SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જોવા લાગ્યા કે પૈસાદાર તે ઠપકે આપવામાં પ્રવીણ છે અને પોલીસ તે સતા વાપરી માર મારવામાં કાર છે. ભાષણ કરવામાં પ્રવીણ પ્રસિદ્ધ વકતા તે સારી સારી શિખામણ આપી ખસી જવામાં બહાદૂર છે, કોઈએ શકય સહારો આપે નહીં, તેમનું વન-સતા વિદ્વતા અને બળ વૃથા છે. ધન્ય છે આ મહેનત કરી પોતાનું જીવન ચલાવનાર શ્રમજીવી સજજનેને. વિપત્તિ વખતે સંકટના પ્રસંગે અને વિડંબનાઓના વખતે સાધન સંપન્ન માને સહારે આપે તે જે જે સાધને તેમને મળ્યા છે, બી-બુદ્ધિ-ધન વિગેરે પ્રાપ્ત થયેલ છે, તેની સફળતા થાય છે, બળ બુધિ અધિક પ્રમાણમાં વધે છે અને પ્રશંસાપાત્ર બને છે; ઠ કે આપવાથી કે બેકાબેલી –શામાં ભાંડવાથી મધુર મધુર બલવાથી કાર્ય સરતું નથી, પણ છેલ્લા પ્રમાણે વિપત્તિ કે સંકર પ્રસંગે શકય મદદ આપવી અગત્યની છે, તેમાં આળસ કરવી તે અપરાધ બરાબર છે, કેટલાક મનુષ્ય બલ-બુદ્ધિમાન હોવા છતાં પણ આળસુ બની ખાવાપીવાને આધાર પણ બીજા પર રાખે છે તે માણસ અન્ય જિનેને સંકટમાં કયાંથી સહકાર આપી શકે ? બે મુસાફરી જંગલમાં ફરતા હતા વવામાં જાંબુડાનું ઝાડ દેખ્યું તેથી નીચે બેઠા, પણ થાકી ગયેલા હોવાથી સૂઈ ગયા; પિતાની પાસે જ રસદાર જાંબુડા પડ્યા છે, છતાં હાથ લંબાવવાની આળસે હાથમાં લર્નેિ ઉપયોગ કરતા નથી, ત્યાં થઇ જતાં શવાળાઓને કહે છે કે અરે ભાઈએ ? ઊ: પરથી ઉતરી અમને પામે પડેલા જાંબુ આપ તે તમારે કશ્માણ થાય; આ સાંભળી હસી કરતાં Bટવાળા કહેવા લાગ્યા કે અરે એદીઓ ! આળ- સુએ ! જરાક હાથ લંબાવતા નથી અને અને ઉતરવા કહે છે તે કેવી મૂર્ખતા ! કાચને લંબાવતા તમારી પાસે પહેલા જાબુઓ હાથમાં લાગે એવા છે છતાં આળસુ બનીને હાથ લાંબો કરવા જેટલું બળ ફેરવતા નથી, તે તમારામાં માઈ તે નશો તેમજ પશુતા પણ નથી, ક જેવા એકન્દ્રિયપણાને પામેલા છે તેવા દષ્ટિગોચર થાઓ છે. આમ કહીને ઘટવાળા ચાલી નિકલ્યા. ત્યારે બે એદીઓ વિચાર કરવા લાગ્યા કે આપ મારી ભૂલ કરી કે પાસે પડેલા બુઓને લેવા હાથ લંબા નહીં; અને વાળ આવવા કહ્યું, આ જ કર્યું નહીં; હવે કોઇના પર અપાર ખ: . આળસન ત્યાગ કરી પાસે પડેલા એક ઉપયોગ કરીને આગળ ગયા. પિતાના વસ્થાને જઈને કેદ પર પિતાના કામને આધાર રાખવા લાગ્યા નહીં; પિતાનાથી બને તેવું પોતેજ કરતા; અશકય કાર્યમાં અન્યને અધ સહકાર લઇ કાને પતાવતા, તેથી આળસ, પ્રમાદ વિર દવે યા અને દરેક કાર્યોમાં ર્તિ આવી, હવે તો તેમના કામમાં સહકાર આપનાર, કડ્યા વિના આ મળતા, પણ અશક્ય કાર્યો સિવાર મદદ કોઈની લેતા નહીં. છેવટે બલવાન - બુદ્ધિમાન બની. તામિક કાર્યોમાં પણ સારી રીતે બાળ સતા. પનાવાથી બની શકે એવા કામમાં અધિકાધિક માનદ અનુભવ આવવા લાગ્યો તેથી પુષ્યાનું ધી પુણ્યના બંધનો સાથે નિર્જરા પણ થવા લાગી માટે પ્રમાદ આળસને ત્યાગ કરી વ્યાવહારિક કાર્યો તેમજ ધાર્મિક કાર્યો પિતાના હાથે કરવા, તેમજ શુભ પ્રકૃતિને બંધ સમાયેલ છે. શું તમે વિશ્વશાંતિ ઈચ્છો છો ? છે, હા, તે - વિશ્વ કલ્યાણની ઈચ્છા રાખીને સવારે ૬ વાગેબપોરે બે વાગે અને સાંજના ૬ વાગે નારા : દેવના નામને ( ત્રણ સંખ્યાએ } ૧ર-ર વખત યાદ કરે. જેને નમસ્કાર મહામંત્રના જાપ કરે,
SR No.522116
Book TitleBuddhiprabha 1961 02 03 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy