________________
| ખાસ સુચના
વાર્ષિક ગ્રાહકોનું લવાજમ દીવાળી અંક ૧૨ મીએ પુરૂ' થયું છે. જેઓનું લવાજમ હજુ પણ બાકી છે તેઓએ તુરતજ તે મોકલી આપવું. આપનો પત્ર નહિ આવે તો આપને ગ્રાહક તરીકે ચાબુ ગણવામાં આવશે અને જેમનું લવાજમ હજુ પણ બાકી છે તેઓને કાઈ પડ્યું કે લવાજમ તરતમાં જ નહિ આવે તે આવતો. અ ક વી, પી. થી રવાના કરવામાં આવશે.
એક ખુશખબર
પ્રથમ વરસમાં થયેલા “બુદ્ધિપ્રભાના ”ના તમામ ૬-૨-૩-૫ વેરસના ગ્રાહકોને સુંદર ને આકર્ષક ફટાવાળું એક ભેટ પુસ્તક ટૂંક સમયમાંજ આપવામાં આવનાર છે.
નીચેની વિગતો જેની આવી ગઈ હશે તેઓને જ તેને લાભ મળશે (1) જેટલા વરસના તમે ગ્રાહક છે તેટલા વરસનું લવાજમ ભર પાઈ થઈ ગયું હશે અને (૨ આ ચાલુ વરસે પણ ગ્રાહક સભ્ય તરીકે આપનું નામ ચાલુ રહેશે, તેમજ
(૩) આ ચાલુ વરસનું લવાજમ પણ કાર્યાલયમાં મોકલી દીધું હશે. તે આ ૫ ઉપરની વિગતો સત્વરે ચોકકસ કરી દર્શનીય, સચિત્ર ને આકર્ષક એવું ભેટ પુસ્તક અચૂક મેળવે.
આ અંકનું શબ્દ સ્થાપત્ય | આ અંકના શબ્દ શિ૯પીઓ (૧) ચિંતન કણીકાએ...
(૧) શ્રી. મૃદુલ (૨) સમય રાહ જુએ છે (તત્રીલેખ)... (૨) શ્રી. છબીલદાસ પંડિત
- શ્રી. ભટ્રીક કાપડીઆ (૩) લગ્ન એટલે શું ?
(૩) શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી (૪) સનાતન સંધર્ષ...
(૪) શ્રી. ગુણવંત શાહ (૫) સમાજમાં મુનીઓનું સ્થાન... (૫) શ્રી, મણિલાલ હ. ઉદ્ઘાણી (૬) ત્રિવેણી સંગમ....
(૬) આ, મ. કીર્તિસાગરસૂરિશ્વરજી (૭) સિદ્ધિનાં સોપાન...
(૭) શ્રી. યશવંત સંધવી (૮) બલિદાન...
(૮) શ્રી, માણેકલાલ મહેતા t" (૯) શાસન સમાચાર