________________
લગ્ન એટલે શું ?
લે. શ્રીબહ બુદ્ધિસાગરસૂરિજી
(લગ્નની મેસખ થરૂ થઈ ગઈ છે. વિવાહના પેંડા વ્હેંચાઈ રહ્યા છે. કયાંક તે લગ્નના જમણવાર પણ શરૂ થઇ ગયા છે, અને કહેવાય છે કે આ વૈશાખમાં તે। જથ્થાબંધ લગ્ન છે, ત્યારે આવા સુખવસરે લગ્ન એ યુ' છે એ સમજવું જરૂરી છે. આજથી ત્રીસ-ચાલીસ વરસ પહેલાં શ્રીમંદે રજુ કરેલા વિચારા માજે પણ એટલા જ મનનીય ને આદરણીય છે, એ માટે તે આ લેખ જરૂર વાંચવે જ રહ્યો—તંત્રીઓ
ઉપદેશ પ્રમાણે વર્તન થાય તેજ ઉપદેશ દેવા લખવાનું મન થાય. વ્યાવહારિક વન શુધ્ધ થાય રાજ આધ્યાત્મ વનની લાયકાત પ્રગટે. બાલલગ્નની પ્રજામાં કાર્મિક માનસિક અને આત્મિક શકિતઓ પ્રગટતી નથી. ખાલલગ્ન જ પુરૂષ અને સ્ત્રી, આ, કામ, સંધ, સમાજંતુ શ્રેય કરવા સભ થતા નથી. તેઓ બીજી, નિષ્કંલ અને પુરુષાહીન ડાય છે. તેઓ અન્ય પ્રજામાની પાદતળે કચરાને પૈાતાની સતતિને ગુલામા બનાવે છે. એવી પ્રજા ખરેખર જૈન ધર્મને લાયક રહેતી નથી. ભાલલગ્ન ની પ્રજામાં રાજ્ય કરવાની ક્ષુકિત રહેતી નથી. પચ્ચીસ વર્ષના કુમાર અને વીસ વર્ષની કુમારકા
( પાન ૪ નુ અનુસાન )
આપી શકાય તેવાં વ્યાખ્યાન પડયાંજ છે તેમાં ચાલુ પ્રકરણાને લગતા ખાસ વિષયે પરનાં વ્યાખ્યાને ઉપર ભાર મૂકવા જોઇએ, અમુ નકકી કરેલા વિષયા પર સાનસત્ર (સેમીનાર ભરવા જોઈએ, દરેકમાં બીજા ધર્મના અભ્યાસીઓને પશુ ખેલવા નિમત્રવા જોઇએ. તુલનાત્મક રીતે વિષયની ચર્ચાઓ યાજવી એએ. ના સત્યને વિક્ત ન કરે તેવા સંવાદ-નાટકા પણ ભજવવા જોઈએ. અને તે દ્વારા આખા ભૂતકાળને નાશ પરિચય આપવા નમે, મહાપુરુષાના જીવનને અનુલક્ષી તેનાં ચિત્રા તૈયાર કરાવી પ્રદર્શન ભરવા જોઈએ. આમાં તીર્થોના ફોટા પણ મૂકી શકાય. રેડીયા પરથી. કથા-ગીતા, સ્તવના વાર્તાલાપ, જીવનકથન, ચર્ચા ચારીશ, ડીયા નાટક વગેરે રીતે કરવા જોઇએ. બહુ બધુ આ અંગે વિચરી શકાય તે કરી અાય તેમ છે.
એ બન્ને ગુકર્માનુસાર પ્રકૃતિ સામ્યું લગ્નનાં અવિકારી છે. રાજ્ય વ્યાપાર અદ્વિનુ બાહ્ય સ્વરાજ્ય રક્ષણુ કરવા માટે બાલ લગ્નની પ્રજામાં શક્તિ રહેતી નથી.
પચ્ચીસ વર્ષામાં પુત્રને રાજકીય વ્પાપારી ક્ષાત્રાદિ વિષયક સર્વ પ્રકારની કેળવણી પહેલાં ગુરૂ ભારત ધાર્મિક કેળવણી આપવી જેષ્ઠ ખે. વાસ પચ્ચીસ વરસમાં વૈશિંક સામાજિક આર્થિક આદિ સર્વ બાબતેમાં પુત્ર અને પુત્રી સ્વતંત્ર મત બાંધી તે પ્રમાણે વર્તે એવાં સમર્થ થવાં જોઇએ. પશ્ચાત સ્વેચ્છાએ ભાષાપની અનુજ્ઞાપુર્વક ગૃહસ્થાશ્રમમાં દંપતી તરીકે જીવન ગાળવાના અધિકાર છે. એવુ
આ તા માત્ર અગુલિ નિર્દેશ છે. આમ ય શકે. અને આમ થાય તે સારૂં એમ અમે માનીએ છીએ. ખાકી આ જ, અમે જે કહીએ છીએ તે જ અંતિમ છે એવા અમે દાવા નથી કરતા, પરંતુ એ તે અમે દૃઢપણે માનીએ છીએ કે જો આપણે આ પ્રેમ ને પ્લેટફોર્મને વ્યવસ્થિત મેં સજનાબદ્ ઉપયાગ કરીએ તે બહુજ ચેડા વરસમાં આપણે ધર્મ પ્રચાર માટે ખ્રિસ્તી ધર્મની સરસાઈ કરી શકીએ તેમ છે.
વિષયની શરૂઆતમાં જ અમે બતાવી દીધુ છે કે આજના સમય આપણુ ધર્મના પ્રચાર માટે વધુમાં વધુ સાનુકુળ છે. જૈન સમાજના કાર્યકર ભાત્રેતા ને શ્રમજી સંઘ આદ્રી આ અંગે જો સક્રિય રસ લઇ કામ શરૂ કરશે તે જરૂર શાસન ઉન્નત અનરો અમે આચા રાખીએ છીએ આ જસ્તીથી ખત