SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ABARIA - બલીદાન - લેખક: માણેકલાલ છગનલાલ મહેતા હ૦૦૦૦૦૦૦૦ છે તે કે કકક કક દિવસ S કક ધ હતા કે, પક, પાઉડર ને વેસેલી લગાડલા ગામડાં ફાટી ચીરા પડી જાય, પાણી નું એક છે 5 જ સ્વાય કેક બની ગયું, બરફની શીલા પાકિ મી , તેમાં પવન પિતાનું જોર બતાવું યાને સારી નાખતો હતો. શરીર જતું હતું. પંખીઓ પણ માળામાં કર્યું વળી પડી રહ્યાં હતાં, માનવ ગરમ દુશાળા, મફલર, સગડી જેવા અનેક સાધનથી કાયા ન કરમાય તેની સાવ રાખે, પણ આ પંખીઓનો બેલી કાણ? તેને દુ યા પ્રાણી નહીં લખતી હોય, એટલે તેમની દરકાર કાણ કરે : બીએ વિચાર કરે કે આ દુનીયા ખતરનાક છે. અને તેમાંથી જીવન સાવચેતીથી વી લેવાનું છે. માનાં હુતાશને ગમે તેટલા પ્રગો અજમાવે. આવી ડાબા ચમકારામાં એક શિકારી પિતાનાં ધનુષ્યબાણ ને જાળ લઈ નીકળી પડયા, પંખીએ તે આપના પીન પંખાંઓની સ્થીતી સાથે સરખાવતાં હતાં, પણ માનવ માનવને પીછાણુ નથી, કાગડો બને તેટલે દળી, એને ન મળું પંખી આપણ એ છીએ, પણ તે પંખીના ગુણ, નાની એવા માનવામાં નથી. કામડે પ્રથમ આંગણે કાક, કરે તે એ અને સંદેશ આપી જાય છે કે સારા મહેમાન આવવાનો છે. તે દશ વાહક કે ફી લેતો નથી. અને સંદેશ આપને કેડી જય છે. કામ પતે કોઈ વિસ ની કે જેમાં ના પરાક #ાપ નથી. પણ તે જ કડાની સાધમાં રહે છે. જ્યારે મારા માત્ર અને તે પ્રકારે તે તૈયાર હોય છે, જાણે કઈ શીકારજ ન હોય ! કાગડે કા પતે એક ખાતે નથી. પિતાના ભાઈઓને કા,, કહી નેતરીને બધા ભેગા મળીને ખાય છે, જ્યારે માનવ એક ચાનું કીધું, પણ બીજે આવે તેને પાવું પડશે એમ વિચારી તાંડ છે, આ આપણે માનવું છે અને પેલે કાવડે. કારણ તે પિતે કાળે છે, એ દુર્ગણ ન સંતાડતાં કાળો બને, પણ માનવ એ છુપે કાગડો છે. અને કાગડા જેટલી માનવતા માનવામાં નથી. ત્યારે કાગ ણ? માનવ કે પેલે કાળા રંગને કાબંડા ? પ્રભુ મહાવીર પોતાની અંતિમ સમયે રાતદીન એડ દેશના માનવ કલ્યાણ માટે સોળ પ્રહર સંભળાવી હતી, તેમાં તેમણે માનવને પહેલું ફરમાન માસૂસત્તમ એટલે માણસાઈ રાખવાનું આપું હતું. માત્ર કેસરીએ ચાંલ્લે કરવાથી જૈન બની શકાતું કે કહી શકાતું નથી. પ્રભુ મહાવીર શાણીના ફરમાને અનુસાર ચાલે તે ખરે જૈન, વૈષ્ણવ પણ તે જ કહી શકાય જે પીડ પરાથી જાણે. “વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાયી નો રે” આ પદ માત્ર ગાવામાં જ રહ્યું. વર્તનમાં મીઠું કારણ કે માનવ બન્યું. પણ માણસાઈ ગુમાવી, એટલેજ જીવનમાં આફત સર્જાઇ છે, કબડાએ તો કાળે ન પહેરી, પિતાનો લઘુતા બતાવે. પણ માનવે તે જ વર્ણ નું માનવું ગીર મહેશ. દરથી કાળા રંગ રાખે, એટલે કે ચાર કે પિતાનું બન્ય, કુદરતે પંખી કરતાં વધારે સજા અને જ્ઞાન માનવને બનાવ્યા, યારે માનવ તેને
SR No.522116
Book TitleBuddhiprabha 1961 02 03 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy