SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ચ દરેક દેશમાં અને સભામાં સાધુએનુ સ્થાન હું મે ઘણુ વધુ રહ્યું છે અને રહેશે કારક તેઓ સસારની સમા, સંધીએ, માલમીલત બધું કોડાને ત્યાગ અને વૈરાગ્ય હ કરે છે અને તે જ ભારતમાં જે જે બડ઼ા શ્રીય રા યા તંએ પેનાત પુરાહિત રાખતા. તંબને ર રારમાં ગાાં શું ાન મળતું અને તેમાં સલા પ્રમાણેજ રાજતંત્રનું દરેક કામ કરવામાં આવતું હતું. દાગ્ય જેવા રાળ પશુ મુનિને પુખ્યા વિના ક સ ફક્તા નવા મચંદ્રજી પણ તેમને ગુરૂ તરીકે માને તેમની પામંથી તત્વજ્ઞાન મેળવીને અને તેમની આજ્ઞાનુસાર વતા હતા. આવી પ્રથા દેશમાં હતી અને તેથીજ દેશ શ્યામાદ હતા. એ કે તિમય જીવન ગીતા, પ્લાન સંપુ રહેતા અને વર્ભવ ન ગુજારતા હતા તેથી સૌ મુખી હતા. ‘રામજમાં મુનિએ.નું સ્થાત” કે મણીલાલ હ્રા. ઉદાણી એમ. એ. એલએલ, બી. એડવોકેટ, રાજકાર. 00*00#0 સ્થાન તે અત્યારે પ છે જૈન મુનખાનું પ્રમાઘુર છે. તેઓ મહાવીર પ્રભુને માગ ચાલી રહ્યા છે. તે જૈન ધર્મમાં તથા તત્વજ્ઞાનના મુદ્દાન શાસ્ત્રોના અભ્યાસ કરી તેનો ઉપદેશ આપવામાં જ પ્રેતનું વન સાર્થક કરી રહ્યા છે. જૈન મુન ત્યાગ અને વૈરાગ્યે મુખ છે, તેઓએ સંસારના મા બહેનો વગ કરી દાવે છે અને તેથીજ ખ્યા મામા તેમને હંસન કૅરૅ છૅ અને માન મ્યાન પો.સ. ૧૪ આલે ત્યાગ અને વેરાગ્ય કરીને રેનિ દેશનું કામ કરી રહ્યા છે. તેમના કૈપર મી Place જવાબદારી પણ છે. તે વારે તે કરી શકે. રીધ્ધી મી તા તેમના પગમાં પડતી આવે પણ તેની તેગ્માને પરવા પણ હાતી નથી. તેમનું વ્રત આદર્શમય હોય છે. હજી થોડાજ વર્ષ પહેલાં શ્રીમદ્ બુધ્ધિસાગરસુરિશ્વરજી થઈ ગયા તે કૅલા મહાન પુરૂષ હતા તેની કલ્પના પણ સાધારણ માસને ન આવે. જે તેનુ જીવનચરિત્ર બારીકીથી વાંચી અને કર્મયોગ વગેરે અનેક મુછ્ ગ્રંથા જે તે લખતા ગયા અને અષારે જે પ્રસિઘ્ન થયા તે શાંતિથી વાંચે વિચાર અને તેમાં આપેલુ અમુપ જ્ઞાન પ્રહણ કરે તેનેજ તેની ખબર પડે. અત્યારે એવા સમય આવી ગયો છે કે ખા સાધુચ્યાએ એકત્ર થવુ જોએ અને જૈન ધર્મના પ્રચાર બરાબર કરવા જોઇએ તાજ ધ કી. જૈનના પાંચ મહાવ્રતૅમાં નીતિના પાયે ખરાખર આપેલો છે. અને ત્યારબાદ તત્વજ્ઞાનના પુસ્તકમાં આત્માની ઓળખાણ કરી પેાતાના સ્વરૂપને ઓળખી તથા પોતાના સ્વભાવમાં સ્થિર થમને મેક્ષના માર્ગ બતલાવેલો છે. આ ભાગને અનુસરીને ચાલનારા મહાન સંતે જરૂર મુકિત મેળવશે જ તેમાં કાંજી શકા નથી. અને શ્રાવક્રને પણ્ તેમને ઉપદેશ આપ્યો તારી શકાયે. અધારે સબાજમાં આવા મધુગ્મની ખામ છે, અને જે સાધુ મહાત્મામાં આ કાર્ય કરી રહ્યો છે તેને કક અને અંતે ઉ ત આપતાની શ્રીમતાની ફરજ છે.
SR No.522116
Book TitleBuddhiprabha 1961 02 03 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy