SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સમય રાહ જુએ છે તંત્રી લેખ માનવી આજ રાજની હાડમારીથી કંટાપો છે. ભૌત્તિક સુખેતી દાડથી હવે એ થાક અનુભવે છે. આજ સુધી બહારથી દોડ રાંડ કર્યું છે. પરંતુ એ લાંથી લાંબી હરણુક્ાળથી હવે એ સમજા થયો છે કે મહારથી જે બધું દેખાય છે, ચળકતુ ને સેશનેરી જે સધળું દેખાય છે એ તદ્ન જુઠ્ઠું છે. ઝાંઝવાના નીર જેવું એ બધું સુખ છે. અને માનવી આજ અંતરની ભીતરમાં ભેટ રહ્યો છે. આતમને અવાજ સાંભળવા હવે એ એકાંત શોધી રહ્યો છે. જે કે આ પરિવર્તન એકદમ સૂક્ષ્મ અને ધીમુ છે. પરંતુ દરેકના માંમાંથી નીકળતી જીવન સામેની ફ્રરિયાદ આ વાતને પુરાવા આપે છે. ગરીબ ને ભીખારી તે1. નસીબને રડે એ સમજી શકાય તેમ છે. પરંતુ પેલી આલીશાન ને સફેદ ચાંદની જેવી મહેલાતામાં વસતાં તવગેરે પશુ આજ તેમના જીવનને રડી રહ્યાં છે. તેઓને પણ આજના જીવનમાં કઈક ખૂટે છે એમ લાગવા માંડયુ છે I..... પુષ્પના કાંઠે ઊભેલું વિશ્વ આજ શાંતિની જાતે કરે છે. માંસાહાર પર જીવતુ આજ પશ્ચિમ શાકાહારની મંડળીએ સ્થાપે છે. એને જોર ચારથી પ્રચાર કરે છે. ભાત્ર રાજકીય કે આર્થિક અાઝાદીથી જ માનવ જાતનું સ્થાણું સર્વાંગી નહિ સમાય. માનવીના અંતરમાં રહેલી દુષ્ટ કૃત્તિ, એના મનમાં જ! ધાન્ની નેરેલી વાસના આ બધાંનું જ્યાં સુધી સસ્કર નહિ થાય ત્યાં સુધી ભૌતિક બધી સાઘુખી નકામી છે. આમ નૈતિક જીવનની, જીવનની શુધ્ધિકરણની વાતે। આજના તત્ત્વચિંતકે પ્રિયા વિચારી રહ્યા છે. વળી અમેરિકા તે ગ્લેન્ડ જેવા દેશે પણ લગ્નમાંથી ઝડપથી પરિણમતા છૂટાછેડા, લેહીતે વેપાર, વેસ્પાઘરા, વધતા જતા ચોરીના બનાવે, છેતરપીંડીના પ્રસંગો, વાત વાતમાં થતાં ખૂને, કઇ એકાદ માનવી પાસે ખડકાતી જતી શૈલત ને તેથી ઊભી થતી અસમાનતા વગેરે આંબતા પર્ ગંભીરતાથી વિચારી રહ્યા છે, આ બધું જોતાં અમને તે લાગે છે કે માનવં આજ ધીમે ક્રમે પણ ધર્મ તરફ વળી રહ્યા છે, બીતેબીતા પણ હવે એ અંતમાં ડાડીયુ કરી રહ્યો છે. અવિસા, સત્ય, અોપ, બ્રહ્મચય ને અદિ પ્રહના સિધ્ધાંતા આજ માનવીને શાંતિ આપતાં જણાય છે. સંત વિનેબાજી તે આનુ એક અલમ મિશન લઇને ઘૂમી રહ્યા છે, પશ્ચિમનો પેત્રો કીલમુક્ ખટ્રાન્ડ રસેલ પણ કાંક આવેજ વાત કરે છે. તસ્થ દેશનું ઊભું થતું એક નવું જુય, શાંતિ, સહઅસ્તિત્વ, નિ:શસ્ત્રીકરણ, ત્રિતાક્રભણ વગેરે પંચશીલના સિધ્ધાંતાના વતે જતે। આગ્રડ ને તેના પર મૂકાતા ભાર્ આ વાતની (માનવીના ધર્માભિમુખની) સાક્ષી પૂરે છે અત્યારનું વાતાવરણ, આજની હવા અરે માનવીનું વિશ્વવાદી બનતુ જતું જીવન અને તેમાંથી રસ્તા ખાળતા આજને, માનવી-આ બધામાંથી જૈન સમાજ કંઇ વિચારશે ખરો ? ભ. મહાવીરના સિધ્ધાંતે, જો આ તકે આપણા
SR No.522116
Book TitleBuddhiprabha 1961 02 03 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorChabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
PublisherBuddhiprabha Samrakshak Mandal - Khambhat
Publication Year1961
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy