SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્યું હતું. બાદ મંગલાચરણ સાંભળી પતાસાની પ્રભાવના લઈ સૌ વિખરાયા હતા. મહા વ. ૪ થી ૮ સુધીના દિવસે પ્રતિષ્ઠાને લગતી અનેક વિધ વિધાનપુર્વક સુંદર ઉસ સાથે વ્યતીત થયા હતા. કાઠારી કસ્તુરચંદ નાગરદાસ, રવજી નાગરદાસ અને ચીમનલાલ ખેતશી તરફથી નવકારીઓ તથા હરિચંદ નામદાસ તરફથી ઝાંપાનડી જમણ) થયાં હતાં. દિઓદરના: રાજકુમાર ગુલાબસિંહજી તથા ગુમાનસિહજી પણ આ મહેસવમાં પધાર્યા હતા. જેણે આચારે દેશ પાસે વાલે નખાવી ધર્મશ્રવણ આજીવતી સાધ્વીજી પ્રામીજીના શિષ્યા અવાર સાધ્વથિી સુદ્ધાશ્રીજી કાળધર્મ પામેલ છે. સાવી- એએ દેવવંદન કરવામાં આવેલ હતી. રેયામાં ઉજવાયેલ અભૂતપૂર્વ પ્રતિષ્ઠા મહોત્સવ યાથી નજીક જસાલી ગામનાં ૬૦ વર્ષ પહેલાં પ્રતિમાજી નીકળ્યાં હતા. જે આદિનાથ શાંતિનાથજી ભ, સંભવનાથજી ને રયા (તા. દિઓદર બનાસકાં)માં ઘર દહેરાસર કરી પધરાવવામાં આવ્યા હતા. ગામની મધ્યમાં તન રબાહ્ય નિર્માણ કરાવી ૨૦૧૪તા કા. સુ. પના જ ભગવાનને પ્રવેશ કરાવવામાં આવેલ ભીસંધની પ્રતિષ્ઠા કરાવવાની ઉત્કટ ભાવના જાગ્રત થતાં પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય શાંતિચંદ્રસુરિજી મ.ને ઉદર તથા તેઓશ્રીજીના વિદાન શિષ્યરન પ, સુજ્ઞાન વિજયજી ગણિવરને પેટલાદ અત્રેના સંધના આગેવાની આગ્રહપૂર્ણ વિનંતીને સ્વીકાર કરી પૂજ્ય પન્યાયજી મહારાજ આદિઠા. બે પેટલાદ ઉમવિહાર કરી મહા ગુ. પના રયા વાગત સહિત પધાર્યા હતા. પૂજય પન્યાસજીના આગમનથી ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે પ્રતિષ્ઠા અંગેનું શુભ કાર્ય પ્રારંભ થયું હતું. મહા સુ. ૧૪ના કુંભ સ્થાપના થા. હરિચંદ નાગરદાસ કોઠારી તરફથી કરવામાં આવ્યું હતું તથા મહત્સવની શરૂઆત પણ આજે થઈ હતી. રોજ નવી નવી પૂજ, આગી, ભાવના થતાં હતાં. બહાર ગામના મહેમાનોની સંખ્યા પણ દિનાદિન વધે જતી હતી. મહે . બીજના રોજ પૂજય આચાર્ય દેવેશ કામધન્ય થાંતિઃ સુરિજી મહારાજ પિતાના સિબ્ધ પ્રશિખદ પરિવાર સાથે મહોત્સવપૂર્વક પધાર્યા હતા. પૂ. આચાર્યશ્રીના મંગળાચર બાદ પૂજમા પન્યાસજી જ્ઞાન વિજયજી ગણિવરે શ્રાવક ધર્મ અને કર્તવ્યની વ્યાખ્યા સમજવી હતી. પછી રાજેન્દ્ર વિજ્યજી મ. મહોત્સવની મહત્તા વિષયક પ્રવચન એકંદર નાના ગામમાં મહત્સવના સુંદર ઉજવણી શાસન શભામાં વૃદ્ધિ કરનાર બની હતી. બામને ઉત્સાહ અને જણાતો હતે. ખર્ચ કરવામાં મા ખુલ્લા હાથ રાખ્યા હતા. સરીયન વાસુપુજય બેન્ડે મહેસવમાં વિશે વખત સારી જમાવટ કરી હતી. પુજ્ય આચાર્ય દેવેશ વિહાર કરી ભીલડી માછ પધાર્યા છે. પુજ્ય પચાસજી સુતાર વિ. મણિવર પાવડ તરફ પધાર્યા છે. મુંબઇ- શ્રી મુલચંદ બુલાખીદાસના સુપુત્ર છો. હસમુખભાઈના શેઠશ્રી બાબુભાઇ છગનલાલનાં સુપુત્રી સુરભિાબેન સાથેનાં શુભ લગ્ન નિમિતે પૂ. આ. શ્રી, ધર્મસુરીશ્વરજી, પૂ. વિજયજી, પૂ. અકવિજયજી, પૂ. ચંદ્રપ્રભા સાગરજી વિ. મહાભાઓને શુભ નિશ્રામાં લુહારચાલ-દેવકરણ મેન સ્થિત શ્રી અજીતનાથ સ્વામિના દેરાસરે જન્મ મહેસવ પૂર્વક મહા વદ ૧૨ રવિવારે અઢાર અભિએક કરાવવામાં આવ્યા હતા અને મહા વદ ૧૩ સોમવારે શ્રી શિવ મહાપૂજન કરાવવામાં આવ્યું હતું. અભિષેકવિધિ કરાવવા માટે ખંભાતથી બુ.
SR No.522116
Book TitleBuddhiprabha 1961 02 03 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy