી પ્રગટેલી પ્રજ તે પ્રજા છે. બાકી અગ્ય રીતે લગ્ન કરી અગ્ય પ્રજા ઉપન સ્થાને મેહ છોડી દેવો જોઇએ અને અમે એવાં લગ્ન સંબંધી 1 તિ સમાજનાં બંધન ને રૂઢીઓને પણ નાશ કરી દેવામાં જૂહી પ્રતિષ્ઠા માન વગેરેને ભોગ આપવો જોઈએ. બાલ લગ્નની પ્રજાને શું લખવું? તે શું કરી. શકે તે લખ્યા પ્રમાણે વર્તવાને શકિતમાન છે? લક્ષમીતની પ્રજા પ્રાધા નિવાર્ય અજ્ઞાન, ભેગવિલાસી અને રવાથી બને છે. તેવી સજા અને ઠાકરની પ્રજા અાન, અતિ ભેગી, કામી, મહી, હિંસક, જુડી અને કાચા કાનની તથા રાજ્ય હદયની પ્રાયઃ પ્રગટે છે. કૃત્રિમ પ્રેમીનાં લગ્ન તે લગ્ન નથી પણ વ્યભિચાર છે. ફકત પ્રજાની ઉત્પત્તિ માટે પુરૂષ અને સ્ત્રીએ વરસમાં એકવાર એક બીજાના શારીરિક સમાગમમાં આવવું જોઈએ. એક વ્યાપથારીમાં સૂવું પણ ન જોઈએ. એમ સમજ્યા છતાં પણ જેઓ વર્તવાને શકિતમાન નથી તેઓ સંતતિ, દેશ, સંઘ, ધર્મ,સમાજ, ભૂમિ, લક્ષ્મી વગેરેનું રક્ષણ કરવા અને આત્મભેગ આપવા શી રીતે શકિતમાન થાય ? પ્રજોત્પત્તિ માટે શ્વાન અને સિંહ કાય સંબંધને વરસમાં એકવાર સેવે છે. એવાં કૂતરાં વગેરેથી હલક મનુષ્યની પ્રજાથી કઈ સારી બાબતની આશા રાખી શકાય જેમાં ખાવા માટે જીવે છે પણ સ્વધર્મનું પાલન કરવા જીવતા નથી. તેઓના મન પર ધમે. પદેશની સ્થાયી અસર રહી શકતી નથી. વ્યાપારીઓ પ્રાય: રવાથી, વિધ્યપ્રસ્ત, ભીરૂ કાયર બને છે તેનું કારણ બાલ લગ્ન-પશુઝમાંથી તેઓ પ્રગટેલાં છે એમ જાણવું. આહિર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાથી પશુની પેઠે જીવવું તે કંઈ મનુષ્ય જીવન નથી. પુરુષાર્થ કરે અને સમાજ સંઘની સેવા ભકિતમાં દેવગુરૂ ધર્મની ભકિત માની ઉન્નતિના પાટા પરથી ખસી ગયેલી પ્રજાને મૂળ સ્વત્નોતિ પાટા પર ચડાવે એજ જન ધર્મ છે. પિતાની ભૂલેને પશ્વાતાપ કરે પણ પાછળની સંતતિને અવનતિ ગુલામીના ખાડામાં ધકેલી ન દે. પશુ જેવી પ્રજાથી કંઇ ખુશી થવા જેવું નથી. જૈન સમાજની પડતી દશાને ટાળવામાં ગૃહસ્થ ગુહસ્થી ધર્મ પ્રમાણે વર્તવું. ગૃહસ્થ સમાજમાંથી ત્યાગીઓ થાય છે. ગૃહસ્થતી Page #9 -------------------------------------------------------------------------- ________________ સનાતન સંઘર્ષ લે. ગુણવંત શાહ (માનવી એટલે વૃત્તિ, ભાવનાઓ, લાગણીઓને એક બકા, ચેતનવંતા સમુદાય, એના દિલમાં એક સામટી અનેક ઊર્મિા ઊછળતી હોય છે. કયારેક એ સંસ્કારી વૃત્તિઓ હોય છે તે ક્યારેક એ વિકૃત, આમ એ વિસવાદી સૂરામાંથી સવાદી ગીત ગાવાના પ્રયત્ન કરે છે. અહીં લેખકે માનવીની સનાતન વૃત્તિઓને રૂપક આપીને તેને સમજાવવાના સુંદર પ્રયાસ કર્યાં છે. વાર્તા એટલા વેગથી આગળ વધે છે ને ખેવી ચિત્રાત્મક રીતે રજી થાય છે કે પ્રશ્ન વાચને એના ચિત્રો કઝંક બીજી જ છાપ પાડે પરંતુ અંત સુધી લેખક વાર્તાના વિષ્યને એવી કુશળતાથી પડદા પાછળ રાખે છે કે એ જાણુવા આખીય વાર્તા જરાય માં ભચક્રાડમા વિના સળંગ વાંચવી જ રહી-ત ંત્રી) કેટલાક જીવન એવા હેાય છે જાણે પુઞા સુધી એને યાદ કર્યા જ કરીએ, | ( અનુસંધાન પાન છ તું ) ઉન્નતિ પ્રમાણે ત્યાગીઓની ઉન્નતિ છે, જેવું પાણી કુવામાં હશે તેવુ હવાડામાં આવશે. ગૃહસ્થા સુધર્યા એટલે ત્યાગીઓ સુધરેલા પ્રગટવાના માટે ત્યાગીઓની થર્યા છેાડીને ગૃહસ્થ સંધની ઉન્નતિ થાય તેમ કરી, ગૃહસ્થ સંધ મુખ્ય. એટલે સાધુ સંધ સારા પ્રગટવાના જ. ખાળ-લગ્નની પ્રજામાંથી ત્યાગી થયેલાઓ ગૃહસ્થાશ્રમી કરતાં ઘણુા પ્રમાણુમાં ત્યાગ ગુણે વડે અલંકૃત ન થઈ શકે માટે પ્રથમ હ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમ ખેને અસ્ત રૂપમાં મુકવા પુરૂષાર્થ કરવાની જરૂર છે. આજથી આરબાયેલ પુરુષાય તે સબળ હશે તે પાંચ સાત પેઢી પછી અસલ રૂપમાં ગૃહસ્થાને લાવશે. શરીરબળ પ્રમાણુમાં મનેાબળ છે. અને મને બળ પ્રમાણમાં આત્મજ્ઞાનાદિ શતિયા પ્રમટે છે, વજ્ર રૂપભનારાય પણવાળા શુકલ ધ્યાનથી વળ જ્ઞાન પ્રગટાવી શકે છે તેનું કારણુ પશુ તે જ છે. માટે પ્રથમ કામબળ, નબળથી . યુક્ત થા કેટલીક પંક્તિએ એવી હાય છે, ખસ એને બહુગણ્યા જ કરીએ. એટલે આત્મધ્યાનને યયાતિ પામી સંસારમાં નિઃસંત્ર નિલેષ સ્વાદુભાવવાળા બની શકરી. કારાગે કાની સિધ્દિ થાય છે. પ્રથમ ગૃહસ્થાશ્રમની શુદ્ધિ કરી. ધર્માર્થ” મા, ભરવામાં જીવવું જાણી અને જીવવામાં મરવુ જાણે અને ખન્નેની પેલી પાર આત્મ સ્વરૂપને જાણેડ. બળવાન બના. ક્ષમા, ગંભીરતા, મતસહિષ્ણુતા શખી આગળ વધે. શરીરનુ આરોગ્ય રક્ષે! એ જ પ્રથમ વ્યાવહારિક જૈન ધમ છે, આપ મર્યા વિના મુકિત નથી માટે સ્વાશ્રયી અને. પશુજીવને જીવવું એ મિથ્યાત્વ ધમ છે, અને આત્મજીવને જીવવું એ જ જૈન્ ધર્મ છે, (પત્ર સદુપદેશ ભાગ ૨ ામાંથી, સાણંદ, શ્રી આત્મારામ ખેમદ શાહેને લખેલા પત્રમાંથી ઉષ્કૃત. ભાષ સુદી ૧, વિ. ૧૯૭૦) Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રીતિના કેટલાક ટૂકડા એવા હેવ છે કે જાણે જેમાં જ કરીએ, જોયા જ કરીએ. જીવંત પ્રકૃતિને એ એ જ ખંડ હતો. અનિમેષ આખે બસ એને નિરખ્યા જ કરીએ, નિહાળ્યા જ કરીએ, સૌન્દર્યને એ સ્ફલિગ હતો. એ ત્યાં જ ત્યાં પ્રકૃતિ હસી ઊહતી, એ જયાં ડગ મૂકતે ત્યાં ધરતી નાચી ઊઠતી. એની વાણમાં હુંકાર હતો. એ અવાજ કરતે ને દુનિયા મૂકી પડતી. mતના સામ્રાજ્યને ચરણમાં ઝુકાવે એવું એનું વ્યકિતત્ય હતું, ઊંચી દેહ યષ્ટિ હતી. પહેળી છાતી હતી. માંસલ ને સ્નાયુબદ્ધ એના હાથપગ હતાં, એની આંખમાં વીજળી દોડતી હતી. એના હોઠ પર દુનિયાને ઘેલું કરે એવું હાસ્ય હતું. એના અંગે અંગમાં ચપળતા હતી. એના લેહીમાં ચાંચય દોડાદોડ કરતું હતું. સૃષ્ટિને એ શહેનશાહ હતા. જગત આખું એનું આધિપત્ય સ્વીકારતું હતું. એને ચરણોમાં દુનિયા ઝુકતી હતી. એ કયારે જનમ્યો, કયાં ઉછર્યો, કે એની ભા, કણ એનો બાપ કોઈની એને કશી જ ખબર ન હતી. કોઈએ એને આ કશું જ પૂછયું ન હતું. અને કોઈએ એને પૂછયું હોત તે એની પાસે જવાબ પણ ન હતા. પણ હા, એ આટલું ઘણીવાર કહે, “જગત પર સામ્રાજ્ય કરવાને માટે મારે જનમ થ છે.” બસ એની જિંદગીની આટલી જ ગાથા હતી.. એની જિલ્શીને આટલે જ ઈતિહાસ હતે. પણું વ્યકિતતવને કુટુંબના બંધને શાં? પ્રતિભાને વળી ગુલામી થી ? એને એની આગવી પ્રતિભા હતી. એનું એક અનોખું જ વ્યકિતત્વ હતું. દુનિયાની તમામ સમૃદ્ધિ એનાં ચરણોમાં બેસતી હતી. જગતનો સઘળો વૈભવ એના મહેલમાં સલામ ભરતે હતે. કશાની એને બેટ ન હતી. કઈ ચીજની એને ઉગ્રુપ ન હતી. પણ દુનિયાની તમામ દૌલન હવે એને કંટાળો આપતી હતી. વૈભવ એને ખેંચતો હતે. અખૂટ સમૃદ્ધિ હોવા છતાં ય એને સાતમ આજ પિ અનુભવ હતા, એનું હૈયું કંઈકે માંગી રહ્યું હતું. એની ઊર્મિઓ હવે એને પજવતી હતી. એનું સદન એને બેચેન બનાવી રહ્યું હતું. લાગણીએ એના જીવનને હિલેળ ચડાવતી હતી. ઘડી એ ઊંચે જતું હતું, ઘડી નીચે જતો હતો. ક્યાંય એના દિલને આરામ ન હતો. એનું હૈયું સનાતન ભૂખ અનુભવી રહ્યું હતું. એનું અંતર મીઠા સાહચર્ય માટે તડપતું હતું. એનું અંતર હુંફ માંગતું હતું. એના જીગરને ઉખાની જરૂર હતી. એ બેચેન હતા, બાવરે હતે. એક દિવસની આ વાત છે. એ ફરવા નીકળ્યા હતા, ગામડાની વાટ હતી. લીલાછમ ખેતર હતાં, ઝાડે એક બીજા પર મી રહ્યાં હતાં. સવારનો સમય હતો, ખૂલું આકાશ હતું. ખૂશનુમા હવા હતી. ધરતીમાંથી વરસાદની સુવાસ આવી રહી હતી. જીવનને ભરી દે એવું વાતાવરણ હતું. એ વિચારોમાં ચાલ્યા જ હતા. ના એની કોઈ મંઝીલ હતી. ન એની કઈ દીશા હતી. બસ બેભાનપણે એ સાથે જ જતો હતે. એકાએક એ અટકી ગયે. | દર પેલી પરસાળમાં ખેડૂતની એક કન્યા છાણું ગુંદી રહી હતી. ભડક પગે એ બેઠી હતી. ખૂલ્લા પમ હતાં. ઢીચણ ઉપર ચણિયે ચઢી ગયું હતું, અને એના માંસલ ગેરા પગ જવાનીને આહવાહન કરી રહ્યા હતા, એહેણું માથેથી ખસી ગયું હતું. ગુલાબી વદન પર અમનાં બિંદુ જમ્યાં હતાં. કમળના ફુલ પર જાણે જાકળના ટીપા પડેષાં હતાં ! હાથ ખરડાયેલાં હતાં. અને એ એના કામમાં મશગૂલ હતી, પાંપણ તળેલી હતી, હેઠ બીડાયેલાં હતું. Page #11 -------------------------------------------------------------------------- ________________ પરંતુ એ એ હેાઠની તરડ વચ્ચે એક આખું સ્મિત જાણે ગીત ગાતું હતું. છાણુને એ છૂતી હતી, એ એ ગેળા વાળતી હતી. અને એમ કરતાં એનુ આખું અસ્તિત્વ ઝૂલતું હતું. શ્રમનું એક હળવું સંગીત ત્યાં ગુજતુ હતું, જગતને રાહેનશાહ આશ્રમના રૂપને તંદ થંભી ગયા. એની આખા પેલા જીવત સ્થિર થઇ ગઇ. પ્રતિમા પર ન સમાય એવા એક ઝાક એના હૈયાએ અનુભવ્યો, એની ઉર્મિયા સળવળી ઊડી. ઘડી એને થયું : આ કન્યા મારી ને તે? વા સંગીત બની જાય. એ એની પાસે ગયા. “ એહ ! જગત સમ્રાટ !! કન્યાએ એનું વાગત કર્યું. હુકમ છે” ધારી, પધારે ’ “માવા, શુ “ કન્યા ! તારા આ ંગણે એક નાની ભીખ માગવા આવ્યું :” “દેવ ! જગતના બાદશાહને બાખ ભાગવાની ના ડ્રાય, આજ્ઞા કરે.” કન્યા ! માનવી ગમે તે હાય, એ બાદશાહ હાય કે નાકર હાય, સ્ત્રી આગળ એ ભીખારી જ છે. અને હું તારી પાસે ભીખ માગું છું.” “હા ! હું શું આપી શકું તેમ છું !” “મને તે! તું જોએ છે. તારી જિંદગી બેએ છે.” દેવ ! નાનાના અવિન્પ માફ કરશે. મારી જિંદગી તમારાથી નહિ જીરવાય. મારૂં જીવન તમને નહિ ફાવે, મારૂ એ જીવતર તમા નર્ક પચાવી શકે.'' “હું કંઈ સમયે નહિ. કન્યા, જરા વધુ સ્પષ્ટતા કર.” દેવ ! મારી પ્રતિજ્ઞા છે કે હું એને જ મારા કાય. આપીશ જે મારી આજ્ઞામાં રહેશે. મારા જ ખતીને જે રહેશે એને જ હું તે। પરણીશ. માર્ કરો, સમ્રાટ ! તમારાથી એ નહિ અને ક “પણું હું તારી એ પ્રતીજ્ઞા પાળવા તૈયાર છું. વરસથી હુ તારો રોધમાં હ્યુ. આજ તુ મને મળી ગઈ છે. તારા માટે મેં ઘણી રાહ જોઇ છે. આજ તુ મળી ત્યારે હું એકલો પામ નહિં જ કરું, તું કહે તે કરવા હું તૈયાર છું. ભલે હું જમતા શહેનશાહ રહ્યો પણ તારા તે ગુલામ બનીને જ રહીશ.” સૃષ્ટિના સરતાજ આપ એક સ્ત્રી આગળ ગુલામ બની રહ્યો હતેા ! એ વામશે અને જતા હતા. હૈયાની ભૂખ એને પડી રહી હતી. અને એક નારી કહે તે બધુ કરવા તૈયાર થયા હતા. જગતની શહેનશાહત આજ નારીના કદમ પર ઝુકતી હતી !... “દેવ ! ખૂબ વિચાર કરી જુઓ, તીર છૂટયા પછી પસ્તાવું નકામું બની’’ કન્યા ! હવે મને વધુ ન લેાભાવ, ચાલ તૈયાર શ્ર હ. મારી મલાતે તારું સ્વાગત કરવા રાહુ જોઇ રહી છે.' “દેવ ! મટે આવવા કાઈ વાંધા નથી. પશુ એક શરત તમારું પાળવી પડશે.” “તું કહે તે કરવા તૈયાર છું. પશુ ઉતાવળ કર, ધડીનેય વેબ મને હવે અસા અનતે જાય છે.” “જે દિવસે તમે મારું કહ્યું નહિ માને તે દિવસથી મારા તે તમારે સબંધ છૂટા થશે. હું તમને છેડીને તે જ પળે ચાલી આવીશ.” “મને મંજુર છે.’ અને કન્યા તૈયાર થઈ ગઈ. જગત સત્રાટ આજ એની મહારાણી સાથે મહેલમાં પગ મૂકતે હતા. આજ એના આનંદના પાર્નã. ખેતા ઊભઅને કાઈ સીમા નહતી. આજ ખેતા વનને Page #12 -------------------------------------------------------------------------- ________________ સાય સાંપડયા હતે. એની જિંદગીને ભાજ દળેલ સંગાથ મળ્યા હતા, મળ્યુ વોની તરસ છીપાઇ હતી. દિવસની ભૂખ ભાંગી હતી, શ્યાજ અને નારીનુ ના હતું. એનું સામ્રાજ્ય આજસુધી અધૂરું લાગતું હતું. આજ પૂર્ણ બનતું ને દેખાતું હતું. લગ્ન થઇ ગયાં... લ વાજિંત્રોનાં સૂર શી જ્યા. ઝળકતી રાશની ઝાંખી થઇ . ચાંઘાટ શાંત પડી ગયા. બી આાં થઇ ગઇ. જો જેની રાહ જોતી હતી એ રાત આવી. મકલ એ રાત હતી. જંતુ " જંપીને સૂઈ ગયું હતું. ત્યારે જગતને રાહેનશાહ અને એની મહારાણી જાગતાં હતાં. વનની જ મહામૂલા અવસર હતો, અરમાનની મહેફીલ જામી હતી. ઊર્મિઓનાં નૃત્ય થતાં હતાં. લાગણીાનાં ગીત ગવાતાં હતાં. યૌવનને આજ ઉત્સવ હતા. મહેલના એક ખંડમાં જગતના બાદશાહ ને મહારાણી બેઠાં હતાં. નિરવ શાંતિ હતી, હવા ધીમે ધીમે એને વીંઝણા વીઝી રહી હતી. ખંડમાં એક દીવા એનુ આધુ તેજ પાથરી રહ્યો હતે. ધૂપની સુમધ હતી. એકાંત હતું. નર હતા, સો હતું. ક્લેની સુવાસ હતી. નારી હતી. અને એનુ' ધીમી વાતા ચાલી રહી હતી. રૂપ શાંત હતું. અને ક્રમ ઉતાવળ ન હતી, કાર રચવાટ ન હતો. એના હૈયામાં એની આંખોમાં શાંત હતી. સ્થિરતા હતી. ત્યારે સમ્રાટ બાવો બન્યા હતા. એની ખોખામાં મુખ ભડકતી હતી. એના અંગામાં વીજળી દાડતી હતી. એ મેગેન હતા, અસ્વસ્થ હતા, પણ લગ્નની શરત હતી. હુકમ વિના ડગલું શરી કારી નહિ. ૧૦ “મહારાણી ! વે યાં સુધી ?” જ્યનના છેલ્લા શ્વાસ સુધી, “પણ એ કેમ સહી ચકાશે ? “જગતની શરૂ-શાહન આામ ખાવરા અને નિહ ટકે, દેવ મારા, ને મારે એ સલ્તનત ટકાવવા છે. એને આમ ડુ' ભૂકા નિચે થવા દઉં, ઊઠે ! મારા દેવ ! બ્રેડ. આમ હા! માસ માટે નરવસ ન બને’ ને રાત આમ જ વીતી ગઇ.... દિવસ દેવા લાગ્યા, રાતા પણ દોડવા લાગી. જગતને! સમ્રાટ હવે એની મહારાણીતા ગુલામ હતા. એના અવાજ એ અને હુકમ હવે, દુનિયા પર એનું રાજ્ય હતું. એના એ સરતાજ હતા. પણ એના દારી સંચાર મહારાણીના હાથમાં હતા. એ જે કહેતી તે બાદશાહને કરવું પડતું. એના જીવનને હવે બન હતાં. એની ઊર્મિંને હવે મર્યાદા હતી. લાગણીમાંનાં નૃત્યને કાર સ્વતંત્રતા ન હતી. એના માટે હવે એક બંધિયાર ન્ટિંગી હતી. એના અમુક નિયમો હતા, પર`તુ એની જિંદગીને તે ઉનું હતું, એના યૌવનને તે। આઝાદીના ગીત ગાવા હતાં. ઍના અમૃતમને તે સાકારામાં ઉડ્ડયન કરવાં હતાં. પણ હવે એ પિંજર પછી તે. નાની એની દુનિયા હતી. નાની એની જિંદગી હતી. આમ જ વધુ' એવે રાણીને આશ્રય હતા. એવી તેની કડકાઇ હતી, જિંદગી તેા એ છવતા હતા પણ જિંદગીમા કાઈ માન; એના માટે ન હતા. રંગ રાગ એના માટે ન હતાં. અને તે। સાધુની જિંદગી જીવવાની હતી, ફગ્યની કેડી પર ચાલવાનું હતું. ધના ધામેામાં રહેવાનું હતું પવિત્રતાના પાઠ ભણવાના હતા. તે જે હાશ પર સદાય હાસ્ય રહેતુ હતુ. ત્યાં સખ્તાઈ આવી ગઈ હતી. જે માંખમાં મૈયા Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉમંગ નાચતે હતું ત્યાં વિરાગ પ્રજવળ હતો. જે ચાલે ધરતી ધજી ની હતી તે ચાલમાં આજ ગંભીરતા ની. જીવન આખું બદલાઈ ગયું હતું. પૂણે કઈ રબા ન હતા. કારખા ન હતું. છે અને એ જીવે તે હતે. અને આ વન કયાંક ખૂંચતું હતું. એની જતિઓ કયાંક સખ્ત બળવો કરી ઉઠતી હતી. એની લાગણીઓ હવે એને ઘણીવાર પજવતી હતી. એ ધણોજ મું વણમાં હતો, એને બંધન ગમતાં ન હતાં. એ ફગાવવા પણ હતા. મહારાણી એને ગમતી હતી. પરંતુ કયારેક એ એનાથી અકળાઈ જતા હતા. એનું એક મત એને વફાદાર રહેવા કહેતું હતું. બીજું મન એને એનાથી જુદા પડવા સમજાવી રહ્યું હતું. એ વિમાસણમાં હવે. એને કંઇ જ સમજતું. ને હતું. પણ હૈયાની સનાતન ભૂખ ક્યાં સુધી બાઈ રહે ? અને એની એ ભૂખ જ એક જ એને ભોગ બની ગઈ. સાબના ફીના હતા. સંધ્યા હમણુંક પ્રિયતમાના સ્વાગત માટે તે બાંધી ગઈ હતી. આભની અટારીએ જ્યાંક દીવા ટમટી રહ્યા હતા, ખુલ્લું માન હતું. અનંત સાગર સામે ઊછળી રહ્યો હતો અને ગગન આંગણે શશીધરે ચાંદની સાથે કદમ માંડયા. રાત ઘેલી બની. હવા ખાંડી બની. સાગરને પણ નશો ચડે. એ જોર જોરથી ગાવા લાગે. વત એના મૂળમાંથી ઝુમી ઉઠે એવું વાતાવરણ હતું એ એની સાથળનું ઓશીકું કરીને સુતે હતો. અનંત બંધનની ગોદમાં એ પળે હો. પણ એનું હૈયું હવે તરફડી રહ્યું હતું. એનું સાહસ ઠંડ લાગતું હતું. એની પર્સનામાં હવે ન હતી, એના જિગરને હળવું કરે એવી એનામાં હવે હુંફ ન હતી. એ નિરસ લાગી હતી. અને એ સરાહનનાથી હવે એ કંટાળ્યા હતા. અને સામરને સંધ્યાએ એને માંડે બનાવ્યો. પૂર્ણિમાએ એને તેને ચાલ્યો. એ એની ગાદ છોડ ઊભું થઈ બપો. કયાં જાવ છો ? આવું છું. એણે જવાબ આપે. અને એ એ. એનું આખું અસ્તિક આજ સળગી રહ્યું હતું. એના અંતરમાં એક અદબ આગ સળગી રહી હતી. એ બળી રહ્યો હતો, એ સેકાઈ રહ્યો હતે. એક ભયંકર નશામાં એ દોડી રહ્યો હતો. પાગલનો અવતાર જાણે ભાળ હતો. જ્યાં જવું હતું ત્યાં આવીને એ ભો રહ્યો બારણું બંધ હતાં. અંદરની રોશનીનું અજવાળું બહાર કાકીમાં કરી રહ્યું હતું. પાયલના ઝણકાર બહાર સંભળાઈ રહ્યા હતા. ગીતના કેટલાક ટૂકડા પણ બહાર આવતા હતા. યાલીઓના ખખડાટ પણ આછા સંભળાતા હતા. એના હાથ અર ચકાયાં. અણ સાંકળી પકડી. ખખડાવવા માટે જે કર્યું ધડી તો એ થંભી ગયો. પણ એને થયું : “ના ના. મારાથી આમ ન થાય. એને દગો ન થાયં તે પાછો જઉં ? પણ હ ! હવે નથી સહન થતું અંતર ગૂંગળાય છે. એને બંધનો સાલે છે. એની આંખ સામે જોઉં છું ને મારી વૃત્તિઓ ગળી જાય છે, પણ ગળીને એ નાશ કેમ નથી થઈ જતી ? ફરી ફરીને એ કેમ લાગે છે ? એ જાગે છે કે મને પજવે છે, શું કરું ? નહિ નહિ..” પણ એની પકડ છૂટતી જતી હતી. હદ Page #14 -------------------------------------------------------------------------- ________________ બહારની મર્યાદા એને કચડી રહી હતી. સનાતન આઝાદી એના અંતરના દ્વાર રહી હતી. અને એક સખ્ત ધડાકા સાથે એણે બારા પાલી નાખ્યું. એના પગ હતા. એનું અંતર દુઝતું હતું. એની આંખોએ ધારા ચડ્યાં હતાં. એના આખા શરીરે ખાલી થઈ ગઈ હતી, જેના હાથ ટીલા પડી ગયા હતા. હાડ કાકા ધઈ ખમા હતા. કશું જ એને ભા- ન હતું. બેભાનપણે-ન્ય મને એ ઓરડામાં લથડત આગળ વધો હતો. “કાળ ?” એ એકાએક અટકી ગઈ ઓહ ! જગત, સન્નાટ ! પધારે, પવાર... આજ કંઈ આ દાસીની ઝૂંપડી પાવન કરી !” પણ એને ક્યાં હશે હતા કે એ જવાબ આપે ? એ ધબ દેeી પડી ગયે. રંગમાં ભંગ પડો. મહેફીલ ચુંથાઈ ગઈ. નૃય ચંમી ગયું, ગીત અટકી ગયું. જે કાર શાંત થઈ ગયા. એણે એને ગેદમાં લીધે. નાજુક હાથે એણે એના વાળને રમાડવા માંડ્યાં. એ નીચી નમી. શ્વાસ એક થવું ગમ...સુંવાળે સ્પર્શ ! અંતર એક સાય ધબકી રહ્યાં છે. ધડકનનું સંગીત શરૂ થયું. બધું ભૂલાવા લાગ્યું. અંતરની આગ ઠંડી પડતી ગઈ હવાની અકળામણ એછી થવા લાગી. અને જિગરે શાંતિનો એક દમ ખેર... અને એને હાથ પકડી એ પાછો ફર્યો, કોણ છે આ ” મહારાણીએ સવાલ જ્યા. મારા સામ્રાજ્યની આજથી નવી મહારાણી.” નું નામ છે એનું.” વા....સ...ના...” “તો શું તમારા આખરી નિર્ણય છે અને પરણવાનો છે” “હા, આજથી એ મારી પટરાણી બનશે.” ભલે, તે હું આજથી આઝાદ છું. તમે તમારે રસ્તે જાવ. હું મારે રસ્તે જઈશ.” અને એ ચાલી ગઈ. કેણ હતી એ ” નથી રાણીએ સવાલ કર્યો. મારી પહેલી રાણી. સં.......” છે....િ. કેવી કડક હતી .. એની સાથે જીવન કેમ જાય ? ચાલે ઠીક થયું એ થઈ તે; નહિ તે મારે ને એને કદી બનત નહિ.” અહીં વારનાએ પગ મૂકયો ને સંયમ ચાલી ગઈ. હવે વાસના સ્વતંત્ર હતી. જગત સમ્રાટની આજ એ પટરાણી બની હતી. એણે કાઈ જ શરત નહોતી કરી પણ એના સમાં જ એ અજબ રેફ હતો કે ભલભલાની ખબર લઈ નાખે. પાંપને એક જ પલકાર એ કરી ને જગત શહનશાહ એને ચમાં મૂકી પડતા, રાજમહેલના હવે રંગ બદલાઈ ગયા. મહેફીલ જમવા માંડી. જામ રડવા લાગ્યા. ઝાંઝરને ઝણકારથી રાતે નાચવા લાગી. રાની ઝગમગી ઉઠી. આનંદનાં ગીત ગવાવા લાગ્યાં. મિજબાનીએ છીડવા લાગી. હાઈ ને ઠઠારે યુ. રબ ને રાશની વીણા હમેશાં જતી રહી. છવને હરણફાળ ભરવા માંડી. ભંડાર ખાલી થવા માંડ્યા. સમૃદ્ધિની છા કળાવી માંડી. જિદગીને કેફ ચડે. જિગરને વાસનાને ન ચડે. જીવતરનું બસ એક જ કાર્ય "ામય ! મને વચન આપ કે તારી સાથે નહિ છે. તારા સહયે તે મારા જીવનને શાંતિ બક્ષી છે.” મહારાજ ! શું કહે છે કે તે તમારી દાસી છું. બસ, આજ્ઞા કરી. દાસી તૈયાર જ છે.” તે ચાલ, તારા વિના મારા રાજમહેલે સૂના છે, તારા વગર મારી બંડ વેરાન છે. મારી રંગભૂમિ તું નથી અને નિરસ છે.” Page #15 -------------------------------------------------------------------------- ________________ રઘુ : વાસનાને પંપાળવાનું. એને રાજી રાખવાનું. સાત્રાજ્યની લગામ ઢીલી પડી ગઇ. સલ્તનતના વહી! અધર બન્યા. ધર્મ ભૂલાયા. કર્તવ્ય વિસરાયુ નાત ખાવાઇ ગઈ. જગતને શહેનશાહ આજ વાસનાના દેશ પર નાચતા હતા. એવા એક અણુસાર એ કાતી તે!. બીન અસર એ બેસતા હતા. વાસનાનું હવે એ પૂતળુ બન્યા હતા. એ નચાવે એ નાચ નાચતે તે. અને એ નાચ્યા. ખૂબ નાચ્યા. ખૂબ નાચ્યો. થાક લાગે ત્યાં સુધી એ નાચ્યો, અંતે એ થાક્યા. વાસનાથી હવે એ કુંત્યા, એની હવે એને સૂગ ચડવા માંડી. એની લાગણી હવે ઠંડી પડી હતી, એની વૃત્તિઓ હવે મંદી ખની હતી. એ ગવાડની ગંધથી હવે એ નાક માડવા લાગ્યા. પણ અસેસ ! એ ખૂબ મોડા પડ્યા હતા. વાસનામાં એ ઊંડે કાર્ડ ખૂપી ગયા હતા. જે પહેલાં એના જિગરને શાંતિ આપતી હતી. એ આજ એના જિગરને અશાંત બનાવી રહી હતી. જેને એ હુંક સમજતા હતે! એ આજ આગ બની રહી હતી. એ આજ સળગી રહ્યો હતા. પહેલાંય એક વખત એ સળગતા હતા. માજ પણ એ રોકાઇ રહ્યો હતા. પણ ત્યારે એની આંખમાં હંસુ હતાં. આજ એની આંખમાં આંસુ હતાં... અંતરની ભીતરમાં જોતા ત્યારે એ ચીસ પાડી ગાતા હતા. હાય કેવુ જીવન કરી મૂક્યું છે? જીવતર આખું લથડી ગયું હતું. કયાંય ચૈન ન હતું. કાંય શાંતા ન હતી. જીવન બરબાદ થઈ ૧૩ ગયું હતું. જગતની રાહેાડુ આ યાદી ગરીબા અનુભવી રહ્યો હતો. વાસાએ એનું સત્ય છીનવી લીધું હતું. એની પ્રાંતમાં અંગ્રેજ મારી મા હતી, એ પે!કારતા હતાઃ સ'...ય...,.સ.ય...મ ...આય, પ્રિયે ! એકવાર આવ અને મધુ ચાય, આ વાસના મને ભરડી રહી છે...” પણ વાસનાની નાગચૂડ એમ કે તા એ વાસના ઊની ? પણ એના પૈાકારનાં અંતરની સચ્ચાઇ હતી. આતમને રણફાર એભાં હતા. સચમ આવી. હૈયાની આરઝૂ એણે સાંભળો. એ આવી અને એણે તેને ગાદી લીધા. છે. મારા દેવ ! આંખા એ શ્વેતુ એક સ્મિત “હાય ! કેવી દશા કરી મૂકય કાં છે મારા વ્હાલા તારી જસ્વિતા ? કર્યાં છેં તારા દેવ ! મેં તને ત્યારેજ કીધું હતુ કે મારું માવજે. આમ હાડકાં માટે વિસ ન અતીશ. અને જો એમ કરી તે તારી કેવી હાલત બનાવી છે “દેવી ! મને માફ કર...હત્ત્તર વાર ન કર હું ભૂખ્યો. ખરેખર હું પ્રિયે ! મુલ્યે, તારી અવગણના કરીને હું કંગાળ ચ ગયા, વાસનાએ મારી જિંદગીની ખાનાખરાબી કરી નાંખી છે. મેં તને કંવાર યાદ બન્યા હતા. તારી પાસે હતા. અને અધવચ્ચે જ પ્રિયે ! કયા માટે કહ્યું કે, મને પ્રિયે ! ના હવે તે! તાર્રફ સાથે ફી નહિ છેડુ...” કરી હતી. પણ હું નિભળ આવવા તૈયાર પડ્યું તે પાડ઼ા કરી જતા હતા. માફ કર...પણ ના નાતે પુ. દેવા Page #16 -------------------------------------------------------------------------- ________________ ચ દરેક દેશમાં અને સભામાં સાધુએનુ સ્થાન હું મે ઘણુ વધુ રહ્યું છે અને રહેશે કારક તેઓ સસારની સમા, સંધીએ, માલમીલત બધું કોડાને ત્યાગ અને વૈરાગ્ય હ કરે છે અને તે જ ભારતમાં જે જે બડ઼ા શ્રીય રા યા તંએ પેનાત પુરાહિત રાખતા. તંબને ર રારમાં ગાાં શું ાન મળતું અને તેમાં સલા પ્રમાણેજ રાજતંત્રનું દરેક કામ કરવામાં આવતું હતું. દાગ્ય જેવા રાળ પશુ મુનિને પુખ્યા વિના ક સ ફક્તા નવા મચંદ્રજી પણ તેમને ગુરૂ તરીકે માને તેમની પામંથી તત્વજ્ઞાન મેળવીને અને તેમની આજ્ઞાનુસાર વતા હતા. આવી પ્રથા દેશમાં હતી અને તેથીજ દેશ શ્યામાદ હતા. એ કે તિમય જીવન ગીતા, પ્લાન સંપુ રહેતા અને વર્ભવ ન ગુજારતા હતા તેથી સૌ મુખી હતા. ‘રામજમાં મુનિએ.નું સ્થાત” કે મણીલાલ હ્રા. ઉદાણી એમ. એ. એલએલ, બી. એડવોકેટ, રાજકાર. 00*00#0 સ્થાન તે અત્યારે પ છે જૈન મુનખાનું પ્રમાઘુર છે. તેઓ મહાવીર પ્રભુને માગ ચાલી રહ્યા છે. તે જૈન ધર્મમાં તથા તત્વજ્ઞાનના મુદ્દાન શાસ્ત્રોના અભ્યાસ કરી તેનો ઉપદેશ આપવામાં જ પ્રેતનું વન સાર્થક કરી રહ્યા છે. જૈન મુન ત્યાગ અને વૈરાગ્યે મુખ છે, તેઓએ સંસારના મા બહેનો વગ કરી દાવે છે અને તેથીજ ખ્યા મામા તેમને હંસન કૅરૅ છૅ અને માન મ્યાન પો.સ. ૧૪ આલે ત્યાગ અને વેરાગ્ય કરીને રેનિ દેશનું કામ કરી રહ્યા છે. તેમના કૈપર મી Place જવાબદારી પણ છે. તે વારે તે કરી શકે. રીધ્ધી મી તા તેમના પગમાં પડતી આવે પણ તેની તેગ્માને પરવા પણ હાતી નથી. તેમનું વ્રત આદર્શમય હોય છે. હજી થોડાજ વર્ષ પહેલાં શ્રીમદ્ બુધ્ધિસાગરસુરિશ્વરજી થઈ ગયા તે કૅલા મહાન પુરૂષ હતા તેની કલ્પના પણ સાધારણ માસને ન આવે. જે તેનુ જીવનચરિત્ર બારીકીથી વાંચી અને કર્મયોગ વગેરે અનેક મુછ્ ગ્રંથા જે તે લખતા ગયા અને અષારે જે પ્રસિઘ્ન થયા તે શાંતિથી વાંચે વિચાર અને તેમાં આપેલુ અમુપ જ્ઞાન પ્રહણ કરે તેનેજ તેની ખબર પડે. અત્યારે એવા સમય આવી ગયો છે કે ખા સાધુચ્યાએ એકત્ર થવુ જોએ અને જૈન ધર્મના પ્રચાર બરાબર કરવા જોઇએ તાજ ધ કી. જૈનના પાંચ મહાવ્રતૅમાં નીતિના પાયે ખરાખર આપેલો છે. અને ત્યારબાદ તત્વજ્ઞાનના પુસ્તકમાં આત્માની ઓળખાણ કરી પેાતાના સ્વરૂપને ઓળખી તથા પોતાના સ્વભાવમાં સ્થિર થમને મેક્ષના માર્ગ બતલાવેલો છે. આ ભાગને અનુસરીને ચાલનારા મહાન સંતે જરૂર મુકિત મેળવશે જ તેમાં કાંજી શકા નથી. અને શ્રાવક્રને પણ્ તેમને ઉપદેશ આપ્યો તારી શકાયે. અધારે સબાજમાં આવા મધુગ્મની ખામ છે, અને જે સાધુ મહાત્મામાં આ કાર્ય કરી રહ્યો છે તેને કક અને અંતે ઉ ત આપતાની શ્રીમતાની ફરજ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય અને ઘણો લે છે અને જન્મ મળ્યું છે તે પૂર્વ જમના પુણ્યનું જ ફળ છે. દુખ કર્યા પછી પુણ્યના વેગથી મનુષ્યને કંડ મળે છે. હોય તે તે પણ એમાઉના કર્મનું ફળ છે તેમાં અને તેમાં પણ જે ધર્મ મળે તે મહાન પુણ્યનું ફેરફાર કરવા કઈ શકિતવાન નથી. માટે જીવનની ફળ છે. અનાદિથી આ આભ કર્મના બંધનમાં એકેક ક્ષણનો પ્રમાદ ન કરતાં ધર્મ અને મેક્ષા જકડાયેલ હોવાથી જન્મ મરના કેરા કર્યા કરે છે જેવું સાધન અ ણા હાથમાં તે જ કદનીનું પણ મુકિત થઈ નથી અને અત્યારે આ શુભ ખરું કર્તવ્ય અને સાર્થક છે. અવસર મળે તે પ્રારબ્ધ કર્મ ખપાવી સંગીત કર્મના નિર્જ કરી ઉંચા ભાવથી પોતાનું જીવન ગાળી મુનિઓના ઉપદેશ સાંભળી દે અને આમા બે જુદા જુદા દિવ્ય છે તેવું ભેદ વિજ્ઞાન કરી આત્મામાં સ્થિર થઈ કમાગ કરીને જીવાય તે મોક્ષને માર્ગ મુશ્કેલ નથી. દેવને ભસે નથી. આત્મા તો અનાદિ, અનંત, અવિનાશી તત્વ છે તેને ઓળખવાની જરૂર છે. એક વખત સમ્યક દર્શન થઈ ગયું, રષ્ટિ વિભાવનાવ તરફથી વળીને વિભાવભાવ તરફ ગઈ, આત્મા અંદર બેઠેલે જ છે તેવી પ્રતીતી અને જ્ઞાન થયું પછી તે રાગ ઠા ઓછા કરીને મેહનીય કર્મને ક્ષય કરીને જન્મ રૂા. ૧-૦૦ વાર્ષિક લવાજમ ભરી આજેજ ગ્રાહક ! મરણના ફેરામાંથી છુટી જવાનું છે. અંતરમાં નિશ્ચય એ જોઇએ આનું નામ શુદ્ધ જૈન ધર્મ. તરીકે આપનું નામ ધાવશે. પિસ ખર્ચ જુદુ. ઘર, લાયબ્રેરી, ભેટ, લહાણીને યોગ્ય સાહિત્ય અત્યારે સમય એવો આવી ગયું છે કે દરેક - ચાર માને વ્યકિતગત વિચાર કરી, પોતેજ ધર્મને માર્ગે 3 વર્ષમાં પુસ્તકની ચતુર્મુખી ગંગા ચાલીને વર્તવાનું છે. જે વ્યક્તિઓ સુધરશે તે વહેવડાવનાર શસ્તીને સંસ્કારી ગ્રંથમાલા સમાજ સુધરશે અને સમાજ સુધરશે તો જ દેરા સુખી અને આબાદ થશે. અગાઉ દેશમાં જે સુખ અને શાંતિ હતા તેવા સહવાચનમાળા ટ્રસ્ટ અત્યારે દેખાતી નથી. તેનું કારણ અનીતિ એને અધર્મ વધ્યા છે. અને તેથી જ મુનિઓ ઉપર વધારે ન સાવ શુષ્ક સાહિત્ય ફરજ આવી પડી છે. તેમનું સ્થાન ઉંચું છે તે મેં ન સાવ અપરમ સાહિત્ય સર્વરસભર્યું ઉપર જણાવેલ છે અને તે સ્થાનને બરાબર ટકાવી નીતિબોધભર્યું રાખીને આપણું માહાન મુનિએ ધર્મના સિદ્ધાંતો ઘર, લાયબ્રેરી, ઇનામ, ભેટને ધ્ય સમજાવીને દેશની પ્રજાને ઉત્તમ માર્ગે લઈ જાય તેવી મારી પ્રાર્થના છે. રૂપકડું સાહિત્ય -: લખે :સંસારનું દરેક કાર્ય તે પ્રારબ્ધ કર્મ મુજબ | શ્રી જીવન-માણ સવાચનમાળા ટ્રસ્ટ થવાનું છે. સત્તા, લકમાં, સુખ સંપત્તિ, જે ફઈ | હઠીભાઈની વાડી સામે, દિલ્હી દરવાન : અમદાવાદ. શ્રી જીવન-મણિ , , નામ - 1 Page #18 -------------------------------------------------------------------------- ________________ N . S ત્રિવેણી સંગમ. લે આ. ભ. કીર્તિસાગરસૂરિશ્વરજી મ. જ ; SSS DJWWlT IN એવા ઘણુ મળી આવશે પણ બોલ્યા પ્રમાણે શાંતિથી કાર્ય કરનાર વિરલ છે – બોલ્યા પ્રમાણે કાર્ય કરનાર જગતમાં પ્રાંસ પાત્ર બને છે, માટે બોલ્યા પ્રમાણે વર્તનમાં મૂકવા માટે પ્રેમ કરે તે ઉત્તમ છે. વિદ્વાન વક્તાઓ બેશમાં બહાદુર હોય છે, અને 4 વિદ્વતાના છેશ્રવણ કરનાર ખુશી ખુશી પણ કરે છે; સત્તાધારી અધિકારી વર્ગ પોતાની સત્તા તથા અધિકારને બતાવી પોતાની બડાઈ બતાવવામાં બાકી રાખતા નથી, પણું કર્તવ્યને! પાલન પ્રસંગે પલાયન કરવા તૈયાર અને સજજ સભ્યોમાં હાંસીપાત્ર બને છે. માટે એક મવી સજન માફક વર્તન રાખવું; અનાજથી ભરપૂર ગાડાને ગ્રહણ કરીને એક પટેલ શહેરમાં વેચવા માટે આવી રહેલ છે. બળદથી ડેલ આ બાઈ એ; ગલીમાં આવ્યું તે વખતે તે ગાડાની સામે ધનાધ્યમ છે ડાબા ડાં આવી રહેલ છે. સામસાબ કાર્ડ અને પા ભેગાં થયાં, તે વખતે ઘડામાડામાં બેઠેલ બનાયે કહ્યું કે તારું જાડું પાછું વાળ કે જેથી મારી ગાડી નુકશાન થયા સિવાય પસાર થાય છરી પટેલે ગાડાને પાછું વાળવ: પ્રાસ : કર્યા પણ પાસે રહેલ ખુલ્લી મમાં ગ!5 પૈડાં પડી જતાં બહાર નીકળતાં નથી: પટેલ બળદને માર મ ર બ માં લાવે છે. નાં એવા કઈ પડેલ છે કે તે ઉપયે નીકળી શકતા નથી અન્ય બફવાન અને બેસવા પ્રમાણે કાર્ય કરનારી મદ હોય તે નીકળી શકે એમ છેઆ લે. પાન, બાદમાં બસનાં માબ મળ- વાળા પટેલને જેમને બેલી ડાહી ડાહી વાત ઠીને ઘોડાગાડાને હંકારી ભૂકી પણ બમાં કોઈપણ વિચાર કર્યો નહીં, કે આ પટેલ ઘણી મહેનત કરે છે તે હું પણ મદદગાર થાઉં; ધનપતિએ મેજશેખ અને માલ ભલી બાવા પિન થયા છે કે અન્ય જિનેને સહકાર આપવા માટે ? તેને ધ્યલ ધના નશામાં તેઓને કયાંથી આવે ? પોલીસે આવા પટેલને ધમધમા, -માલ કહીને અપમાનિત કર્યો એક બે કે પેલા બે બળદને લગાવી ખસી ગઈ તેને પણ અધિકારમાં કેફ ચઢેલ હોવાથી સહારો આપ્યો નહીંએટલામાં મેટા હેલને ગજાવનાર અને હજારો શ્રોતાઓને વિનાના આધારે ભાગ કરીને સમાન મેળવનાર પ્રસિદ્ધ પણ ડેન વક્તા આવ્યો અને પિતાની વિદ્વતા પટેલને બતાવવા લાગે કે અરે ગલીમાં ગાડાને લઈ જતાં પહેલાં વિચાર કરવો જોઈએ કે આ સાંકડી ગલીમાં લાડાને લક જાઉં છું અને સામે છેડી બાડા આવેલા કેવી રીતે પસાર થશે ? મહેણા માર્ગે આ ગાડું લઈ જવામાં આવ્યું હોત તે છે બાધ આવત? બાવાને બઘા રવા ! પ્રમાણે બોલે છે પણ કાઈ પડેલાં પૈોને બહાર કાઢવા ચિન સહાય આ તે નથી; આ વકતા પણ બો તો ચાલો ગયો, એ અરસામાં ચાર પાંચ શ્રમજીવી યા માણસે આવ્યા, અને હું બોલવા પૂર્વક પાંઓની પાસે આવીને યુકિતપૂર્વ કળબળ વાપરી ગામથી બહાર કાઢ્યાં, જે થયેલા માણસે તે શ્રમજીવીઓ ની પ્રસંશા કરવા લાગી અને Page #19 -------------------------------------------------------------------------- ________________ જોવા લાગ્યા કે પૈસાદાર તે ઠપકે આપવામાં પ્રવીણ છે અને પોલીસ તે સતા વાપરી માર મારવામાં કાર છે. ભાષણ કરવામાં પ્રવીણ પ્રસિદ્ધ વકતા તે સારી સારી શિખામણ આપી ખસી જવામાં બહાદૂર છે, કોઈએ શકય સહારો આપે નહીં, તેમનું વન-સતા વિદ્વતા અને બળ વૃથા છે. ધન્ય છે આ મહેનત કરી પોતાનું જીવન ચલાવનાર શ્રમજીવી સજજનેને. વિપત્તિ વખતે સંકટના પ્રસંગે અને વિડંબનાઓના વખતે સાધન સંપન્ન માને સહારે આપે તે જે જે સાધને તેમને મળ્યા છે, બી-બુદ્ધિ-ધન વિગેરે પ્રાપ્ત થયેલ છે, તેની સફળતા થાય છે, બળ બુધિ અધિક પ્રમાણમાં વધે છે અને પ્રશંસાપાત્ર બને છે; ઠ કે આપવાથી કે બેકાબેલી –શામાં ભાંડવાથી મધુર મધુર બલવાથી કાર્ય સરતું નથી, પણ છેલ્લા પ્રમાણે વિપત્તિ કે સંકર પ્રસંગે શકય મદદ આપવી અગત્યની છે, તેમાં આળસ કરવી તે અપરાધ બરાબર છે, કેટલાક મનુષ્ય બલ-બુદ્ધિમાન હોવા છતાં પણ આળસુ બની ખાવાપીવાને આધાર પણ બીજા પર રાખે છે તે માણસ અન્ય જિનેને સંકટમાં કયાંથી સહકાર આપી શકે ? બે મુસાફરી જંગલમાં ફરતા હતા વવામાં જાંબુડાનું ઝાડ દેખ્યું તેથી નીચે બેઠા, પણ થાકી ગયેલા હોવાથી સૂઈ ગયા; પિતાની પાસે જ રસદાર જાંબુડા પડ્યા છે, છતાં હાથ લંબાવવાની આળસે હાથમાં લર્નેિ ઉપયોગ કરતા નથી, ત્યાં થઇ જતાં શવાળાઓને કહે છે કે અરે ભાઈએ ? ઊ: પરથી ઉતરી અમને પામે પડેલા જાંબુ આપ તે તમારે કશ્માણ થાય; આ સાંભળી હસી કરતાં Bટવાળા કહેવા લાગ્યા કે અરે એદીઓ ! આળ- સુએ ! જરાક હાથ લંબાવતા નથી અને અને ઉતરવા કહે છે તે કેવી મૂર્ખતા ! કાચને લંબાવતા તમારી પાસે પહેલા જાબુઓ હાથમાં લાગે એવા છે છતાં આળસુ બનીને હાથ લાંબો કરવા જેટલું બળ ફેરવતા નથી, તે તમારામાં માઈ તે નશો તેમજ પશુતા પણ નથી, ક જેવા એકન્દ્રિયપણાને પામેલા છે તેવા દષ્ટિગોચર થાઓ છે. આમ કહીને ઘટવાળા ચાલી નિકલ્યા. ત્યારે બે એદીઓ વિચાર કરવા લાગ્યા કે આપ મારી ભૂલ કરી કે પાસે પડેલા બુઓને લેવા હાથ લંબા નહીં; અને વાળ આવવા કહ્યું, આ જ કર્યું નહીં; હવે કોઇના પર અપાર ખ: . આળસન ત્યાગ કરી પાસે પડેલા એક ઉપયોગ કરીને આગળ ગયા. પિતાના વસ્થાને જઈને કેદ પર પિતાના કામને આધાર રાખવા લાગ્યા નહીં; પિતાનાથી બને તેવું પોતેજ કરતા; અશકય કાર્યમાં અન્યને અધ સહકાર લઇ કાને પતાવતા, તેથી આળસ, પ્રમાદ વિર દવે યા અને દરેક કાર્યોમાં ર્તિ આવી, હવે તો તેમના કામમાં સહકાર આપનાર, કડ્યા વિના આ મળતા, પણ અશક્ય કાર્યો સિવાર મદદ કોઈની લેતા નહીં. છેવટે બલવાન - બુદ્ધિમાન બની. તામિક કાર્યોમાં પણ સારી રીતે બાળ સતા. પનાવાથી બની શકે એવા કામમાં અધિકાધિક માનદ અનુભવ આવવા લાગ્યો તેથી પુષ્યાનું ધી પુણ્યના બંધનો સાથે નિર્જરા પણ થવા લાગી માટે પ્રમાદ આળસને ત્યાગ કરી વ્યાવહારિક કાર્યો તેમજ ધાર્મિક કાર્યો પિતાના હાથે કરવા, તેમજ શુભ પ્રકૃતિને બંધ સમાયેલ છે. શું તમે વિશ્વશાંતિ ઈચ્છો છો ? છે, હા, તે - વિશ્વ કલ્યાણની ઈચ્છા રાખીને સવારે ૬ વાગેબપોરે બે વાગે અને સાંજના ૬ વાગે નારા : દેવના નામને ( ત્રણ સંખ્યાએ } ૧ર-ર વખત યાદ કરે. જેને નમસ્કાર મહામંત્રના જાપ કરે, Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ છે સિદ્ધિનાં પાન લે. યશવંત સંઘવી રહ્યા છે , જમનમાં એવી કોઈ ચીજ છે ખરી કે જે માણસ માટે અસાધ્ય છે કે માણસ જે ધારે અને તેના વેગ પ્રત્યે આજે તે આ જન્મતમાં કોઈપણ વસ્તુ એવી નથી કે જે માણસ માટે અશક્ય હેય. જે તે પ્રયત્નો કરવા માંડે તે ચોકકસ તે પ્રયત્ન દ્વારા પૂર્ણ થઇ શકો તેને પોતાનામાં વિશ્વાસ આવે છે. અંગ્રેજીમાં પણ કહેવત છે કે-Practice makes a man perfect. પ્રયત્ન માણસને સંપૂર્ણ બનાવે છે. માટે આપણે આપણા જીવનની સુવાસ બીજામાં ફેલાય એવા પ્રયત્ન કરીએ તે જરૂર આપણે પૂર્ણ થઈ શકીએ. અને આ વિચારને વિસ્તારીને તમારા મનમાં નકકી કરશે કે દિવ્ય ઉધાને પ્રારંભ થાય કે સૂર્ય અસ્તાચળ પર્વત ઉપર જવાની તૈયારી કરે, પૂનમને ચંદ્ર સેળે કળાએ ખીલવા માંડે કે પછી અમાવાસ્યાની અંધારાધોરી શ્યામલ રાત્રિ પસાર થાય. હું અમર ખનું કે મૃત્યુ તરફ જેવાને સંદેશ આપે. મૂર્તિ તિજોરીમાં લક્ષ્મી પિતાની ચળતા ઠાલવી દે કે ત્યાંથી પસાર થાય પણ હું નકકી કરેલા પથમાંથી જરાપણ ખસીશ નહીં. જે વિચાર્યા વિના તે શકિત વગર એક્રમ આગળ વધે છે તે બમણા વેગથી નીચે પટકાઈ પડે છે. નાના બાળકને દૂધપાક નહીં પણ દૂધ જ પચી. શકે છે. મારી ઇચ્છા મેક્ષ-લક્ષ્મીને વરવાની જરૂર છે. પણ હું તે મારી મંઝીલ ધીમે ધીમે પૂરી કરવા માગું છું કે જેથી તેમાં ક્યાંય આંચ ન આવે. બે પગથીયાં સંગાથે ચડવા એ તે પડવાને સંભવ ય છે પણ એકજ પગથીયું ચડાએ છે દાદર શનિ નથી કે આપણને તે પછી દે ! માનવમાત્ર ધારે તે કરી શકે છે, પ 1 ધારા જ ન હોય તે કરવાની વાત એ છે કે તે એમ જ ધારે છે કે મારાથી કે ફાળે આ કાર્ય થવાનું નથી. જેને પ્રભુ નીચે આવી માનીને કહે અને સંપૂર્ણ વિશ્વાસ આપે તે પણ આ માનવી પતે તે તરફ જા પણ પ્રયત્ન નહીં કરે. આજે માનવી કરી રહ્યો છે કે ભગવાન છે જ નહીં. ભગવાનને આપણે દેખી શકતા નથી એટલે ભગવાન છે જ ક્યાંથી ? આ જ એક વિચાર ઈગ્લેંડના એક માનવીને આવેલા તેણે મહાત્માને બેલાવીને કહ્યું કે, પ્રભુ દેખાતું નથી માટે આ જગત્માં છે નહીં. જે છે તે તમે મને બતાવે. મહાત્માએ એક ફેટા તરફ બતાવી કહ્યું કે આ ફેટે કે છે ? તેણે કહ્યું કે તે મારા દાદાને છે. મહાત્મા કહે છે કે તેમને મેં જોયા હતા ? માણસે કહ્યું – ના. તે તું શા ઉપરથી કહે છે કે તે મારા દાદા છે, બાસે કહ્યું “મારા બાપા કહેતા હતા માટે". “તેમ ભગવાનનું પણ એવું જ છે. પૂર્વ કહેતા આવ્યા છે માટે ભગવાન અસ્તિત્વમાં છે. પણ તેને જોવા માટે તે દિવ્ય ચક્ષુ એ. પણ તે તે કહે કે મારે નજરો નજર જેવા છે. મહાત્માઓ પાસેથી જ મોટું માટીનું તે લઈ માર્યું તેને સખત ઇજા થઈ તેથી રાજાને ફરિયાદ કરી કે મને ખૂબ દાદ થાય છે. મહાભાને લાવીને રાએ વકીકત કહી. મહામાએ કહ્યું કે તેને ભગવાન નજરેનજર જેવા છે, તે હું કહું છું કે મારે તે તે દરદ નજરોનજર જેનું છે. જે તે દર નજર નજર બતાવી શકે તે Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને અબઘડી બતાવી દઉં. ત્યારે રાજાએ કહ્યું કે દરદ નજર જવાય એવી ચીજ નથી પણ મનથી જ તેને પ્રત્યક્ષ અનુભવ થાય છે. ત્યારે મહામાએ કહ્યું કે બસ ત્યારે, પ્રભુનું પણ તેમ જ છે. તે નજરે જવાય તેમ નથી તેને જોવા માટે મહા પુરની જેમાં નિર્મળ છાત છે તેને જ તે જોવા મળે છે. જો પ્રભુ જેવા હોય તે તમારે તેવું જીવન જીવવું જોઇએ. આથી જ કહેવાય છે કે અમનદ્વારા પૂર્ણ થઈ શકાય, અન્યથા નહી. હિમ્મત અને પ્રયત્નથી આગે કદમ રાખનાર જવાભદને વિષે નકકી જ છે. એક વખતની આ વાત છે. રાજ્યને સ્થાપના દિવસ અને તેજ રાજ્યની એક રાજ્ય સામેની જીત. આમ બેવડા પ્રસંગને લઇને આજે માસમાં ઘણે આનંદ છે, ઉલ્લાસ છે અને ન કળી શકાય તેવું તેજ છે. ભલા, રાજા અને રાણી બંને આનંદ સમારંભમાં સાથે હૈય તે તે પ્રસંગ કે સુંદર બની જાય ? આવું જ કાંઇક તે રાજ્યમાં બની રહ્યું હતું. ગામના બગીચામાં તેને કાર્યક્રમ ઉજવાવાને હતે. કેટલાય ના પિતાની કળાઓ બતાવી પ્રજનને મુધ બનાવી લાં હતાં. પણ તેથીય વધુ સુંદર દ્રશ્ય તે આ હતું: એક માણસ ગાયને ઉપાડીને પ્રજાને બુધ કરી રહ્યો હ, સજારાણી ઘણાંજ આનંદમાં હતાં. રાજાએ કહ્યું “શું એની શકિત ! ” ઘણુંજ મર્ય. પણ રાણી તેમાં સંમત ન થતાં “ પ્રયત્ન કરતાં દરેક કાર્ય સિદ્ધ થાય.” પણ રાજાને તેમાં પિતાને વાત કપાતી જાનિ કહે છે કે રાણી ! કહેવું એ રમત વાત છે પણ કરવું મુશ્કેલ છે. જે એમ હેય તે આપજ બતાવે તે ખબર પડે કે કેમ થાય છે? રાણીએ પણ કહ્યું કે રાજન! ભવિષ્યમાં આનાં કરતાં પણ સુંદર દેખાડું નહીં તે મને કહેજો. ખરેખર ! માણસ ધારે તે પર્વત હલાવી શકે છે, સમુદ્ર પણ તરી જાય છે, સ્વર્ગને ઈન્દ્ર પણ હારી જાય છે, વાધની બેમાં પણ તેને કાંઈજ થતું નથી, રાણીના માંથી નીકળેલા વચનને કેમ પસાર કરવું અને રાજાને કેમ જાહેર કરી આપવું કે “ પ્રયત્ન દ્વારા પૂર્ણ થઇ શકાય, ” એ સાંજે આમ વિચારને વેગ મળવા રૂપે દાગીએ ખબર આપી કે રાણીને વારી ગાડ ને પાઠ અવતરી છે. રાણી તે ક્યાં સમાતાં નથી, અને મને કહ્યું કે અવસરીયું વહી જાય છે . ફાલ કે ઠી છે. લાવ, આજવીજ હું તેને તે દાદર ચડવાની ટેવ આવ્યું. આમ રાજ રેજના પ્રયનને લીધે ભેંશ વધતી જતી હોવા છતાં પણ તે તે અત્યાર સુધી એમ જ જાણે છે કે હું તે ફકત પાડીને જ ઉપાડી રહી છું. મેઘ ધનવવાળા આકાશમાં આ રાજા2ાણીતી જેલી આનંદમાં મસ્ત થયેલ છે. રાણી ખુશ થતાં કહે : છે ગયે વર્ષે મેં આપને જણાવેલું કે માણસ પ્રોન દ્વારા પૂર્ણ થઇ શકે છે. ” એને પ્રત્યક્ષ પુરાવા જોઇતા હોય અને આપની મરજી હોય તો હું બતાવવા તૈયાર છું. રનની પરવાનગી મળી બઈ. રાજાએ પણ ગામના બધા જ માગને આમંત્રણ પાઠવ્યું કારણ કે ગામના માણસને ખ્યાલ આવે કે પ્રયત્નથી શું નથી થતું ? બીજે દિવસે રાજસભા ખીચોખીચ ભરાઈ ગઈ છે. રાણી રાજાને નમન કરીને રાજમાને જણાવે છે કે “ અહીંયા એ છ પહેલવાન છે કે જે આ ભેંસને પિતાની કાંધ ઉપર છે. દર પર | વાર ચડ-ઉતર કરે. જો કે તેમ કરે આપણે તે તેને મારું જ આવીશ.” કોઈજ તેમ કરવા હામ વડતું નથી તેથી રાજા કહે છે કે અરાજ્ય વાત છે. રાણી કહે હું કરવા તૈયાર છું. એમ કહીને ધસમસ કરતી જોતજોતામાં ત્રણ વાર ચાર કરે છે. જે પ્રમ કહે છે “ વાહ, કમાલ કરી. ” રાણી કહે છે કે આમાં કમાલ જેવું કાંઈ છે જ નહીં. હું હંમેશા તેના જન્મથી આ પ્રમાણે કરતી હતી, તેથી પ્રયત્નથી કોઈ પણ વસ્તુ અશક્ય નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ ABARIA - બલીદાન - લેખક: માણેકલાલ છગનલાલ મહેતા હ૦૦૦૦૦૦૦૦ છે તે કે કકક કક દિવસ S કક ધ હતા કે, પક, પાઉડર ને વેસેલી લગાડલા ગામડાં ફાટી ચીરા પડી જાય, પાણી નું એક છે 5 જ સ્વાય કેક બની ગયું, બરફની શીલા પાકિ મી , તેમાં પવન પિતાનું જોર બતાવું યાને સારી નાખતો હતો. શરીર જતું હતું. પંખીઓ પણ માળામાં કર્યું વળી પડી રહ્યાં હતાં, માનવ ગરમ દુશાળા, મફલર, સગડી જેવા અનેક સાધનથી કાયા ન કરમાય તેની સાવ રાખે, પણ આ પંખીઓનો બેલી કાણ? તેને દુ યા પ્રાણી નહીં લખતી હોય, એટલે તેમની દરકાર કાણ કરે : બીએ વિચાર કરે કે આ દુનીયા ખતરનાક છે. અને તેમાંથી જીવન સાવચેતીથી વી લેવાનું છે. માનાં હુતાશને ગમે તેટલા પ્રગો અજમાવે. આવી ડાબા ચમકારામાં એક શિકારી પિતાનાં ધનુષ્યબાણ ને જાળ લઈ નીકળી પડયા, પંખીએ તે આપના પીન પંખાંઓની સ્થીતી સાથે સરખાવતાં હતાં, પણ માનવ માનવને પીછાણુ નથી, કાગડો બને તેટલે દળી, એને ન મળું પંખી આપણ એ છીએ, પણ તે પંખીના ગુણ, નાની એવા માનવામાં નથી. કામડે પ્રથમ આંગણે કાક, કરે તે એ અને સંદેશ આપી જાય છે કે સારા મહેમાન આવવાનો છે. તે દશ વાહક કે ફી લેતો નથી. અને સંદેશ આપને કેડી જય છે. કામ પતે કોઈ વિસ ની કે જેમાં ના પરાક #ાપ નથી. પણ તે જ કડાની સાધમાં રહે છે. જ્યારે મારા માત્ર અને તે પ્રકારે તે તૈયાર હોય છે, જાણે કઈ શીકારજ ન હોય ! કાગડે કા પતે એક ખાતે નથી. પિતાના ભાઈઓને કા,, કહી નેતરીને બધા ભેગા મળીને ખાય છે, જ્યારે માનવ એક ચાનું કીધું, પણ બીજે આવે તેને પાવું પડશે એમ વિચારી તાંડ છે, આ આપણે માનવું છે અને પેલે કાવડે. કારણ તે પિતે કાળે છે, એ દુર્ગણ ન સંતાડતાં કાળો બને, પણ માનવ એ છુપે કાગડો છે. અને કાગડા જેટલી માનવતા માનવામાં નથી. ત્યારે કાગ ણ? માનવ કે પેલે કાળા રંગને કાબંડા ? પ્રભુ મહાવીર પોતાની અંતિમ સમયે રાતદીન એડ દેશના માનવ કલ્યાણ માટે સોળ પ્રહર સંભળાવી હતી, તેમાં તેમણે માનવને પહેલું ફરમાન માસૂસત્તમ એટલે માણસાઈ રાખવાનું આપું હતું. માત્ર કેસરીએ ચાંલ્લે કરવાથી જૈન બની શકાતું કે કહી શકાતું નથી. પ્રભુ મહાવીર શાણીના ફરમાને અનુસાર ચાલે તે ખરે જૈન, વૈષ્ણવ પણ તે જ કહી શકાય જે પીડ પરાથી જાણે. “વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાયી નો રે” આ પદ માત્ર ગાવામાં જ રહ્યું. વર્તનમાં મીઠું કારણ કે માનવ બન્યું. પણ માણસાઈ ગુમાવી, એટલેજ જીવનમાં આફત સર્જાઇ છે, કબડાએ તો કાળે ન પહેરી, પિતાનો લઘુતા બતાવે. પણ માનવે તે જ વર્ણ નું માનવું ગીર મહેશ. દરથી કાળા રંગ રાખે, એટલે કે ચાર કે પિતાનું બન્ય, કુદરતે પંખી કરતાં વધારે સજા અને જ્ઞાન માનવને બનાવ્યા, યારે માનવ તેને Page #23 -------------------------------------------------------------------------- ________________ દૂ ર કરી બોનને હાર કરવા પોતાના જ્ઞાનને તમારું રૂપ, અને તમને મુબારક છે ? હું તે ઉગ તે રીતે કરવા અજ્ઞાની બન્ય, યા નર પશુ મારા મન માન્યા શખધી તત્ર રીતે કરે છે, થશે. પરીણામ એ આવ્યું કે આજે ઘણાને મરતાં મારે કોઈ બંધન નથી. વાછમાં વહાર કરી આખા પિતાના ઘરમાં ઘટી જગ્યા મળતી નથી. અથવા વનમાં ગુંજારવ ભરી દઉં છું. મારે કંડનાદ.-- હકાર તે પણ વધારે સમશાનમાં સુવા -પવાનું પનું સાંભળી પ્રવાસી-પથીક, થાકમાં પણ આનંદ મેળવી મતું નથી. પણ ભાન નગને ભાવનર જાય એવું થાક ઉતારી નાંખે છે. દુનિયા તારા રૂપ પાછળ ભલે છે. ભાવ તારું અને આ ભવને કે પછી મેહ રાખે, પણ વર ને કંઠની ઉપમા તે કવિએ. ભવનું વીચારતે થા. ને સાહીત્યકારે મારી જ આપે છે. હું વેચ્છાચારી, * આજે માનવ દેખાવે જે સત્ય નથી, કાર વિહંગ આમ્રવનમાં માર ખાઈ ગાશું ત્યારે તારે નથી તેમાં ગરકાવ થઈ રહ્યો છે અને ગુણને પ્રહનું મારી મીઠાશ જેવી, પછી તારા રૂપને ગર્વ તને કરતા નથી. ઉતરી જશે, હું મનમેજ છું. જ્યારે તારી મેજ એક પિપટ ને કાયલ વચ્ચે સંવાદ થશે. પરાધીન છે, મારા-તારા અંદર શું અંતર છે તે સમજાયું ? પોપટ કહે--કેલડી શું ખાઈ રહી છે, અને ખારેકમાં ગમે તેટલી માદાશ છે અને હરડમાં ના કંઠ ખુલે કરી ફૂલાઈ રહી છે ? તને તો સ્વાદ જ નથી, કુસ્વાદ છે. છતાં હરમાં ગુણ કેવા કે શેષતું પણ નથી ? અને તે શોધી શોધીને છે કે તે ભયંકર ગેને દૂર કરે છે, અને તેનાં લાવે છે. મારી પાછળ તો ધનની પણ ધૂળ કરે છે ગુણને લીધે શાસ્ત્રો (આયુર્વેદ) પડતાએ તેને માતા તને કેાઈ સંધરે છે? વર્ણવી છે. જય માતા રાતિ પદે, સદ્ધ માતા કેવલ કહે–પોપટજી જો તમે પણ લાઓ ચરિત, જેની માતા મરી ગઈ હોય, તેની મા નહી. તમારું રૂપ જ ફક્ત , માનવ તમને કરડે કહેવાય છે. એવામાં એના ગુણને લીધે માતૃત્વ મોહી રહ્યો છે. પણ તેના પરીણામે તમારું બંધનમાં મુક્યું છે. જ્યારે પેલી પાકની તેવી મીઠાશ હોવા પવું પડયું. છતાં કાંઈ કીમત નથી, જુઓઃ પુનાદાત્તમ, ૨ પોપટ કહે—કોલા છે પણ જે તે ખરી ? રીંક : ગુણ પૂજા છે, રૂપ કે વય મારું રૂપ કેવું છે, કે માનવ મારી સેવા કરે છે, પુજતાં નથી. કરતુરીને દૂનીયા કાળી કહે, તેથી તેનાં બેઠાં બેઠાં પાણી પાય છે. લીલા ચણા વગેરે ગુણ વતા નથી ને ગધેડાને ધાબું કર્યું તેથી તે ધરે છે, જ્યારે તેને તે કઈ ખવડાનું નથી ને ગુણવાન ગણાતું નથી. રૂપની કિમત ગુણ આગળ રખવું પડે છે, તારામાં રૂપ ક્યાં બન્યું છે ? તને કોઇ ગણતરીમાં નથી . પૂજ્ય ને પ્રિય વાચકે ? કાળાને કેણ સંધરે ? જીવનને ઉજાળવા ગુણગ્રાહી બને. કાકીલા કહે–પષ્ટ મટી ભૂલ ખાઓ ભુખ અને જીવન જીવવાને કારણે પેલી બરફી છે. હું મારી જાત છું. અને જે મેં મારું પોતાને - કડીમાં પણ આ પ્રૌઢ શીરી ફળી પોિ. તેણે રૂ ન સંતાડયું છે તે દૂનીયા જે સ્ત્રી તરફ હાંધ એક કબુતરને દાણું ચણતાં જ, ઝાડની મા થાય છે, તે મારી બુરી હાલત કરત. માટે મેં મારું નીચે ચરતું હતું. શીકારીએ જી ધાંખા પરેરાને ઉપ સંતાડયું છે, સમજયા ? તમને તે જે આપે ફસાવ્યું, પણે ત્યાં તે “ બે પ્રેમી પારેવાં ” હતાં, તે જ ખાવું પડે છે. પરીન છે, કેe! ભૂલી એ એક કબુતરને એક કબુતર, કબુતરે પાંખો ફફડાવી, તે ભૂખે મરે, એવાં તમારાં બંધન છે. પાણી પણ નિરૂપાય, એટલે કબુતરે શીકારોને કહ્યું : ગાઈ ગયું હોય તે સ્પા પડી રહે એવા નાનાં મારી પ્રેમી કબુતરી છે. તેણે ઈંડા મુક્યા જાયાં જેમાં બંધ ને તે બંધ કરાવનાર છે, તેના માટે કાણુ ચક્ષુવા હું આવ્યું હતું માટે Page #24 -------------------------------------------------------------------------- ________________ મારા ઉપર શ્વાસ ગુખી ઠંડી મુકે. હું મારી ગુતરીતે દાણા આપી જરૂર પાછું આવ તેને પ્રાણ પેલા કાકાએ તે તેને ફ્રી ચાલ પકડી, ડીએ પણ્ સં કારીને પરણતાલ ક! નાખ્યા હતા. દેવી થાકીને કબુતરીવાજ જ્ઞ ચિવિશ્રામ વા પડે, કશ્રુતરી પણ પેાતાના પ્રેડા “ તે રહી હતી તે તર્યું પ્રેમીકા મુતરા તેના માટે બ્હાવરી બની નઈ રહી હતી. તેને કાં ખાર હતી કે પતિ નળમાં ફસાયે! હતા ? કબુતર ફસામણમાં પણ પેલા શીકારીન ભણતાલ સ્થીતી નીહાળી રહેલું હતું, તેને લાગ્યુ કે પોતાના કામણ કરતાં શીકારીને ઠંડી ને સુખનુ દુઃખ વધારે હતું, કબુતરમાં સ્વભાવીક ગરમી વધારે હાય છે. તેણે કબુતરીને સંબંબન કર્યું કે હે પ્રીયે આપણે આંગણે આવેલ આ શીકારી મહેમાન ઠંડી ને ભુખથી પીડાતે આવ્યા છે, માટે ઝીણી ઝીણી લાકડીએ ચાંચથી લાવી પુને ત્ર લાવી પેથ આગત ગરબો તેને અપ, ને ખાવા માટે પચારશક્તિ કાં દેખસ્ત કર, આંમણે આવેલ અતીથી મુખ્ય ન મ. જીતની કે તેના આમતેમ પતિ પારેવાની આજ્ઞા શીર લાવી કહ્યુતરી કડી, ચાંચધી લાકડીઓ ભેગી કરી, એક બળનું અંચમાં લથી આગ પેટાવી, શીકારીની છૂટી દૂર ચ, ચેતન આવ્યું. " પતિ આજ્ઞ: પ્રણમ્ ” એ મુજબ શ્રુતરીએ કહ્યું કે હું ભુખ્યા નીખારા પણ મારા મહુમાન ! હું ગમાં પહુ છું. ત્યાં શકા એટલે મને ખાડ઼ મુખ દૂર કરÀ. આવાં પુખીપ્રાણીમાં પણ શું પરબ પણ નથી હતુ ? ઊંદરાઓ નળને કાતરી સીક્રુતે નહાવા ઢોડાવ્યો ? ઉપર પ્રમાણે કદી તે આગમાં હામા પડી. શકીએ. આ તેનું સારું તેની આંખ ત્રેવડા કે શ્રુતરીએ મારા જીકારી સમાન માટે સમર્પણું થયું. બલીદાનું આપ્યું ચોકકાર છે મને ?, મારે જીવનને માટે અનેક જવાને, નીદિધિ પ્રાણીઓને પ્રાણ લઇ મારી મુખને પેંટ, એક પેટન ટે ક્રૂસાવું છું. : શીકારીએ નળમાંથી કબુતરને મુક્ત કર્યુ તેના જીવનમાં એક એવી આ સ્ત્રી પુષ પારેવાએ મ્યાનમારી મુકી તેનું જીવન ચમકાવી દીધું, ડીસાતા સાધનેને તેજ આપમાં ત્યાંજ નાશ કર્યો, તે એ તેના જીવન પ્રકાશન ભુખી ખેતી ગ ગ્રીને વદત કર્યા, દુઃખી થયા ને નીર્ણય કરી તે ધરતી આગળ જ ધારણા (પ્રતિજ્ઞા) કાલા કે કોઈ અને ફસાવી દુઃખી ના કરૂં' ! આ નાની અને પછી પ્રાÄ ! તું આ પારેવાએ આપેલા દાખલેો... પ્રકાર માટે તારા વનમાં ઊતારીશ ......... બુદ્ધિપ્રભાની માલીકીને તે અંગેની અન્ય માહિતી ફોર્મ નં. ૪ હું પ્રકાશન સ્થળ : ૨ પ્રકાણનની સામયિકતા: ૩ ઝુનું નામ : ાષ્ટ્રીયતા : સરનામું : ૪ પ્રકાશકનું ૧ રાષ્ટ્રીયતા : સરનામુઃ નાગાનાં નામ: ટ્રીયતા ; સનાતું : ! જુઓ ફ્લુ ન. ૨) તા. ૧–૩–૧ ત્રણ દરવાન ખંભાત માસિક ગુજરાન−1મ્સ પ્રેસ ભારતીય નડીયાદ. હોંમતલાલ ફ્રાફાલાલ ફ્રાં ભારતીય ત્રણ દરવાન, ખંભાત પીડિત છલકાય શરીંગ કે ભારતીય દાસાહેબ પાળ, ખંભાત ભદ્રીકલાલ જીવાભાઈ કા ભારતીય ષ્ટ્રીયતા : સરનામું: હું ભાલિકનું નામ તથા બુદ્ધિપ્રભા સરનામું : સંરક્ષણ ભળ ત્રણદરવાજા, ખંભાત, હું હીંમતલાલ છોટાલાલ કાપડીયા આથી તંડુંર કર શું કે ઉપર દર્શાવેલી વિગતા મારી નણુ અને માન્યતા મુખ્ય સાચી છે, હીમનલાલ છેઠાલાલ કાપડીયા પ્રકાશક : બ્રુદ્ધિપ્રભા ખારવાડા, ખંભાત, Page #25 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા સંરક્ષક મંડળના પ્રમુખશ્રી - : *** . + E': ', . : { } ܕܫܪܫܫܝ શ્રી. કેશવલાલ બુલાખીદાસ કાપડીયા Page #26 -------------------------------------------------------------------------- ________________ સાભાર સ્વીકાર છે. પર) , શેઠ માણેકલાલ ચુનીલાલ ઝવેરીના સ્મરણાર્થે હા. તેઓના ધર્મ પત્ની બ્રા. ચંપાબેન ટીકા તરફથી ૩) કાનખાતાની રકમ સાધારણ ખાતે ઉપયોગમાં લીધેલ હેવાય ઉપશન સહકાર મેળવાત ાન ખાતે ભરપાઇ લીધેલ રૂ. ૧૦) શાક ચુનીલાલ વીરચંદ લાલપુરવાલ તથ. .) શાક અમુલખદાસ લલ્લુભાઇ લાલમાંડવાવાળા તરફથી છે. શાહ મલાલ અમુલખભાઇ. - ૫ : દલસુખભાઈ ભાયંદભાઇ લાલપુરવાળા તરફથી. - ૧ મહેતા પાનાચંદ ઠાકરશીભાઈ જે વિદ્યાર્થી ભુવન તીર્થ પ્રતિષ્ઠિત શાસનરક્ષક શ્રી ઘંટાકર્ણ મહાવીર ભડાર ઉપજ તકથી ગૃહપતિવર્ય શ્રી કિરચંદભાઈ શીવલાલભાઈ કોઠારીની પ્રેરણાથી બિટ પુસ્તકમાં બી ઘંટાકર્ણ મહાવીરને ત્રિરંગો ફેટે દર્શનાર્થે મુકાવવા નિમિતે શ્રી સુરેન્દ્રનગર ૧પ૧) શેઠ મૂલચંદ બુલાખીદાસની પેઢી તરફથી ( જ્ઞાન ખાતામાંથી ) ભેટ પુસ્તકમાં મૃતશારદા થી. સરસ્વતી દેવીને ત્રિરંગી ફેટ દર્શનાર્થે મુક્વા નિમિત્તે હ. શેઠ કેશવલાલ બુલાખીદાસ મુંબઇ, - ૧પ) શ્રી ભાવનગર નિવાસી શેઠ ગીરધરલાલ ખીમચંદભાઇના તરફથી તેઓશ્રીનાં પુ. માનશ્રી સાંલીબેનને સ્મરણાર્થે ભેટ પુસ્તકમાં શ્રી સ્તંભન પાર્શ્વનાથનો ત્રિરમી ફેટ દર્શનાર્થે મુકાવવા નિમિતે. (મુંબઈ) . ૧૫ શા મકલાલ મગનલાલ મુ. લાલપુર, .. ૧૨ શ્રી. સાણદ સાગર કમીટીની પેઢી તરફથી શ્રી. પદ્મ પ્રનુ સાનિએ શ્રા ધંધા વાર મંદિર બિંડાર ઉપજમાંથી ભેટ પુસ્તકમાં શાશનક શ્રી માણીભદ્રવીરને ત્રિરંગા કે દર્શનાર્થે મૃદાવવા નિમિતે તા. એ એકલાલ કેશવલાલ. ૫૧ છે ર , ડછ પાર્શ્વનાથ જૈન સંઘ તરફથી શાને બા નથી હ. શાહ નીકલાલ મેહનલાલ. - ર પ થી રાજકોટ નવા છે માધવજી વિઠ્ઠલદાસ તરફથી તેઓશ્રીની સુપુત્રી બેન લિમકુમારી | હાલમાં સાવ નવતરાબાજી ) ની દીક્ષા નિમિતે. પ. પૂ. સાધી શ્રી. વસંતશ્રીજીના સંપરથી. .૩૫) જી અમદાવાદ જે સોસાયટી સંધ તરફથી જ્ઞાા ખાતેથી . શાક નાગરદાસ અમથાલાલ. 0 11 . ૫. ત્રા, સુજ્ઞાનવિજયજી મ. શ્રી. ના સદુપદેશથી શ્રી. રયા સંઘ તરફથી પ્રતિષ્ઠતા મહેક - વ નિમિતે હા. કેકારી હરગોવન ડુંગરશીભાઈ Page #27 -------------------------------------------------------------------------- ________________ * * * શામળશાચE, વડી દીક્ષા મહત્સવ બે છોડનું ભાડું વિગેર થવા પામેલ છે. ધર્મ શાળા અમદાવાદ- ઝવેરીવાડ આંબલી પળના ઉપ મુનિ શ્રી નગીનદાસ જશરાજ બાઇએ સારી મહેનત જયે મહા સુદ ૫ ના રોજ પૂજ્યપાદ પ્ર. સાન્ત લીધી હતી. મૂર્તિ આચાર્ય પ્રવર શ્રીમદ્ ક્ષતિસાગરસુરીશ્વરજીના સાણંદ- પૂજ્યપાદ પ્રથમ આચાર્યપ્રવર શુભ હસ્તે સારીથીજી વસંતબીજનાં શિષ્યા- શ્રીમદ્ ધિસાગર સુરીશ્વરજી | ગુજરતે તેઓશ્રીના રન સાધ્વી શ્રીજી સગાઇનાં શિખ્યારા, સાધ્વીથી શિખર બુનિવર્ષ થી અને મગજની વડી જતત્વજ્ઞાશ્રીજીની વડી દિક્ષા મહા સુદ પ (વસંત- દલા મહા સં૫. સાપ , સિંધસમસ્ત મહા સુદી પંચમ ના રોજ થવા પામેલ છે. રાજકોટથી ૫ (વસંત પંચમીના કા. સારી રીતે થવા પામેલ તેઓના સંસારો પિતા શ્રી માધવ વિઠલદાસ છે. તેમજ પૂરા પાર્થ પ્રવર શ્રીમદ્દ કીતિસાગર તેમજ ભાઈઓ બહેને વિગેરે કુટુંબીઓએ આવીને મરીશ્વરજી તથા નાસપ્રવર શ્રી મહેકથસાગરજી પૂજા પ્રભાવનાદિ વિગેરેને સારો લાભ લીધેલ છે. વિ, ઠાગા આઠ અમદાવાદથી મહા વદી ૮ના રોજ પાલીતાણા- પૂજ્યપાદ પ્રશાન્ત મૂર્તિ આચાર્ય પધાર્યા હતા. અને ફાગણ સુદી ૩ના રોજ સ્વ પૂ. પ્રવર શ્રીમદ્ કાર્તિસાગરસુરીશ્વરજી મહારાજના નિષ્ઠ આચાર્ય દેવ શ્રીમદ્ બુધસાગર સુરીશ્વરજીની શિષ્યરત્ન પ્રસિદ્ધ વકતા બંન્યાસપ્રવર શ્રી સુધ પ્રતિરા ( ર મંદિર ની વર્ષગાંઠ હેવાથી પૂજા સાગરજી ગણિવર્ય. તથા તેઓના શિષ્યરત્ન, મુનિ વિગેરે ભાવવામાં આવેલ. રાજશ્રી મનહરસાગરજી, તથા મુનિરાજશ્રી જશવંત કાળધર્મ પામ્યા સાગરજી તથા મુનિરાજ શ્રી મુકિતસાગરજી મ. અમદાવાદ વેરીવાડ આંબલી પળનાં ઉપાશ્રયે શીએ તીર્થાધિરાજ શ્રી. સિગિરિરાજની કરેલ ૯૯ શ્રીમદ કાર્તિસાગર સુરીશ્વરજીના શિષ્ય પૂ. મુનિરાજ ( નવાણું ) યાત્રા નિમિ-તે પંચાન્ડિકા મહેસવ, બી. ચંદનસાગરજી મહારાજ મહા સુદી પના રેજ જીવન નિવાસમાં થવા પામેલ છે. અને પુજાઓને સમાવિપૂર્વક કાળધર્મ પામેલ છે. લાભ એક્સી ભેગીલાલ બારમલ પાલનપુરવાળા, મહા સુદી ૬ ને રવિવારે ભવ્ય સ્મશાનયાત્રા તા. દલીચંદ જીવરાજભાઈ તથા ભગવાનદાસ જીવરાજ નીકળી હતી. જેમાં શેઠશ્રી કેશલેલાલ લલ્લુભાઈ ભાઈ રાયાવાળા 3 પટ્ટણી શાન્તિલાલ ભગવાનદાસ રાજકોટવાળા * ભણશાળ પિપટલાલ હિરાલાલ ઝવેરી તથા શા. અમૃતલાલ સાકરચંદ વિગેરે મેં : આગેવાનોએ ભાગ લીધેલ. મુંબઈથી તેમનાં ને ! મચંદ (કેશરીયા કું.) પાલનપુરવાળા ૫ મહેતા પસે ભાણેજ શા. ચંદુલાલ કસ્તુરચંદ પણ ધરમશી તનશી તથા દલાલ જયંતિલાલ માનચંદ પહોંચ્યા હતા. પૂ. આચાર્ય દેવથી ની સાબિ એ ભાઈ ભાવનગરવાળા તથા શા. મુળજીભા જગજીવનદાસ મુંબઈવાળા તરફથી લેવામાં આવેલ છે. દેવવંદન ચj. એ સંધ સમુહમાં કરવામાં આવેલ અને તેઓના આત્માને શાન્તિ આપવામાં આવે અને તેઓશ્રીની નિશ્રામાં રાણા મુકામે શ્રી મહાવીર સ્વામી પ્રભુજીની બત્રીશમી વર્ષગાંઠ નિમિત્તે શ્રી એવી પ્રાર્થના કરવામાં આવેલ. માજિક તેમજ શાંતિસ્નાત્ર મહેલિવ તેમજ વિજાપુરૂશ્રીમદ્દ પૂ. બુદ્ધિસાગર સુરીશ્વરજી ! Page #28 -------------------------------------------------------------------------- ________________ આપ્યું હતું. બાદ મંગલાચરણ સાંભળી પતાસાની પ્રભાવના લઈ સૌ વિખરાયા હતા. મહા વ. ૪ થી ૮ સુધીના દિવસે પ્રતિષ્ઠાને લગતી અનેક વિધ વિધાનપુર્વક સુંદર ઉસ સાથે વ્યતીત થયા હતા. કાઠારી કસ્તુરચંદ નાગરદાસ, રવજી નાગરદાસ અને ચીમનલાલ ખેતશી તરફથી નવકારીઓ તથા હરિચંદ નામદાસ તરફથી ઝાંપાનડી જમણ) થયાં હતાં. દિઓદરના: રાજકુમાર ગુલાબસિંહજી તથા ગુમાનસિહજી પણ આ મહેસવમાં પધાર્યા હતા. જેણે આચારે દેશ પાસે વાલે નખાવી ધર્મશ્રવણ આજીવતી સાધ્વીજી પ્રામીજીના શિષ્યા અવાર સાધ્વથિી સુદ્ધાશ્રીજી કાળધર્મ પામેલ છે. સાવી- એએ દેવવંદન કરવામાં આવેલ હતી. રેયામાં ઉજવાયેલ અભૂતપૂર્વ પ્રતિષ્ઠા મહોત્સવ યાથી નજીક જસાલી ગામનાં ૬૦ વર્ષ પહેલાં પ્રતિમાજી નીકળ્યાં હતા. જે આદિનાથ શાંતિનાથજી ભ, સંભવનાથજી ને રયા (તા. દિઓદર બનાસકાં)માં ઘર દહેરાસર કરી પધરાવવામાં આવ્યા હતા. ગામની મધ્યમાં તન રબાહ્ય નિર્માણ કરાવી ૨૦૧૪તા કા. સુ. પના જ ભગવાનને પ્રવેશ કરાવવામાં આવેલ ભીસંધની પ્રતિષ્ઠા કરાવવાની ઉત્કટ ભાવના જાગ્રત થતાં પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય શાંતિચંદ્રસુરિજી મ.ને ઉદર તથા તેઓશ્રીજીના વિદાન શિષ્યરન પ, સુજ્ઞાન વિજયજી ગણિવરને પેટલાદ અત્રેના સંધના આગેવાની આગ્રહપૂર્ણ વિનંતીને સ્વીકાર કરી પૂજ્ય પન્યાયજી મહારાજ આદિઠા. બે પેટલાદ ઉમવિહાર કરી મહા ગુ. પના રયા વાગત સહિત પધાર્યા હતા. પૂજય પન્યાસજીના આગમનથી ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે પ્રતિષ્ઠા અંગેનું શુભ કાર્ય પ્રારંભ થયું હતું. મહા સુ. ૧૪ના કુંભ સ્થાપના થા. હરિચંદ નાગરદાસ કોઠારી તરફથી કરવામાં આવ્યું હતું તથા મહત્સવની શરૂઆત પણ આજે થઈ હતી. રોજ નવી નવી પૂજ, આગી, ભાવના થતાં હતાં. બહાર ગામના મહેમાનોની સંખ્યા પણ દિનાદિન વધે જતી હતી. મહે . બીજના રોજ પૂજય આચાર્ય દેવેશ કામધન્ય થાંતિઃ સુરિજી મહારાજ પિતાના સિબ્ધ પ્રશિખદ પરિવાર સાથે મહોત્સવપૂર્વક પધાર્યા હતા. પૂ. આચાર્યશ્રીના મંગળાચર બાદ પૂજમા પન્યાસજી જ્ઞાન વિજયજી ગણિવરે શ્રાવક ધર્મ અને કર્તવ્યની વ્યાખ્યા સમજવી હતી. પછી રાજેન્દ્ર વિજ્યજી મ. મહોત્સવની મહત્તા વિષયક પ્રવચન એકંદર નાના ગામમાં મહત્સવના સુંદર ઉજવણી શાસન શભામાં વૃદ્ધિ કરનાર બની હતી. બામને ઉત્સાહ અને જણાતો હતે. ખર્ચ કરવામાં મા ખુલ્લા હાથ રાખ્યા હતા. સરીયન વાસુપુજય બેન્ડે મહેસવમાં વિશે વખત સારી જમાવટ કરી હતી. પુજ્ય આચાર્ય દેવેશ વિહાર કરી ભીલડી માછ પધાર્યા છે. પુજ્ય પચાસજી સુતાર વિ. મણિવર પાવડ તરફ પધાર્યા છે. મુંબઇ- શ્રી મુલચંદ બુલાખીદાસના સુપુત્ર છો. હસમુખભાઈના શેઠશ્રી બાબુભાઇ છગનલાલનાં સુપુત્રી સુરભિાબેન સાથેનાં શુભ લગ્ન નિમિતે પૂ. આ. શ્રી, ધર્મસુરીશ્વરજી, પૂ. વિજયજી, પૂ. અકવિજયજી, પૂ. ચંદ્રપ્રભા સાગરજી વિ. મહાભાઓને શુભ નિશ્રામાં લુહારચાલ-દેવકરણ મેન સ્થિત શ્રી અજીતનાથ સ્વામિના દેરાસરે જન્મ મહેસવ પૂર્વક મહા વદ ૧૨ રવિવારે અઢાર અભિએક કરાવવામાં આવ્યા હતા અને મહા વદ ૧૩ સોમવારે શ્રી શિવ મહાપૂજન કરાવવામાં આવ્યું હતું. અભિષેકવિધિ કરાવવા માટે ખંભાતથી બુ. Page #29 -------------------------------------------------------------------------- ________________ કના તંત્રીશ્રી છબીલદાસ અને શ્રી સિદ્ધચા મહાપૂજન કરાવવા અમદાવાદ નિવાસી શ્રી, ચિનુ- ભાઇ લલુભાઈ પધાર્યા હતા. તેની પ્રભાવના કરવામાં આવી હતી. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન મેરી માનવ મેદનીના કારણે દેવકરણ મેશનના અગાસી માં મંડપ બાંધી અનેક વિધ સામગ્રી સાથે ભણાવવામાં આવ્યું હતું. શાહપુર, સાંકડીશેરી સેવા મંડળઅમદાવાદ-જીત ભાગવતી દીક્ષા નિમિતે સરકાર સમારેલ શ્રીયુત શાંતિલાલ ભગુભાઇનાં સુપુત્રી બાળ કુમારીકા બેન સુચનાની દીક્ષા નીમીતે એક સરકાર સમારંભ પ્રમુખ શેઠ પોપટલાલ મેહનલાલ શાહના અધ્યક્ષ સ્થાને ફાગણ વદ 1 ને તા. -૩-૬ ના રોજ રાતના ૮ વાગે રાખવામાં આવેલ હતા. તેમાં અગ્રણી આગેવાની હાજરી હતી અને તેમાં પ્રાસંગીક પ્રવચન શાહ રતીલાલ નગીનદાસ પટવા તથા ધીરજલાલ પંડીત તથા રસીકલાલ પંડિત વિગેરેએ કર્યા હતાં. ત્યાર બાદ દીક્ષાર્થી બેનને સત્કાર કરવામાં આવેલ અને મંડળ તરફથી . ૨૧ ભેટ આપવામાં આવેલ ત્યારબાદ બેનને રાતીગો રાખ્યો હતો અને તેમાં શાહપુરની સકરીએનની ટોળી આવી હતી અને ટાળીની બેનેને પવાલાની પ્રભાવના આપી હતી. સ્વતિની ઉજવણી પં. શ્રી ભુવનવિજય ગણિ તથા મહિમાવિજય ઉના અનવરા પાર્શ્વનાથનાં દર્શન કરવા આવતાં મહા વદ 11 ગુવ શ્રીમાન્ બુદ્ધિવિજયજી મ. બીની સ્વર્ગતિથિ હે ૧-૧૨-૩ એમ ત્રણ દિવસને ઉત્સવ તેમજ સંધ જમણ મનુભાઈ તર- ફથી તેમના પિતાના પુણ્ય સ્મરણાર્થે કરવામાં આવ્યું હતું. જિાર- શ્રી વર્ધમાન પાઠશાળાની પરીક્ષા બી. જમનાદાસ લાલજીભાઈએ લીલી પરિણામ ઘણું સારું છે માસ્તર ની સંતીલાલ કામ છે તેવકારક કરે છે. દર રવિવારે સામાયિક જળ ચાલુ કરવામાં આવેલ છે. કપડવંજમાં શોક સભા – શ્રી, આમદેવસુરિ જ્ઞાનમંદિરમાં વિદ્યાથીઓ અને શિક્ષોના ઉપકર્મ ગાંધી નગીનભાઈ ( ધારાસભ્ય ના અધ્યક્ષપણે નાનમંદિરના તેમજ સાંસ્કારિક તિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓના પ્રણેતા શ્રી. વાડીલાલ મનસુખરામના અવસાનની શક સભા રાખવામાં આવેલ વર્મ આત્માને અંજલિ આપવા સાથે તેમની પહેલી મેરી પાટ બદલ દીલગીરી વ્યકત કરી હતી. બોડેલીતિર્થ અત્રેના આજુબાજુના ગામે ઝાંખરપુરા, શાંનતલાવડા, ઝાંપા એ ત્રણે ગામમાં ઉપાશ્રય તથા ઘરદેરાસરજીનું ખાત મુહુર્ત ફાગણ સુદ ૪ ને શનીવારનું તથા શીલા સ્થાપન ફાગણ સુદ ૬ને રેમવારના દિવસે મુંબઈ નિવાસી શેઠશ્રી નાથાલાલ લલુભાઈ ભામાવાળા તથા તેમના પુત્ર સુમનભાદના હરતે થયું છે. અને ઝાંખરપુરામાં કરી પ્રીજ યુનીલાલ બીજોવા (રાજસ્થાન વાળાના હસ્તે થયું છે. આ પ્રસંગે સંસ્થાના મંત્રી શ્રી જેઠાલાલ લક્ષ્મીચંદ પણ પધાર્યા હતા. પ્રભાવનાદિ વિગેરે કરવામાં આવ્યું હતું. પ્રભાસપાટણ–તપસ્વી પૂ. બી. મનહર વિજયજી મ. સાહેબ પધાર્યા છે તેઓશ્રીની ૯૪ માં વર્ધમાન તપની ઓળી નિમિતે શ્રી ધ બાર વિતતી પૂળ ભણાવી હતી. વ્યાખ્યાન પ્રભાવ પારિતુન્ય શામને પ્રભાવનાનાં ક પુ. મહારાજશ્રીના ઉપદેશથી અતિ સુંદર થઈ રહ્યાં છે. જુનાગઢ ( ગિરનારજી ની ૧૪ મી યાત્રા ચાલુ તપશ્ચર્યામાં કરી છે ચાલુ એનીમાં ૩પ આય. બીલ ઉપર ૩૧ ઉપવાસ કર્યા હતા. વાંચે :ભેટ પુસ્તક અનિવાર્ય સંજોમાં વાર ન થતાં આવતા ૧૪મા અંક સાથે સ્વા: કવામાં આવશે. તેમજ બાકી પડતાં લવાજમ પલયમાં ભરપાઈ કરવા અમારા માનવંત માટે વિનંતિ છે. ખેતી Page #30 -------------------------------------------------------------------------- ________________ – ગ્રાહકોની યાદી :-- પન્યાસ મહેદસાગર ગણવયના શાહ રસીકલાલ ચીમનલાલની શુભ પ્રેરણાથી રહદુપદેશથી હું વાર્ષિક પંચવર્ષિય શ્રી રસીકલાલ ચીમનલાલ સુરેન્દ્રનગર ૨ , જયંતીલાલ પોપટલાલ , ૧ શાહ રાન્તિલાલ ઝવેરચંદ નિનાં ૨ શાહ કેશવલાલ અમીચંદ ઘડીયા ૩ , ડગલી વૃજલાલ ડુંગરસીભાઈ મુંબઈ ૪. ૩ શાહ જીવાભાઈ છગનલાલ , બુદ્ધિપ્રભાના આકર્ષણથી ૪ શાહ ડાહ્યાલાલ પટલાલ છે વિવાર્ષિક ૫ શાહ પાનાચદ પિપટલાલ ,, ૧ શ્રી શાન્તિલાલ નભુભાઈ ખંભાત ૬ છે, મૂળવાળા ભાટેરા ૨ , માણેકલાલ હીરાલાલ માનપુર ક શાહ અમૃતલાલ પાનાચંદ ખંભાત 3 , હરેશ મહેતા મુંબઈ ૮ શાહ કેસરીચંદ નગીનદાસ , ૪ ,, ભાઈલાલ હીરાલાલ અમદાવાદ ૯ શાહ મેહનલાલ ખીમચંદ રાજાર્ટકારીયા ૧૦ શાહ જયંતીલાલ ભીનદાસ ,, દ્વિવાર્ષિક ૧૧ શાહ ફુલચંદ હરગાવીહાસ અંબાડા ૧ માસ્તર એ. બી શાહ હારીજ ૧૨ રાહ ચીમનલાલ નાથાલાલ અંબાસણ ૨ શ્રી અરવીદ રૂપચંદ કાંદીવલી ૧૩ શાહ રાયચંદ ગુલાબદાસ અરછારી ડ , ચંદુલાલ ત્રીભોવનદાસ વેચા ૧૪ શાહ દેવચંદ જેસંગલાલ સાલડી ૪ ગાંધી ને તમદાસ દાદરદાસ આંકલાવ ૧૫ શાહ અંબાલાલ સમીચંદ વડોદરા ૧૬ વી. બી. કુસુમર એન્ડ કું. મુંબઈ ૨ | શ્રી સાકરચંદ સેમચંદ બાંભણામ ૧, સંધવી કાંતિભાર કેરાલાલ ., ૨ , અરવીન્દુલાલ સેમચંદ , ૧૮ મારફતીયા કાન્તીલાલ મેહનલાલ , ૩ ) રમણલાલ અમૃતલાલ , ૧૯ શ્રી હીરાલાલ ચતુરદાસ ધર્મજ છે , વાડીલાલ ગોપાલદાસ , ૨૦ ,, હરગોવીન્દાસ લક્ષ્મીચંદ , ૫ ,, ગનલાલ દેવચંદ ૨૧ , ભોગીલાલ મણીલાલ ,, ૬ , વાડીલાલ પરસેતમ રર , મુલચંદ પરસેતમદાસ , ૭ - મહેતા યંતીલાલ ધનજીભાઈ કાણું ૨૩ ,, ગીરધરલાલ કુબેરદાસ , ૪ . ચીનુભાઈ ધનજીભાઈ ૨૪ , શાન્તિલાલ બુટાલદાસ છે કે , છોટાલાલ ધનજીભાઇ ૨૫ . કાતીલાલ અંબાલાલ નવરંગપુરા ૧૦ પૈદ્ય તુલસીદાસ મુલચંદ મલાડ 11 ની શ્રી કપુર વિજય જેને પુસ્તકાલય સમેઉ મુનિ શ્રી કડક અજયજીના સદુપદેશથી ૧૨ ની યુધિતિલક જૈન પાઠશાળા ભાભર વાર્ષિક રાણા માધુભા કલ્યાણસિંહ સાયલા શાહ પીપલલાલ નસીદાશ ન. અધા ૧૪ થી છવાભાઈ હીરાલાલ ખંભાત ૨ શાહ છવરાજ સાંમજીભાઈ , ૫ , મુલભાઈ ડી. દલાલ , વાર્ષિક Page #31 -------------------------------------------------------------------------- ________________ R મણીલાક્ષ પોપટલાલ સુતરવાળા ખંભાત .. છ ભગત ભોગીલાલ ખુબચંદ્ર ૧૮ ભગત સરદચંદ્ર મામદ પાદરા ૧૯ ભગત મણીલાલ મોતીલાલ 33 ૨૦ ભગત બાપુલાલ ડી. ગણું તપુરા ૧ ભગત શકરવાલ ગનલાલ વિજાપુર ૨૨ ભગત મેઇનલાલ પાનાચંદ્ર સુરત ૨૭ ભગત કેશવલાલ કરસી લાંબુજ ૨૪ ભગત ગુલાબચંદ્ર ડુંગરસી મેગરી ૨૫ ભગત સારાભાઇ સેમચંદ કપડવંજ ૨૬ ભગત મહેન્દ્રકુમાર ત્રીકમલાલ ભાઇ ૨૭ ભગત કાન્તિલાલ મગનલાલ ડભોઈ ૨૮ ભગત મનસુખ ચુનીલાલ અમદાવાદ ૨૨ વકીલ ધરાવલાલ વાડીલાલ ૩૦ શ્રી રસીકલાલ પ્રાણજીવનદાસ ૩૧ વેર સાંાય લલ્લુભાઇ ફ૨ શ્રી નગીનદાસ અંબાલાલ નવરંગપુરા "" ૧૦ મા ૩૬ શ્રી વાડીલાલ મણીલાલ માછત્રા ૩ છાને ખભરચંદ મેહનલાલ ભોપાલગઢ ૩૫ શ્રી જૈન પાશાળા af ચંપકલાલ લક્ષ્મી ફોક નગીનદાસ લલ્લુભાઈ 27 ૭. ભાવસાર નગીનદાસ બીટ્ટલદાસ વાદરા ૩૯ ઝવેરી રમણુલાલ ચંદુલાલ ૪૦ પારેખ શાન્તિલાલ હેમરાજ ૪૧ શ્રી સેમચંદ નાથાલાય સર પાંખરાજ ફાજલ ૪૩ ૪૪ ૪૫ કાન્તિલાલ ખીમચંદ વણુઝરા ૪૯ ડૉ. મહાસુખલાલ લક્ષ્મીચંદ ખખડેલ ૪ અજમેરા પ્રાગજીભાઇ અમૃતલાલ મુબાર ૪૫ શ્રી ભાકમચંદે ફોજમલ વડા ”નીલાલ મહીલાન્ જયંતીલાલ ખાશોઇ દિશ કાન્તિથાવું ટાવલાલ માણુંદ 17 ** .. ' 17 ,, 19 વેજલપુર ભાવનગર ! 21 >" 23 اد " ભાગીલાલ ડીસીંગ વીરમગામ રજનીકાન્ત કાદરલાલ તકાદ . 14 પર ૫૩ ૫૪ ૧૫ મ પછ 11 را }) J 7 3 પ્રીય પસે તમાસ શાન્તિલાલ મેઇનલાલ મેહનલાલ ૩ભાં પાગલ નગીનદાસ વનદાસ ટાલાલ દાદરદાસ કાન્તિલાલ નાયાલાલ " શા. અમૃતલાલ સાદની શુભ પ્રેર ગુાથી વાર્ષિક ૧ ઝવેરી મણીલાલ નગીનદાસ છે. સ્તનપા જર્મન સીલ્વર માર્કેટ--અમદાવાદ, * ૨ સા. ચંપકલાલ સીલાલ ઠે. રીચર્ચીડ પુલ નીચે માયાદ. ૩ રા. શાંતિલાલ અંબાલાલ * ઝવેરી મીલાલ નગીનદાસ no " C/o શ્રી કલીકા સ્ટાર્સ હું. દેશીવાડાના પેરળ સામે અમદાવાદ ૪ થા. ગફુરભાઈ જીવચંદ વા ડે. માણેકચોક લેખડ બજાર, દુકાન નં. ૨૪ અમદાવાદ, ૫ શા, અમૃતલાલ ફુલચંદભાઇ કે. રીલીકા, કૃષ્ણ સીનેમા સામે, કલ્યાણજીવન, ન તો ૬૦ અમદાવાદ, શા, 'પકલાલ શીલાલ ગાંધી શા. થાન્તિલાલ અબાલાલ -શા, ચીમનલાલ ખેંચદ્રભાઇ છોડાવાળા રૂ. કાલુપુર, દાન મંદીરના પાછળ શેય મનસુખભાની પેમાં અમદાયાદ, શા. જયતીક્ષાલ માલાલ કાપડીઆ, હું, ઝવેરીવાડ, ટ્રારની ખડકી સામે, ઘર નં. ૨૬૮૯:૧ અમદાવાદ. ' શા. શાન્તિકાલ નગનલાલ પ્રાંતીજવાળા, C/o શા. માણેકલાલ કાન્તીલાલ કાપડના વેપારી છે. પાંચકુવા-અમદાવાદ, 11 ર શા. ગટ્ટુરભાઇ જીવણુક પરવા 13 શા. અમૃતલાલ કુલચંદભાઈ ૧૪ દ્મા, ચીમનલાલ ચંદભાઇ અમદાવાદ رو '' ?) " 29 Page #32 -------------------------------------------------------------------------- ________________ વાર્ષિક ૧૫ શા. જયંતીલાલ મણીલાલ , - શા. શાન્તિલાલ મગનલાલ પ્રાંતિજવાળા , સાંડસા ચીમનલાલ રતનચંદની શુભ પ્રેરણાથી પંચવર્ષિય શાહ ઘેલાભાઈ દલાભાઇ નવા ડીસા શાત્રીમલાલ ટોકરશીભાઈ , શાહ નટવરલાલ સેમચંદભાઇની શુભ પ્રેરણાથી ૧ શ્રી નટવરલાલ સેમચંદભાઈ મુંબઈ ૨ , હીરાલાલ અમરચંદ ૩ , રમણીકલાલ સાક્ષાલ , ૪ , કાન્તિલાલ વાડીલાલ , , ચીમનલાલ બાગીલાલ , ૬ , સેમચંદ લમીચંદ O, શાન્તિલાલ ઠાકરસી પારલા , ચીમનલાલ વાડીલાલ પુર્વ અંધેરી શાહ ઉજ: સી પુજાભાઇની શુભ પ્રેરણાથી પંચવર્ષિય 1 શ્રી ચીમનલાલ કુ. સુરત ૧ ચાક્ષી કેદનમલ જસરાજ નવસારી ૨ ચાકમાં બાબુભાઈ લલુભાઈ દેવી ૩ પાણીગર કીકાભાઇ લલ્લુભાઇ ભય શા. માનચંદ દીપચદની શુભ પ્રેરણાથી પંચવર્ષિય 1 શાહ માનચંદ દીપચંદ 3 ઉદયન સ્ટેશનરી માટે ૩ શ્રી નારણદાસ ગેવિનદાસ , વનરાજ મનલાલ ૫ ,, નગીનદાસ ભીખાભાઈ ૬ ,, પપટલાલ કેશવલાલ , જેસંગલાલ કચરાભાઈ ૮ ,, પોપટલાલ દેવચંદભાઇ ૬ , નીખાલાલ વાડીલા 1. , નવીનચંદ્ર મનસુખભાઈ 1 , ઉપચંદ ઉત્તમચંદ છે , પી. વિઠ્ઠલદાસ ૧૩ શેઠ સિકલાલ કાતિવાલ ૧૪ , મણીલાલ ચુનીલાલ ૧૫ બા. સાંકળચંદ નિહાલચંદ Page #33 -------------------------------------------------------------------------- ________________ અ.ક. માનસ અપ , કેળ ના જૈન આયુર્વેદિક ફાર્મસીની ખાસ બનાવટે અભિનંદન ને આભાર પરમબદ્ધાળુ અનન્ય ગુરૂભક્તવર્ય શ્રી દલસુખભાઈ ગોવિંદજી મહેતાએ બુદ્ધિપ્રભાને પ્રચાર કરવા માટે જે ઉમંગ ને ઉત્સાહ બતાવ્યું છે તે માટે અને તેમનું અભિવાદન કરીએ છીએ, ૧ મસા (હરસ બવાસીર પાઈલ્સ) ર કેન્સર (અબુદની ગાંઠ) ૩ ભગંદર (ફસમ્યુલા) ૪ એપેન્ડીસાઈટસ (આંતરડાને વમ) એપરેશન સિવાય (કાપકુપ સિવાય) શાસસિદ્ધ તેમજ અનુભવસિદ્ધ પ્રાગથી આરામ કરી આપવામાં આવે છે. તેમજ સુવર્ણ વસંતમાલતી, અબ ખ ભરમ, મતીભસ્મ, લેહભસ્મ, બંગભરમ, ચંદ, ચંદ્રપ્રભા, મોગરાજ ગુગલ, કેસરીછવ , યવનપ્રાશ આદિ આયુર્વેદિક દવાઓ છુટક તેમજ જથાબંધ વેચાય છે. આયુર્વેદાચાર્ય ડે. ચંદુલાલ મગનલાલ રાજવૈદ ૧ સ્થળ-હેડ ઓફીસ સમય | કાલુપુર રેડ ટકશાળના નાકે સવારના ૯ થી ૧ર સુધી ૨ બ્રાન્ય કાલુપુર રાડ હનુમાનના સાંજના ૪ થી ૬ મંદિરના મેડા ઉપર શ્રી. દલસુખભાઈ ગોવિંદજી મહેતા - - - - - - - - - Page #34 -------------------------------------------------------------------------- ________________ શાસન સમાચાર મહેસાણા શ્રીમારીવિજય જૈન સ, પાઠશાળા તથા જૈન શ્રેષસ્કર મંડળની જનરલ અ સમિતિની મીટીંગ તા. ૨૭-૨-૬૧ના રાજ અભદાવાદ મુકામે રો શ્રી શ્રેણિકભાઇ કસ્તુરભાઈના પ્રમુખસ્થાને મળેલ જેમાં રી જીવતલાદભાઇ, શે રમેશચન્દ્ર બકુભાઈ આદિ સભ્યોની હાજરીમાં સંસ્થાના દરેક ખાતાના વિચારણા બા સંસ્થાની પાસે રહેલ ઋદ્ધિારની રકમ સપૂર્ણ યોગ્ય સ્થળોએ મદદમાં આપી દેવો. હળવદના શેડ ગુલાબનું ગલભાઈ તરફથી રૂા. ૧૦૦૦ની એન્ડ કમ બેર તરીકે સ્વીકાર તેમજ સ્થાનિક ટિના સભ્ય શેડ બાલાલ પઢવાના દુ:ખદ અવસાનની તેોંધ લેતે ઠરાવ કરી દરેક ઘરમાં રાખવા યાગ્ય પ્રમુખશ્રી દિને માભાર માની સત્તા વિસર્જન થઈ હતી. સંસ્થા તરફથી ક્રૂર સુ. ૧૭ના રાજ પાલીતાણામાં છ ગાઉની પ્રદક્ષિણામાં ફ્રા ૭૦૦નું ભાતું આપી સુંદર કૃિત કરવામાં આવેલ. તેમજ જૈન શ્રાવિકાશ્રમના પરીક્ષક વાડીભાએ ધાર્મિક પરીક્ષા લઇ યોગ્ય માર્ગદર્શન આપેલ સસ્થાના રૅક વિદ્યાથીગ્મા તથા શિક્ષકા સમેત શિખરજી આદિ ૨૬ તીર્થોની યાત્રા એક માસને પ્રવાસ કરી મહેસાા મુખરૂપ પહાંચા યા છે. સમેત શિખર∞ આદિ તીર્થની યાત્ર! કરાવવાને મા લાલ કલકત્ત નિવારો શ્રી મીલાલ વનમાળીદાસ, રૉક શ્રી કેશવલાલ ધાનીમાઈ તથ શેઠ બા અંદરભાષ મેતી તે લીધેલ છે. વિ. સ’. મયણા અને શ્રીપાલ ૨૦૧ છે. સ. મર્યાદિત નકલ છપાશે માટે જલદી નામ નાંધાવે --~ અગિયાર લાખ વર્ષો પડ઼ેલાં થઇ અયેલ મહારાજા શ્રીપાળ જેમને નવપતી સુંદર આરાધનાં કરીને આત્મહ્ત્વાણુ સાધુ' અને જેમનુ નામ નવપદ–આરાધનની સાથે સંકલિત પ્રથને મતમાં વિખ્યાત છે, તે મયણાસુંદરી અને શ્રીપાળનું શાસ્ત્રીય રીતે સુદર શૈલીમાં નેહર ચિત્રા સાથે વ્યાખ્યાનમાં વાંચી શકાય, ચતુર્વિધ સળ સંધને ઉપયોગી થાય તેવી રીતે સુંદર યાજનાપૂર્વક છપાય છે. તેમાં (1) પ્રથમ નવપનું સમુચ્ચય સ્વરૂપ. (૨) નવપદનું વિભાગવાર નવ-વ્યાખ્યાત રૂપે સ્વરૂપ. (ક) નવે પદના જુદા જુદા નવ આરાધક આત્માઓના સચિત્ર જીવનવૃત્તાંત અને (૪) શ્રીપાળ અને મયણાસુંદરીનું નવ વિભાગમાં વ્યાખ્યાનરૂપે વિસ્તારથી જીવનરિત્ર લગભગ ૭૫ થી ૧૦૦ ચિત્ર! જેમાં કેટલાક એ રંગના નવીન, સુંદર અને મનેાવર ચિત્રા આપવામાં આવશે. પોથી--પ્રતાકાર તથા પુસ્તકાકારે બન્ને રીતે એ પુસ્તક મેટા ટારમાં તૈયાર થશે. વૈસાખ સુદી ૩ સુધી સાત રૂપિયા ભરી ગ્રાહક થનારનું નામ પુસ્તકમાં છપાશે. (પેસ્ટ ખર્ચ અલગ) પાછળથી કિંમત આ રૂપિયા રહેશે. આસો માસ સુધીમાં પ્રગટ થશે. વિગત માટે જવાની પેસ્ટકાર્ડ લખા સવપ્રવર્તક મહારાજા વિક્રમ:હિન્દી ભાષામાં સૌ કોઇ વાંચી શકે તેવી સરળ સુંદર મેધક રાલીએ લખાયેલ-ત્રણ ભાગમાં ૧૨૦૦ પેજ અને ૧૮૦ જેટલાં સુંદર સુરેખ ચિત્ર સહિત છતાં પ્રચાર માટે કિંમત માત્ર તે રૂપિયા. પ્રથમ ભાગની કિંમત પાંચ રૂપિયા : બીજા, ત્રીજા અને ભાગની સાથે કિંમત આઠ રૂપિયા. પેસ્ટ ખચ અલગ - લખે અગર મળે રમેશચન્દ્ર મણીલાલ શાહ C/o. જેસિંગભાઇની ચાલી ઘર નં. ૨૩૦, પાંજરાપેાળ, અમદાવાદ. ખાસ મગાવા પ'ચ પાછું નગફ્ફાર મહાબંધ મહિમા ચિત્રપટ સુંદર એ કલરમાં ૧૫–૨ ૦ ની સાઇઝમાં પ્રગટ થયેા છે. કિંમત શ્માના પેટે બે આના અક્ષમ. Page #35 -------------------------------------------------------------------------- ________________ | ‘બુદ્ધિપ્રભા?? ના માનદ્ પ્રચારકો કે 1 1 નાનાલાલ હીરાલાલ એન્ડ કુ. એડન કેમ્પ | ૨૨ બાબુલાલ ચંદલાલ, દીપકભુવન, જૈન દેરાસર પાસે | ૨ સેવંતીલાલ ચીમનલાલ દાણી મણીનગર અમદાવાદ-૮ ૪૦/-અતરેલા સ્ટ્રીટ, કલકત્તા. ૨૩ સાગરગચ્છ કમીટીની પેટી, સાણંદ. ( ૩ રમણીકલાલ ચીમનલાલ દાણી. D. M. E. | ૨૪ દલસુખભાઈ ગાવિંદજી મહેતા, સાણંદ | જૈન સોસાયટી, પ્લોટ નં. ૧૪૭ બીજે માળે, મુંબઇ-૨ ૨ ૨૫ પોપટલાલ પાનાચંદ, નવધરી, પાદરા, (જી, વડે!દરા ૪ નાનાલાલ ચીમનલાલ | ૨૬ રમણલાલ જેચંદભાઈ, કાપડ બજાર, કપડવંજ શાહપુરી પેક, કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ૨૭ હરગોવિંદદાસ સંપ્રીતદાસ (અધ્યાપક) ૫ જયંતીલાલ લલુભાઈ દલાલ, પ૨ - ચંપાગલી, મુંબઇ-૨ - 14, મુર- શ્રી અભયદેવસૂરિ જ્ઞાનમંદિર, કપડવંજ, ૬ રજનીકાન્ત ગીરધરલાલ - ૫૫ શરીફ દેવજી સ્ટ્રીટ, ચોથે માળે, મુંબઈ-૩ | | ૨૮ મનુભાઈ માણેકલાલ, લી. * ૨૯ બાપુલાલ મોતીલાલ ૭ દાણી પોપટલાલ લક્ષ્મીચંદ | વાસણના વહેપારી, કંસારા અાર, નડીઆદું. કે ?, ધનજી સ્ટ્રીટ, મુંબઈ 3 | | ૩૦ શ્રી લલુભાઈ રાયચંદ ૮ ચંદુલાલ જે. શાહ ખંભાતવાળા C/o ભારત વાચ કાં૦ સ્ટેશનરેડ, અણુંદ ૬ ૩/૬૭ ચકલી રટ્રીટ, બીજે માળે, મુંબઈ -૩ | ૯૧ શ્રી ગીરધરલાલ મંગળદાસ ૯ રમણીકલાલ ગીરધરલાલ, ખેતવાડી મેઈનરોડ, જૈન ભેજનશાળા, માતર કૃષ્ણભવન, યુનીઅન હાઈકુલ સામે, મુંબઈ-૪ | ૩૨ હસમુખભાઇ રાયચંદ, શીયાપુર ઘર નં.૧૪૦, વડોદરા ૧૦ ગણેશ પરમાર ૩૩ પોપટલાલ પાનાચંદ ગાંધી હેરી મેનશન, કમલટોકીઝ સામે, મુંબઈ ૪ બજારમાં, ધંધુકા છે. અમદાવાદ) 11 શાંતિલાલ કેશવલાલ, દેવશીના પાડાની બહાર, ૩૪ મનુભાઈ ખીમચંદ આંકલાવ અનિલ વિલાસ, ત્રીજે માળે, અમદાવાદ. ૩૫ ચતુરદાસ ભીખાભાઈ વટાદરા ૧૨ પ્રકાશ જૈન ગારીઆધારકર ૩૬ નટવરલાલ માધવ | અહિં સોભવન, નગરશેઠને વડા, અમદાવાદ. | જુની દરજી બજાર રાજકોટ ૩૭ નગીનદાસ જસરાજ, જીવનનિવાસ, પાલિતાણા ૧૩ અમૃતલાલ સફરચંદ રતનપેળ, ઝવેરીવાડમાં આંબલીપળ. અમદાવાદ. | | ૩૮ દીનકરરાવ મેહનલાલ, ધોબીશેરી, શિહોર (સૌરાષ્ટ્ર ૧૪ ચંદુલાલ એમ. પરીખ, ગુસા પારેખની પળ, ' | ૩૯ પારિ ન્યાલચંદ ડાહ્યાભાઈ શિયાણી, લિમડી થ' દેરાસર પાસેની ખડકીમાં, અમદાવાદ. | | ૪૦ ભેગીલાલ નરોતમદાસ પેલેરાવાળા ૧૫ રતીલાલ કેશવલાલ પ્રાંતીજવાળા C/o. શેઠ આણું દજી કલ્યાણજીની પેઢી જૈન દેરાસર, સુરેન્દ્રનગર ધના સુતારતી પોળ, અમદાવાદ. ૧૬ શ્રી બબલદાસ દીપચંદ, નાગજી ભુધરની પાળ ૪૧ પટવા રમણલાલ રતીલાલ આણંદીયાની ખડકી વીરમગામ દેરાસરવાળો ખાંચે, અમદાવાદ 1૧ળી માન્ય', અમદાવાદ | ૪ર ભોગીલાલ અમથાલાલ વખારીયા ૧૭ જશવંતલાલ ગીરધરલાલ શાહ | Cછેશ્રીમદબુદ્ધિસાગરસૂરી | C/o જૈન પ્રકાશન મંદિર, દોશીવાડાની પોળ અમદાવાદ જૈન જ્ઞાન મંદિર, વીજાપુર (ઉ. ગુ ) ૧૮ પ્રવીણચંદ્ર છોટાલાલ ૪૩ ભેગીલાલ ચીમનલાલ ઉપાશ્રય પાસે મહેસાણા જૈન દેરાસર પાસે, અમદાવાદ-૫ સાબભતી. |_| ૪૪ જેસંગલાલ લકમીચંદ, ગઢ (જી. બનાસકાંઠા) ૬૯ નાગરદાસ અમથલીલ (મહુડીવાળા) ૪૫ ચીમનલાલ રતનચંદ સાંડસા ૨૬-જેન સોસાયટી, એલીસબ્રીજ અમદાવાદ–છે. | રાજપુર ડીસા) છે. બનાસકાંઠા મુનીમ કાન્તિલાલ હઠીસીંગભાઈ ૪૬ રસિકલાલ નગીનદાસ પાદરાવાળા, જૈન દહેરાસર ની પેટી, નરોડા વરસોડાની ચાલ, સાબરમતી, અમદાવાદુ–પ ૨૧ રસીકલાલ હરીલાલભાઈ ૪૭ શ્રી મહાસુખલાલ અમૃતલાલ કારપેટીયા • 3 - જેનું મરચન્ટ સોસાયટી-અમદ્દાવાદ–છે. | રાજકાવાડા, અજી મહેતાના પાડા, પાટણ ( ઉ. ગુ. Page #36 -------------------------------------------------------------------------- ________________ BUDDHIPRABHA-CAMBAY Regd. No. B. 9045 ચાલુ સફરે.......... શું આપ “બુદ્ધિપ્રભા” ના ગ્રાહક બન્યા ? જે ન બન્યા હોય તો આજે જે ગ્રાહક સભ્ય તરીકે નામ નોંધાવો. | ‘બુધ્ધિપ્રભા” એટલે શ્રી 108 ગ્રંથપ્રણેતા એગવિજેતા મહાન વિભૂતિ અધ્યાત્મજ્ઞાનદિવાકર શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરીશ્વરવતી વિચારધારા વહેતું કરતું' સામયિક, ‘બુદિષપ્રમા” એટલે સરળને સુમધ ભાષામાં જૈન ધર્મની ફીલસુફી સમજાવતું માસિક, “બુધિપ્રભા’, એટલે યુગબળ સાથે દોડતું વાંચન | એ ગંભીર તત્વજ્ઞાન પીરસે છે. એ સમાજ ધર્મ, સેવા. વિ૦ના સવાલની તટસ્થ ચર્ચા કરે છે. એ દર અકે સાહિત્યરેચક વાર્તાઓ વંચાવે છે. અને નવીન શૈલીથી ભાષાની ઝમક રજુ કરતી ચિંતનકણિકાઓ તેમાં આવે છે. જ્યોતિધરાનાં સંક્ષિપ્તમાં જીવન આલેખી અંજલી અર્પે છે. એ શાશનના સમાચાર તમને જણાવે છે, અને વરસમાં ત્રણ ત્રણ વિશેષાંક આપે છે. . | માત્ર એક જ વરસમાં એણે અઢી હજાર ઘરાનું ઉદ્દઘાટન કરવા સાથે પોતાનું સ્થાન જમાવ્યું છે. અને કુટુંબીઓના અંતરમાં પ્રકાશ પાથર્યો છે. “બુદ્ધિપ્રભા ? એટલે જ્ઞાનની ગંગા - | * બુદ્ધિપ્રભા એટલે જીવનનૈયાને ભવકીનારો બતાવતી દીવાદાંડી આ બધું છતાં લવાજમ તેમજ જાહેર ખબરના ચાજ જ્ઞાનપ્રસારના હેતુથી ઘણાજ ઓછા રાખવામાં આવેલ છે. પાંચ વરસની ગ્રાહકના રૂા. 11 : 00 બે વરસના ગ્રાહકના રૂા. 5 : 00 ત્રણ ; , રૂા. 7 : 00 એક , ,, માત્ર અઢી રૂપિયા જાહેર ખબરના ભાવ છ માસિક ત્રિમાસિક 100 વાર્ષિક ટાઇટલ પેજ ચેાથ:- 325 }} પેજ ત્રીજું :-- 250 15 માસિક 35 175 130 100 Pજ |x |\: 60 35 વધુ વિગત માટે લખે :શ્રી. તંત્રીઓ, બુદ્ધિપ્રભા” કાર્યાલય, દાદા સાહેબની પોળ, ખંભાત, આ માસિક માણેકલાલ હરજીવનદાસ શાહે “ગુજરાત ટાઈમ્સ” પ્રિન્ટીંગ પ્રેસ નડીઆદમાં છાપ્યું અને તેના પ્રકાશક બુધિપ્રભા સંરક્ષક મંડળ વતી હિંમતલાલ છોટાલાલે ત્રણ દરવાજા ખંભાતમાંથી પ્રગટ કર્યું"..