Book Title: Buddhiprabha 1913 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522056/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नारपटकासकाउमा REGISTERED NO. B. 876. શ્રી નશ્વેતાંબર મૂર્તિપૂજક માડ*ગના હિતાર્થે પ્રગટ થતું बुद्धिप्रभा. LIGHT OF REASON. ज्ञानदर्शनचारित्राणि मोक्षमार्गः पुस्तक ५ मुं. नवेम्बर १९१३ वीर संवत २४३९ अंक ८ मो. પૃષ્ઠ | વિષયાનુક્રમણિકા, વિષય, પૃષ્ટ, વિષય. ૧. દુઃખી દુનિયા. .. ... ૨૪૧ ૮. મહાત્માના વચનમાં પણ અપૂર્વ ૨. હાલાં પુસ્તકા ... .. ૨૪૨ સત્ય સમાયેલું છે ... ... ૨૬ર ૩, લેખક અને લેખા ... ... ૨૪૩ ૧૦, કવિતા લખનાર શોખિન મહા૪, મહત્વકાર્યું સમીક્ષા . પ. માણસ શું છે અને માણસ ધર્મ શું છે ? ૨૪૮ શયાને પ્રાર્થના અને ગુજરાતિ ૬, રહસ્ય ... ૨૫૩ - પિંગળને અનુવાદ .. ... ૨૬૫ 19. સ્વતંત્રતા .. ... ... ૨૬૭ ૮. કાવ્યકુંજ... - | ૧૧. દિલખુશ ઉપદેશીક પદ,.. ૨૫૪ થી ૨૬ર સ્તવન. ૧૨, દંપતી જોડું. ૧ , ૨૬૮ મુદદ કરતે મદદ કરને. દૈવ પ્રતિકુળ અક. ૧૩, માધ્યમિક કેળવણી .. - અયિર સંસાર. ૧૪. સુવિચાર રત્નરાશિ ૪૦ ૨.૭૧ * ૨૫૪ प्रसिद्धकर्ता-श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ. વ્યવસ્થાપક-અમદાવાદ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બેંડ'ગતરથી સુપ્રીન્ટેન્ડન્ટ, શકરલાલ ડાહ્યાભાઈ કાપડીઅડ, | મુ, અમદાવાદ વાર્ષિક લવાજમ પટેજ સાથે રૂ. ૧-૪-૦ સ્થાનિક ૧૦—૦ અમદાવાદથી ડાયમંડ જ્યુબિલી ” મીટીગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું, Page #2 -------------------------------------------------------------------------- ________________ સર્વ જૈનબંધુઓ ! ઉઠો, જેગો અને પ્રમાદ તને ! ! જૈનોની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ. વાંચે ! ને તમારી સ્થિતિનું ભાન કરે. આ પુસ્તક વિદ્વાન લેખક ગિનિક શ્રીમન્મનિમહારાજ બુદ્ધિસાગરજીએ અથાગ પરિશ્રમ અને અમુલ્ય વખતના ભાગે જૈન ઐતિહાસિક બાબતને લગતાં સેંકડે પુસ્તકોના વાંચનનું પરિશીલન કરી તૈયાર કર્યું છે જે વાંચતાં વેત દરેક ધર્મનિષ્ઠ બંધુઓને આપણી અત્યારની સ્થિતિને માટે રૂવાટાં ઉંચાં કરી વીજળીની માફક અસર કરે તેમ છે. જૈન ધર્મ સાંપ્રતકાળમાં હયાતી ભેગવતા દરેક ધર્મો કરતાં ઘણાજ પ્રાચીન છે. તેમજ એક વખત જ્યારે તે પૂર્ણકળાએ હતા ત્યારે તેના વિસ્તાર ઘણા હતા અને તેના અનુયાયીઓની સંખ્યા કરોડોના પ્રમાણમાં હતી તે વિગેરે બાબતોની હકીકત સેંકડે પુસ્તકાના પ્રમાણ સાથે આ પુસ્તકમાં દાખલ કરવામાં આવી છે તે સાથે આપણી સ્થિતિ કેમ બદલાઈ તેમજ તેની ઉન્નતિને માટે હવે શી યોજના કરવી જોઈએ તે પણ પ્રસગાપાત મુનિશ્રીએ જણાવ્યું છે. દરેક જૈનબંધુ ઓ તથા ઇમ્યુનાને અમે આ પુસ્તક એક વખત વાંચવાનું તેમજ તેને ઘેર ઘેર ફેલાવો કરવાનો આગ્રહથી ભલામણ કરીએ છીએ, ઘણા જીજ્ઞાસુઓ તરફથી આવી રીતનું એક પુસ્તક તૈયાર કરવાને મુનિશ્રી બુદ્ધિસાગર અને ઘણા વખતથી ભલામણ કરવામાં આવતી હતી તે હવે અસ્તિમાં આવેલું જોઈ કોને આનંદ નહિ થાય ? આ પુરતક આપણી કામની અમૂલ્ય સેવા બજાવનારું તથા ઉપયોગી છે તેની એક વખત વાંચી ખાત્રી કરો. તેને વધુ પ્રમાણમાં ફેલાવો થાય, દરેક બધુએ તેનો લાભ લઈ શકે તેવા શુભાશયથી તેની કીંમત ક્ક્ત રૂ. ૦–૨–૦ રાખવામાં આવી છે. દરેક ધર્માભિલાષી બધુઓ પાઠશાળામાં આ પુસ્તક ઈનામ આપશે તેમજ પ્રભાવનાદિકમાં તેનો ઉપયોગ કરશે અને આપણી ભવિષ્યની આશારૂપ આપણી સંતતિને પોતાના ધર્મની ભહતાથી જાણીતી કરશે જેથી લેખકના આશય ફળિતાર્થ થશે એવી આશા છે. કીંમત રૂ. ૦-૨-૦ પેન્ટેજ તથા ટપાલ ખર્ચ જુદું. અમદાવાદ, ઇશ્વરલાલ હરજીવનદાસ શાહું, રતનપોળ. જૈન બુકસેલર, Page #3 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ( The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्ममदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥ + અ + અ + અ ૧, ૧ ૧ - વર્ષ ૫ મું. તા. ૧૫ નવેમ્બર સન ૧૯૧૩, અંક ૮ મે, दुःखी दुनिया. દુનિયા. ૧ દુનિયા. ૨ હાલા વેગે આરે એની લય, દુનિયા સર્વ દુઃખીરે, કોઈ ન વાતે સુખીરે; અનુભવ્યું જ્ઞાનથી હોજી, સુખના ચટકાં ટળી જાતાં ક્ષણવાર. શોધી શોધી થાક્યારે, વયોવૃદ્ધ પાકયારે; નિસાસા અંતે નાખીયા હજી, બોલ્યા હાય સુખ ન મળીયું જરાય. ભમરાળા ભેગી લોકરે, પડે અને પેકોરે; હાય સુખ નહિ મળ્યું છે, એળે આયુ ગાળ્યું કહી પસ્તાય. દુગ્ધામાં દોનું ખોએરે, ખરેખર મેહેરે; ભવા ન ભગવંતને હોજી, બાજીગર બાજી અને તે ધુળની ધૂળ. ચક્રવર્તી રાણરે, અંતે સહુ પસ્તાણા; સુખ ન સાચું બાહ્યમાં હેજી, બુદ્ધિસાગર પ્રભુ ભજનથી સુખ. દુનિયા. ૩ દુનિમા. ૪ દુનિયા. ૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ २४२ બુદ્ધિપ્રભા પ્રાઇઝ ગાવો.” jકે પુંઠ. ૨ પંઠે પુંછે. ૨ વ્હાલા વેગે આરે એ રાગ, પંડે ઉંડે ત્યારે શ્રદ્ધા ભકિત લાવો રે.. આ શિર ધારીને હેજી, માને મન ભક્તાધીન ભગવાન હૈડે હિમ્મત ધારો-કામ ક્રોધ મારોરે, સરખા દેખો સર્વને હેજી; આશાવણ સાની કર શુભ સેવ. રાખ રૂડી રીતિરે–શુદ્ધ પ્રોતિ નીતિરે, વિશ્વને ઘર માનશો હેજી; વિ સાની સાથે જીવની સમાન. સમતા નિત્ય રાખોરે, સાચું પ્રિય ભાખરે, રમા ચિત્ત આત્મમાંહજી; કર્મ પગી પૂરી બને નિષ્કામ, સૌનું સારું ભારે, દયાનગંગ હારે; વૈરાગે ચાલે વાટમાં હોજી, બુદ્ધિસાગર પ્રભુ મળ્યાને જમાન. પંઠે પુંછે. ૫ व्हालां पुस्तको. આહા મુરતિ મેહનારી ચિદાનંદ મહાવીર તારી—એ રાગ. હાલાં પુસ્તકે ( આમ ) અમારાં, ઘણાં પ્રાણ થકી મારાં, ઘણાં પ્રાણ થકી પ્યારાં ઘણું વહાલા; સાને સમજાવીને સાચું, શિખામણ દેનારાં, પાચમણિથી અનંત અધિકા, શુદ્ધ રૂપ કરનારાં. વહાલાં. ૧ ધરૂપ અમૃતને આપી, સુખ દિલમાં ભરનારાં, સાચું જૂ ૐ સર્વ બતાવી, વિવેકને દેનારાં. હાલા. ૨ સાખી. મન મિત્રતા ધારીને, રહે પાસે નિશદિશ, વિસામે એકાન્તનાં, ભાનું વિશ્વાવીશ; સાચા સમકિતને દેનારાં, સર્વ દુર્ગુણો હરનારાં. હાલા. ૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ લેખકો અને લેખે. ૨૪૩ વ્હાલા. ૪ વહાલા. ૫ અતર્ બાહ્ય મુસાફરી, કરાવનારાં બેશ, જીવનનાં સાથી બની, સમજણ આપો હમેશ; મોટા જગમાંહી મીનારા, નાની કરકમલે ફરનારો. પુસ્તક સ્વર્ગગા ભલી, પુસ્તક વર્ગ વિમાન, માનસ દિવ્ય સવરો, આનન્દસૃષ્ટિ તાન; ચેતન ઉપવન ખીલવનારાં, આનન્દા રસમાં ઝીલવનાર. સર્વ તત્ત્વ સમજાવીને, ઉધાડે દિલદાર, આનન્દ રેલમછેલમાં, સાથી સદા તૈયાર; મનની ચિન્તા સહુ હરનારાં, ધર્મ શાનિતને કરનારાં ખટપટ ઉપાધિ વિના, કરતાં મનથી વાત, દર્શન જ્ઞાન ચારિત્રની, દેખાડે શુભવાટ; બુદ્ધિસાગર પ્રેમી સારાં, ભવોભવમી આધાશે. વહાલાં. વ્હાલાં. 9 लेखको अने लेखो. - લ– લેખકઃ-ગનિક મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજ. લેખકોમાં સમાનતા ગુણું જે જે અંશે ખીલ્યો હોય છે તે તે અંગે તેઓ પિતાના લેખોમાં સમાનતાને પોષી શકે છે અને અન્યની સાથે સમાન ભાવથી વર્તી શકે છે. લેખકોમાં ગુણાનુરાગ નામનો ગુણ ખીલ્ય હેય છે તો તેઓ “Trtવાનો સારાં અને તાનાં વોર રો” એવી પક્ષપાતતાને ધારણ કરી શકતા નથી. ગુણાનુરાગી લેખક અન્યોના ગુણેને રામ ધારણ કરી શકે છે અને કેઈના સંબંધી કંઇ લખતાં પહેલાં તેની તેનામાં રહેલા ગુણો પર પહેલી નજરે પડે છે, અને દપર અલ રહે છે. ગુણાનુરાગી લેખમાં ગુણોને ગુણરૂપે જોવાની શક્તિ પ્રગટવાથી ગમે તેવા પતિકુલ પ્રસંગોમાં પણ તે અના ગુણોને પરૂપે દેખી શકતા નથી અને તેમ લખી શકતા નથી. ગુણાનુરાગી આખી દુનિયામાંથી ગુણોને જેવા સમર્થ થાય છે અને તેને ગુગોમાં સંયમ હોવાથી તેની આંખ આગળ ગુણની મૂર્તિ ખડી થાય છે. ગુણાનુરાગી લેખક કેઇન લેખ વા ગ્રન્થની સમાલોચના કરવા માંડે છે તે તેમાં રહેલા ગુણોનું સારી રીતે પ્રકટ કરી શકે છે, અને કેની આગળ ગુણોની શોધ કરીને મૂકે છે તેથી લોકોને ગુણને ભાગ પ્રહણ કરવામાં ઘણે પરિશ્રમ પડતા નથી. દેવાનુરાગી લેખક ખરેખર ગુણાનુરાગી લેખકથી વિરૂદ્ધ પ્રકૃતિને હોય છે. દેષાનુરાગી લેખક કોઈના સંબંધી કંઈ લખે છે તેમાં દોષોને ચિતરવામાં તેની દષ્ટિ રહે છે અને કોઈ ગ્રન્ય વા લેખની સમાલોચના કરે છે તેમાં તે લેખ્ય ગુણે તરફ દષ્ટિ ન ફેંકતાં લેખ્ય દોષ તરફ પિતાની દષ્ટિ ફેકે છે તેમજ છતા વા છતા દે વડે ગ્રન્ય કર્તાની મૂર્ખતા બતાવવા પ્રયત્ન કરે છે. આ દુનિયામાં કોઈ લેખક સર્વજ્ઞ નથી. લેખકો પ્રિન્થોની રચના કરતાં ભૂલ કરી શકે તેઓને તે ભૂલો ચોગ્ય સુશબ્દોમાં વિવેકપૂર્વક બને તો જષ્ણવવી જોઈએ પણ નિષ્ફર શબ્દોથી તેની ઝાટકણી કાઢીને તેની જાતિ નિન્દા થાય Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ બુદ્ધિપ્રભા. એવા હુમલાઓ ન કરવા જોઈએ. કોઈ પણ લેખકે કંઈ પણ લખતાં પહેલાં મારાથી ક્યા કારણથી શું લખાય છે તેને વિચાર કરવો જોઈએ. ક્રોધ વગેરેને જુસ્સો આવ્યો હોય તે વખતે લેખકે શાન રહેવું જોઈએ. કોઈ લેખકે કંઈ પણ જુસ્સાથી એકદમ લખ્યું તેને એકદમ ન છપાવતાં કેટલાક દિવસની વાર કરવી અને પશ્ચાત તે લેખ વાંચી જ અને તે વખતે વિવેકથી યોગ્ય વિચાર કરીને ગ્ય લાગે તે છપાવવું. લેખક મધ્યસ્થ હોય છે તો તે કોઈ પણ બાબતના પાપાતમાં પડયા વિના દરેક બાબતમાને મધ્યસ્થ દૃષ્ટિથી વિચાર કરી શકે છે અને જે સત્ય લાગે છે તેને લખવા પ્રવૃત્ત થાય છે. મધ્યસ્ય લેખક કોઈ પણ બાબતના પક્ષપાતમાં પડતા નથી અને તે દરેક વસ્તુઓની સત્યતાપૂર્વક પરીક્ષા કરી શકે છે. મધ્યસ્થ લેખક સાચું તે હા એ સૂત્રને અનુસરી ચાલે છે. પક્ષપાતના અભાવે તે સત્યને સમજવાને અને સત્યને લખવા સમર્થ થાય છે. મધ્યસ્થ મનુષ્ય બને તરફનો વિચાર કરે છે અને તેમાં સત્યાસત્ય શું રહ્યું છે તેને પક્ષમાં પડયા વિના વિચાર કરી શકે છે, અને કોઈના પક્ષમાં પડયા વિના ભયસ્થ પણાથી સત્યને લખી શકે છે. લેખકના શબ્દોમાં જે મધ્યસ્થતા હોય છે તે તેને લેખ સાક્ષરોમાં પ્રથમ નંબરે આવે છે. મધ્યસ્ય લેખક શાન્તિથી વપરનું હિત થાય તેવો માર્ગ લખી શકે છે અને પક્ષપાતી લેખક પિતાનું ખરું પારકામાં કંઈ પણ ખરું નથી એવું રાણાંધપણુથી લખી દે છે તેથી દેખતી દુનિયા તેની પરીક્ષા ઝટ કરી શકે છે. મધ્યસ્થ મનુષ્ય પિતાના મગજને કાબુમાં રાખીને અને મગજની સમલ દશા જાળવીને લેખ્ય વિષયને લખે છે અને તે જે લખે છે તેમાં સત્ય દલીલને આગળ કરીને લખે છે તેથી તેમાં પણ સત્ય ને બાગ ઝળકી શકે છે. મધ્યસ્થ લેખક બનવું એ ધારવા કરતાં ઘણું મુશ્કેલ કાર્ય છે. અનેક લાલચને અને દષ્ટ સંબંધોની દરકાર કરવામાં નથી આવતી ત્યારે મધ્યસ્થપણાથી લખી શકાય છે. આ પારકું અને આ મારું એવી પક્ષપાત બુદ્ધિ ટળે છે ત્યારે હદયમાં સત્ય બુદ્ધિનો પ્રકાશ થાય છે અને તેથી મધ્યસ્થ લેખકને લેખથી દુનિયાને ગો લાભ પ્રાપ્ત થાય છે. મધ્યસ્થ લેખેને ભલે પક્ષપાતી લેખકે વા પક્ષપાતી વાચકો હિસાબમાં ન ગણે તેથી કંઈ મધ્યસ્થ લેખ અને મધ્યસ્થ લેખકની મહત્તામાંની ન્યૂનતા થતી નથી. મધ્યસ્થ લેખક આખી દુનિયામાં પોતાને સત્ય લેખ પ્રકાશવા ભાગ્યશાળી બને છે. લેખકમાં સહનશીલતા નામનો ગુણ હોવો જોઈએ. જે લેખકમાં સહનશીલતા નથી, તે મગજ અને કારણ પ્રસંગે આડું અવળું કંઈનું કંઈ લખી દે છે અને તેથી તે પાછળથી પશ્ચાત્તાપ આદિ પાત્ર બને છે. સામાન્ય લોકોમાં એવી કહેણ ચાલે છે કે “એ વાર બખવું અને એકવાર લખવું” સો વાર બોલવું અને એકવાર લખવું–સેંકવવાર બલવું પણ લખવું હોય ત્યારે સેંકડો વાર વિચાર કરીને એકવાર લખવું-લેખકને દુશ્મન હોય છે. આ જગતમાં કોઈને દુશ્મન નથી એવું તે કઈ હોતું નથી. લેખ લખતી વખતે પિતાના પ્રતિપક્ષીઓ સામે ખરાબ દષ્ટિ ન હોવી જોઈએ. પિતાનાથી વિરૂદ્ધ પક્ષીઓ હોય તેઓને સંબંધી બુરું લખવાના વિચારો કદિ કરવા ન જોઈએ. પ્રતિપક્ષીઓમાં જે જે કંઈ સારું હોય તેને કદિ અનાદર ન કરવો જોઇએ. લેખિની ઉપાડતા પૂર્વે સર્વ જીવોપર કરૂણા અને મંત્રી ભાવના ભાવવી અને અસહન શીલતાને દૂર કરી ક્ષમા ધારણ કરી જે કંઈ લેખ હોય તે લખવા પ્રવૃત થવું જોઇએ. Page #7 -------------------------------------------------------------------------- ________________ લેખક અને લેખ. ૨૪૫ લેખકોએ રજનું ગજ કરીને લખવાની ટેવ ન રાખવી જોઈએ. રજનું ગજ કરીને લખનારા લેખકનું પ્રમાણિકપણું રહેતું નથી. રજનું ગજ કરીને લખનાર પિતાના માથે અસત્યતાને સ્થાપન કરે છે જે વસ્તુ જેવા રૂપમાં હોય તેને તેવા રૂપે લખનાર લેખક ખરી પ્રતિકાને પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ્ બાબતમાં રજનું ગજ કરીને લખવાથી રજ જેટલું જે મૂળ હોય છે તેની સત્યતા સંબંધી વાચકોને શંકા પડે છે અને તેથી તે લેખક ગમે તેવું સત્ય લખે તેપણુ વાચકોને એકદમ તેના લખેલા ઉપર વિશ્વાસ આવતો નથી. લેખકમાં અવલોકન શકિત દેવી જોઈએ. જે લેખકમાં અવલોકન શક્તિ નથી તે વસ્તુનું પુરેપુરું સ્વરૂપ લખી શકતું નથી. લેખકે જે જે પદાર્થો સંબંધી કંઈ લખવું હેય તેનું અવલોકન કરવું જોઈએ. જેણે કમળની ઘણી જાતને અવકી નથી તે કમળના વર્ણનમાં શું લખી શકે !!! જેણે ઘણું અવલોકન કર્યું છે તે પિતાના લેખને ઉત્તમ બનાવવા સમર્થ થાય છે. લેખકમાં બહુ શ્રત નામને ગુણ હોવો જોઈએ. જેણે દરેક બાબત સંબંધી આ પુ પાસેથી ઘણું ઘણું સાંભળ્યું હોય છે તે જે બાબત સંબંધી લખે છે તેમાં ઘણું જાણવા 5 લખી શકે છે. જે લેખકો બહુત હતા નથી તેઓ જે વસ્તુ સંબંધી કંઇ લખે છે તેમાં વિશે જાણવા યોગ્ય બાબત લાવી શકતા નથી. જે લેખકે ઘણું પુસ્તકોનો અભ્યાસ કર્યો છે અને ઘણાં પુસ્તકો વાંચ્યાં હોય તે લેખક જે બાબતનો ઉલ્લેખ કરે છે તેમાં ઘણી જાણવાની બીને લખે છે. લેખકે જે કંઈ લખવું તે સાદી ભાષામાં આ બાલવૃદ્ધ પુરૂ લાભ લઈ શકે એવી રીતે લખવું જોઈએ. કેટલાક લેખકે પિતાની વિદ્વતાનો અન્યો પર આભાસ પાડવા માટે કિલટ શબ્દોનો પ્રવેગ કરે છે અને શબ્દોમાંના અપરિચિત શબ્દનો પ્રયોગ કરીને વાચકોને શ્રમ કરાવે છે. જે જે પૂર્વે મહા પુરો થઈ ગયા છે તેઓએ સરલ પરિચિત શબ્દોમાં પોતાના જ્ઞાનને મનુષ્યોની આગળ હિતને ખાતર રજુ કર્યું છે. સાની લેખકો સરલ પરિચિત શબ્દો અને વાકયોથી પિતાના લેખ્યને લેખમાં લખે છે. સંસ્કૃત ભાષામાં સાક્ષર લેખક તરીકે ભગવાન ઉમાસ્વાતિજીનું દષ્ટાંત આપવું તે ખરેખર એગ્ય છે. પૂજ્યપાદ શ્રી ઉમાસ્વાતિ વાચકે તસ્વાર્થ સૂત્રોના શબ્દોને સરલ અને પરિચિત શબ્દોમાં ગંધ્યાં છે. સંસ્કૃત ભાષાના સામાન્ય વિદ્વાન પણ સહેજે એમના રચિત સૂત્રના શબ્દાર્થને જાણવા શક્તિમાન થાય છે. જ્ઞાની મહાત્માઓ સરલ પરિચિત સાદા શબ્દમાં અપૂર્વભાવ લાવી શકે છે. અલ્પ શબ્દ અને ભાવ ઘણે એજ જ્ઞાનીઓની અગાધ બુદ્ધિનું પરિણામ છે. શ્રી સુધર્માસ્વામી રચિત આવશ્યક સૂત્રમાં માગધી ભાષાના સરળ પરિચિત શબ્દો દેખવામાં આવે છે પણ તેને અર્થ તે અનંતગણે થાય છે. આગમાં સરલ શબ્દો અને બહુ અર્થ દેખવામાં આવે છે. જ્ઞાન લેખક સામાન્ય લોકો પોતાના લખેલા ભાવાર્થને સારી રીતે સમજી શકે અને તેનો સદુપયોગ થાય એજ દષ્ટિથી લેખને સાદી પરિચિત સરલ ભાષામાં લખે છે. શ્રી હેમચંદ્ર સૂરિ મહાવિદ્વાન હતા. ચાર ખંડના વિદ્વાનો તેમની વિદ્વતા એકી અવાજે કબુલ કરે છે. તેમણે સિદ્ધહેમ વ્યાકરણ રચ્યું છે. તેમાં જેમ બને તેમ પરિચિત અલિષ્ટ શબ્દો વાપરવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાંથી ગંભીરાર્થ જેમ જેમ ઉંડા ઉતરવામાં આવે તેમ તેમ માલુમ પડે એવી રીતે તેની રચના કરી છે. શ્રી હેમચંદ્ર પ્રભુએ યોગશાસ્ત્ર, પરિશિષ્ટ પર્વ, અને ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત વગેરે ગ્રન્થોમાં સાઘ પરિચિત શબ્દોને વાપર્યા છે. જે તેમના મનમાં એવી ઈચ્છા થઈ હતી કે મારા ગ્રન્થોમાં ક્લિષ્ટ અને અપરિચિત શબ્દો વાપરું અને લેખને કૂટ કરી દઉં. આ પ્રમાણે Page #8 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ ભા. જે ધારત તે ફટલિષ્ટ પદાર્થ શૈલીયુ જે લખી શકત, પણ એ શિલી શિષ્ટાચારયુક્ત અને જગતના વાચકોને લાભ દેનારી નહોતી માટે તેનો ત્યાગ કરીને સરલ પરિચિત એગ્ય એવા શબ્દોથી પ્રજાને લખી જગત પર તેમણે અનવધિ ઉપકાર કર્યો છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજની કૃતિઓ પણ સરલ પરિચિત સાદા શબ્દ લીધાં અલંકૃત થએલી અવલોકવામાં આવે છે. શ્રીમદ્ દેવેન્દ્રસૂરિજી મહારાજની કૃતિયામાં પણ ઉપર પ્રમાણે સરલ પરિચિત ત્વરિત અર્થનું ભાન કરનારા શબ્દો અને વાળ અવલોકવામાં આવે છે. ગુર્જર ભાષામાં લે લખનારા લેખકોએ પૂર્વે સાદા શબ્દોને ઘણો ઉપયોગ કર્યો છે. નરસિંહ મહેતે, પ્રેમાનંદ, દયાનન્દ, ભાભગત, અખે, સામલ, ધીરે વગેરે જે હિન્દુ ગુર્જર ભાષા લેખકવો થઈ ગયા છે તેમણે ક્લિક શબ્દોને પાયા ઉપગ કર્યો નથી. સામાન્ય પ્રાકૃત મનુષ્ય પણ જે લેબો-ગ્રને સહેલાઈથી વાંચી શકે એમ લખવા ઉત્તમ લેખકો લા રાખે છે અને એ લાભપ્રદ શિષ્ટાચાર છે એમ તેઓ માને છે. જેમાં શ્રીમદ્ આનન્દઘનજી, શ્રીમદ યશોવિજયજી, શ્રીમદ્ વિનયવિજયજી, શ્રીમદ્દ દેવચંદ્રજી, શ્રીમદ્ જિનલ, શ્રીમદ્ ભાનવિજય, શ્રીમદ જ્ઞાનવિમલસૂરિ વગેરેએ વા, સજા, રાસાઓ વગેરે લખ્યા છે તેમાં પરિચિન સરલ શબ્દોને ઘણે ઉપયોગ કર્યો છે અને તેઓએ શબ્દોની કિલતા કરીને ફટ પાંડિય દર્શાવવા પ્રયત્ન કર્યો નથી. શ્રી ઉદયરત્ન અને શ્રી મણિચંદ્રજી વગેરેની સજઝાયોને સામાન્ય અભ| પ્રાકૃત મનુષ્યો પણ સહેલાઈથી સમજવા શકિતમાન ધાય છે અને તેમાં વૈરાગ્યરસથી લદબદ એવાં વાક્યોરૂપ મિષ્ટાન્નાને જમીને પિતાના આત્માની વૃદ્ધિ કરે છે. લિ શબ્દો વાપરીને કેટલાક લેખકો પોતાના લેખને બિવ જેવા બનાવી દે છે. બિલ્વફલનો ગર્ભ તેને પકાવી ભાગી ખાતાં એટલે કંટાળો પડે છે તેટલેજ કિલષ્ટ લેખમાંથી ભાવાર્થ ખેંચવાને સામાન્ય વાચને કંટાળો થાય છે. સરલ પરિચિત શબ્દોમાં ઘણે ભાવ લાવનારા લેખકોના લેખો શેલડી, લાડુ અને દુધપાકને જેવી ઉત્તમતાને ધારણ કરી શકે છે, વ્યાસ મુનિની રચેલી ભગવદ્ ગીતમાં કિલક શબ્દોને પ્રયોગ કરવામાં આવ્યો નથી તેમાં સરલ શો, સરલ વાકો અને સટ્સ સમાસો દેખાય છે. કાલીદાસ પંડિતના કાવ્યમાં સરલ શબ્દો, પરિચિત શબ્દો, સરલ સમાસ દેખાય છે તેથી તેમાં સામાન્ય સંસ્કૃત ભાષાના વિદ્વાને પણ પ્રવેશ કરી શકે છે અને તેથી સર્વ કાવ્યની આધમાં રધુવંશ કાવ્ય ભણવાને સર્વત્ર રીવાજ પ્રચલિત અવલોકવામાં આવે છે. સામાન્ય રીતે સંપથી પૂર્વની શિરજની રૂઢીનાં દષ્ટાંત ઉપર પ્રમાણે જણાવીને કહેવું પડે છે કે લેખક બંધુઓએ સર્વ મનુષ્યો સરલતાથી સમજી શકે એવી રીતે સદાને પ્રયોગ કરવો જોઈએ. જે લેખમાં શબ્દ કાઠિન્ય આદિ કિલતા હોતી નથી તે લેખક શિષ્ટાચાર અને જગતના હિતને જ્ઞાના છે એમ અવબોધવું. કેટલાક લેખકે દેખાદેખીએ પિતાને વિધાનમાં ખપાવવાને ખાતર મારી ફરીને કિલર અપરિચિત શબ્દોના ખીચડાને લેખમાં ઘટાટોપ દેખાડવા ભરી દે છે. પિતાની સ્વાભાવિક બોલવાની ભાષામાં જે જે શબ્દો આવતા હોય તેના કરતાં લેખમાં અત્યંત અપરિચિત દુઃસાધ્યાર્થ કિલષ્ટ શબ્દને મારી મચડી લાવવાથી કંઇ વિધવાની પદવી પ્રાપ્ત થઈ શકતી નથી. લેખકે કોઈ પણું પદાર્થનું વિવેચન કરતાં પૂર્વ તેની ભૂત દશા અને વર્તમાન દશાપર પૂર્ણ વિચાર કરવો જોઈએ. સાટાર લેખકો જે વસ્તુ સંબંધી કંઈ લખવા ધારે છે તેમાં સરલ શબ્દોમાં અપૂર્વ ભાવ લાવવા પ્રયત્ન કરે છે. ઉત્તમ લેખકોના લેખોમાં ઉંડા ઉતરીને અવકીએ છીએ તે તેમાં અપૂર્વ ભાવ રહે છે એમ માલુમ પડે છે. (૪ ) Page #9 -------------------------------------------------------------------------- ________________ મહાવકાસમીક્ષા. ૨૪ महत्वकार्य समीक्षा. (લેખક શેઠ જયસિંહ પ્રેમાભાઈ, કપડવણજ) શે વિશ્વમાં એક મનુષ્ય મહત્વનું કાર્ય કરી શકે તેમ છે ? હા, એકજ મનુષ્ય મહત્વ કાર્ય કરી શકવા સમર્થ છે. જે મનુષ્ય ધારે તે કાર્ય કરી શકે છે. દાખલા તરીકે-એડીસન તરફ દ્રષ્ટિ ફેરો તે એકલો જ શોધ કરે છે. વિચારના તેના મંદિરમાં કેટલા મનુષ્ય મદદ કરતા હોય છે! તે એકલો જ વિચાર કરે છે અને શેધ આગળ ચલાવે જાય છે, તેવી જ રીતે યોગના સામર્થ્યને પ્રગટ કરનાર પેલા ચોગીની તરક દ્રષ્ટિ ફેરો. ત્યાં કોણ કોણ છે ? તે એકલેજ માલમ પડે છે. અને તે એજ અલોકિક સામર્થ્યને પ્રાપ્ત કરી શકે છે, એક લેખક તરફ દ્રષ્ટિ ફેરો. તે એકલે અનેક પ્રકારનું જ્ઞાન મળે એવા ગ્રંથને રચે છે અને અનેકને હિત થાય એવા વિચારોને દર્શાવે છે. દાખલા તરીકે મી. મલબારીએ અનેક સંસાર સુધારાના વિચાર કરી પિતે એકલાના જ પ્રયત્નથી અન્યના હૃદયમાં તેમજ સરકારના હૃદયમાં પણ ઠસાવીને પિતાના વિચારને અમલમાં મુકવાને સર્વ ફરજ પાડી અને તે પોતે એકલે તેમ કહ્યું. તેમણે ધાર્યું પોતે એકલે પાર પાડયું. અનેક ગ્રંથો દ્વારા, માસીકધારા તેમજ પિતાના સંબંધીઓ દ્વારા. તેવીજ રીતે ગોખલેનો દાખલો લઈએ, તેમના દેશહિતના વિચારને તે કેવા પિતે એકલા જ પાર પાડે છે તે તરફ દ્રષ્ટિ કરો. તેવી જ રીતે ફિરોઝશાહ મહેતાને દાખલો લઈ શકાય. તેવી જ રીતે હાલના તેમજ પૂર્વ એટલે કે પ્રથમ થઇ ગયેલ અનેક મહાન પુરૂષના દાખલા તપાસો. તેઓએ ધારેલાં કાર્ય પોતે એકલાજ પાર પાડવા સમર્થ થઈ શકયા છે અને એ રીતે જ અનેક મહત્વના કાર્યને નીવેડે આવેલ છે અર્થાત જે મનુષ્ય ધારે તે અનેક મહત્વનાં કાથી પોતે એકલોજ પાર પાડવા સમર્થ થઈ શકે તેમ છે. સૂર્ય એકલો જ સર્વત્ર પ્રકાશને આપે છે. કળીકાળ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજે એકલાએ જ સર્વત્ર ધર્મને ઘોષ પ્રસરાવી દીધો હતે. એક એજ સંખ્યા પૂર્ણ છે તેમજ પ્રખતા રહેલ છેઅનેકના ભાગ થઈ શકે છે પણ એકનો વિભાગ છે નહિ. અનેક અનુપરમા પણ એકથી જ શરૂ થાય છે અર્થાત જે મૂળ શોધવા માંડીએ તો એક આવી અફવું પડે છે તેવી જ રીતે એક મનુષ્યજ સર્વ કરવા સમર્થ છે. પ્રય વાચક! તમે પ્રત્યેક એક હોવા છતાં તમે તે કાર્ય કરી શકવા સમર્થ છે. તેમજ સર્વોત્તમ મહાન કાર્ય કરી શકે છે. એ ઉપર આધાર ન રાખે અર્થાત્ બીજાને આ ધારની કઈ જ જરૂર નથી, તમે એકલાજ સવથી અધીક છે અર્થાત તમે એકલાજ સર્વ હેતુ સિદ્ધ કરી શકે તેમ છે. માટે તમો એક છે એમ જાણે પ્રસન્નતાને જ લેવો. કોઈ પણ મહાન કાર્ય કરવાને સંખ્યાબંધ મનુષ્યોની જરૂર નથી. જ્યારે એક મનુ બ અનકના ઉપરી થવાને લાયક છે તો પછી અધીક મનુષ્યો જ મોટું કામ કરી શકે એમ કેમ કહી શકાય. તારા તે અનેક હોય છે પણ એકજ ચંદ્ર સર્વત્ર અંધકારને નાશ કરી નાંખે તેમજ એકલા ચ સર્વત્ર તિમિરનો નાશ કર્યો. જેને કોઈ પણ મોટું કાર્ય કરવાનો ઉત્સાહ, હવા અને વેગ છે તે મનુષ્યને બીજાની Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૮ બુદ્ધિપભા. સહાયની અપેક્ષા રાખવાની જરૂર નથી. તેવા મનુષ્ય અને મનુષ્યની મદદની વાટ જેવી નહિ. યથાર્થ ઉધાગી મનુષ્ય અમુક મારી મદદમાં આવે તોજ મારાથી ફલાણું કાર્ય સિદ્ધ થાય તેવો વિચાર પણ કરવો નહિ. તમારે અન્યના આશ્રયની જરૂર નથી. તમે તમારા સામર્થનું જાણપણું પૂર્ણ રીતે ન હોવાથીજ તમને આશ્રય લેવા વૃત્તિ થાય છે. તમારા સામર્થ્યને જાણો પછી તમે એકલાજ ગમે તે કાર્ય કરી શકવા સમર્થ છો. તમારામાં રહેલ શક્તિઓને જાગ્રત કરો તે કરનાર પણ કેવલ તમે જ છો. તમારે દ્રઢપણે માનવું કે પ્રત્યેક કાર્ય કરવાનું સામર્થ્ય તમારામાં રહેલ છે. આમ માની પ્રત્યેક કાર્ય કરવામાં ઉત્સાહથી આગળ વધે. તમે જે કાર્ય કરવા ધારે તે અવશ્ય કરી શકશો. બદ્ધાપૂર્વક માની કાર્ય કરવા આરંભ કરો. કાર્યની સિદ્ધિને અર્થે પ્રત્યેક ક્ષણે મનુષ્ય આગળ ને આગળ વધ્યા જવું. કોઈ પણ પ્રકારની શંકાને મનમાં સ્થાન આપવું નહિ. ઘણુ મનુષ્ય કાર્ય કરવામાં આગળ ન વધતાં શંકા અને ભયને ધરી વારંવાર પાછુ જુએ છે અને આમ થતાં કાર્ય સિદ્ધિ થઈ શકતી નથી. માને કે એક દોડવાની સરત રમાય છે. હવે જે એ દોડે છે તેઓ જે પાછું વળી જુએ તે પાછળ પડી જાય છે. તેમજ કાર્યમાં જેઓ પાછું વળીને જુએ અર્થાત શંકાને સ્થાન આપે તેઓ કાર્ય સિદ્ધિ કરી શકતા નથી માટે આગળ ને આગળ વધે. ભય, વિપત્તિ કે વિઘના વિચારને ન કરે. વિઘ આવે તેને મારી હડાવવું એજ મનુષ્યને ગ્ય છે. વિદ્યા અને વિપત્તિ કરતાં તમારામાં વિષેશ બળ છે એમ સમજી તેમને તમારા ઉપર ન ચઢી બેસવા દેતાં તમો તેમના ઉપર ચઢી બેસે. આવે વખતે વૈર્ય રાખી તમારા કાર્યમાં આગળ ને આગળ વધે. માનીએ જે પ્રયત્નમાં પાછળ ડેકી કર્યો હોત તો શું તારના દેરડા વિનાના સંદેશાની વિધા અસ્તીત્વમાં આવી હતી કે? વિજયની દિશા આગળ છે. પરાજયની દિશા પાછળની છે. ઉદયની દિશા પૂર્વની છે. અસ્તની દિશા પશ્ચિબની છે. વિજય ઇડછી આગળ ને આગળ જવું. નેત્ર આગળ છે પણ બોચીએ નથી માટે આગળ ને આગળ જુઓ. પાછળ વાળી જેવું એ વિજયથી પાછા પડવાનું છે. લડાઈમાં સો ભેગાએજ લડાય છે. અને જે પીઠ ફેરવે છે તેઓ જરૂર પરાજય પામે છે. કદાચ પાછા હઠવાની જરૂર છે તેવા પ્રસંગે બે... સામે મોટેજ પાછા લંડ પણ પીઠ ફેરવતા નથી. તેમજ તમે આગળ ને આગજ દ્રષ્ટિ રાખો. આજ કાલ મનુષ્યો કેટલાંક કાર્ય કરવા પહેલાં વિઘના વિચારને કરે છે તેથી અનેક કાર્યો તે કરી શકતાં નથી. કાર્યને આદર, વિઘને મારી હઠાવો, તમે એકલા જ અનંત બળવાળા છે. તમો ધારો તે કાર્ય પાર પાડી શકશે. આમ છે ત્યારે એને એકલો જ મનુષ્ય મહત્વના કાર્ય પાર પાડી શકે તેમ છે. પુસ્તક પર પ્રેમ-જે મનુષ્ય પુસ્તકો પર પ્રેમ કરે છે તેને વિશ્વાસુ મિત્રોની, હિતકર ઉપદેશકની, આનંદી સંબંધીઓની અને શાંત્વન કરનાર પુરૂની કદી પણ જરૂર પડતી નથી, પુસ્તકોના અભ્યાસથી, વાંચનથી અને મનનથી સર્વ કાળમાં, સર્વ અવસ્થામાં દરેક મનુષ્યને તેના વડે પિતાનું મનોરંજન કરવાનું બની શકે છે. ( Bery) જે મને હિંદુસ્થાનની સંપત્તિ આપવાને કોઈ કહે તે પણ હું મારો વાંચનને છંદ કોઈને આપું નહિ. ( Giban ) Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ માણસો શું છે અને માણસ ધર્મ શું છે? माणसो शुं छे अने माणस धर्म शुं छे ? - ૯(લેખક –વકીલ વર્ધમાન સ્વરૂપચંદ–અમદાવાદ) બે કાન, બે આંખ અને એક નાકવાળે તે માણસ નહિ, કારણ કે તે તે વાંદરાને પણ છે જ. બેલી શકે તે માણસ નહિ કારણ કે નિર્જીવ વાજી અને પશુ પક્ષીઓ પણ બોલે છે. ભાર ઉપાડે, ને એકથી બીજે ગામ જાય તે ખરે માણસ નહિ કારણ કે તે તે ભારવાહક પ્રાણીઓ આખી જીદગી પર્યત કરીને પિતાના જીવનને ભોગ આપે છે. એકાદા શેઠની નોકરી કરી પેટ ભરનારો ખરે માણસ નહિ કારણ કે સ્વાન પણ ભરવાડના વાડાને સાચવી સુખે પેટ ભરે છે. માંસાહારીઓ સામે દ્રષ્ટિ રાખી વનસ્પતિ આહારની ઉત્કૃષ્ટતામાં જુલાઇને અમો ખરા માણસ છીએ એમ માનનાર પણ ખરે માણસ નથી કારણ આખી જીંદગી સુધી માંસને નહી પૂર્ણ કરનારાં (ખાનારાં) અનાજનાં ધનેર-(કલાં) ઢીંકડાં, વાંદરાં, ખીસકોલી વિગેરે કેવળ વનસ્પતિ આહારીજ હોવા છતાં તેઓ ખરાં માણસ કહેવાતાં નથી. માણસજાત વનસ્પતિ આહારને માટે જ સરજાયા છતાં માંસાહારના કુળ પરંપરાથી ભુલાવામાં પડી મનુષ્યપણાને વ્યર્થ ગુમાવે છે તે ખાતે દયા કરવા જેવી છે કારણ કે તેઓને હજુ ખરું જ્ઞાન થયું નથી. લાખા વર્ષ સુધીનું અનુભવેલું સ્વપ્ન આંખ ઉઘડયા પછી જેમ જતું રહે છે તેમ કુલ પરંપરાના ભુલાવામાં ચાલતી ભુલ ખરું જ્ઞાન જ્યારે થશે ત્યારે તેઓ માંસાહારને જરૂર ભુલીજ જનારા છે. આ વાતને ખરે મર્મ નહિ સમજનારાઓ માંસાહારીઓ પ્રત્યે નફરત કરતા દેખાય છે. તેઓ પોતે અજ્ઞાની હોવાથી દયા કરવા જેવા છે. સામાના જ્ઞાનનું ઓછાપણાને, અગાનને, કે ભૂલના સ્વરૂપને નહિ સમજી શકનારા પણ બળજીના જેવા જ જ્ઞાન વિનાના હોવાથી તેઓ નફરતખોર અને અભિમાની હોવાથી તેમની પણ દયા કરવી ખાસ જરૂરી છે. નવરત, ધિક્કારની લાગણી, સામાને હલકે ગણવો, પિતાની પ્રશંસા કરવી, પોતે પણ અજ્ઞાની હેવા છતાં નાનીપણાનો વ્યર્થ સંતોષ માનનારા બાળકોમાં આ લક્ષણો જણાય છે તેઓ સામાને દુઃખી કરનારા અને પોતે દુઃખી થનારા હોય છે. તેવા ઘાડા અજ્ઞાનમાં ભૂલા પડેલાઓને ખરા જ્ઞાનમાં લાવવાને પશ્ચિમાન્ય પ્રજા પૈકીના સમર્થ વિદ્વાને નિરંતર અગાધ પ્રયત્ન કરી રહ્યા છે, અને તેમની ફતેહમંદીમાં દિનપ્રતિદીને આગળ વધતા જાય છે. પરિણામ પણ એજ આવ્યું છે કે દીનપ્રતિદીન માંસાહારી વર્ગમાંથી બદલાઈને સંખ્યાબંધ લેકે વનસ્પતિ આહારને સ્વીકારે છે એટલું જ નહિ પણ માંસાહારને જન્મ પતના માટે ત્યજે છે. આધુનિક તેવા વિદ્વાન કરતાં હિંદના ધર્મગુરૂઓ વધે તેવા જણાતા નથી, નિશાળના Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ઋદ્ધિપ્રબા. રસ્તા પર આપણે જોઈશું તો આપણને બે બાબત જોવા મળે છે. તેમાંની એક તે એક કેટલાક છોકરાઓ જેઓ પિતાની લાયકાત ઉંચા દરજ્જવાળી વધારવાની કીંમત સમજ્યા છે. તેઓ હર્ષભેર ઝપાટાથી નિશાળ ભણી જાય છે અને બીજી બાબત એ જણાય છે કેઉંચા દરજજાની લાયકાતની કીંમતને નહિ સમજનારા બાળકો નિશાળે જવાની જરા પણ ઈચ્છા જણાવતા નથી, એટલું જ નહિ પણ તે નિશાળે જવાની ના પાડે છે, તેમનાં વાલીઓ તેમને ઘસડીને પોતાને કકળતાં નિશાળમાં જબરજસ્તીથી મુકી આવે છે ત્યાં પણ તેમને ગમતું નથી. ત્યાં અપાતા શિક્ષણપર પણ તેઓ લક્ષ આપતા નથી અને તેમના જેવાજ અજ્ઞાન સોબતીઓની સાથે વાર્તા વિનોદની ગમ્મતમાં સ્કુલ ટાઈમ યુરો કરે છે. પરિણામ એ આવે છે કે તેમના પર પુરતું રક્ષણ રહે છે તે તેઓને તેમની ભુલ સમજાય છે, વિચાર બદલાઈ જાય છે, અને વિદ્વાન થતાં પોતાની બાળપણી નાદાની તરફ તેમને ધિક્કાર આવે છે. લાયકાત વિના ઉન્નતિ થતી જ નથી. ઉદ્યોગ અને કષ્ટ વેઠયા વિના લાયકાત પ્રાપ્ત થતી નથી અને અજ્ઞાનીઓને ઉદ્યોગ અને તેમાં પડતી તકલીફ પસંદ પડતી નથી તેથી તેઓ ઉન્નતિને પાત્ર થતા નથી, આપણે ગતિમાન છિયે. અત્યંત કાળથી સ્થિર થયા જ નથી. ઉંચી, નીચી કે આડી હરકોઈ ગતિમાં આપણે નિરંતર ગતિમાન થયા કરીએ છીએ, ચુલા પર મૂકેલા ખદખદતા પાણી ભરેલા વાસણમાં એરેલા ચોખા નિરંતર ગતિમાન જોઈએ છીએ તેમ સર્વ પ્રાણી આ દુનિયામાં અસ્પિર પણે બમ્યા જ કરે છે. જેઓ ઉચે જતા નથી તેઓ આડા કે નીચા જનાર છે. એ નિર્વિવાદ છે. તેવી જ રીતે માણસે ઉંચા દરજજાપર જનારા નથી. તેઓ આડા કે નીચે જનારા છે. આડા જનારા વક્ર કહેવાય છે અને નીચે જનારા નીચ કહેવાય છે. વઢના ઉપર કાબુ ચલાવવાની વિદાનોમાં શક્તિ છે અને તેઓ તેમના સંગમાં રહી વિદ્વાનો થઈ શકે છે. નીચ માણસે પણ ઘણું સારા સંબંધમાં આવે તો ઘણી મુશ્કેલીઓ કંઇક વધુ વખત જતાં પણ તેઓ લાયકાત ધરાવનારા ઉંચા દરજજાવાળા થઈ શકે છે. જેને કાન છે તે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપનારાં છે અને જેને કાન દેખાતા નથી અને છુપી આકૃતિવાળા કાન જેને છે તેઓ ઈડા મુકે છે પણ તે બચ્ચાંને જન્મ આપનારાં નથી. વનસ્પતિ આહારી પ્રાણીઓનું ઓળખાણ કરાવનાર એક કુદરતને કાયદો છે કેજેઓ બે હોઠ વડે ચુસીને પાણી પીનારાં છે તેઓ વનસ્પતિના ઉપરજ નિર્વાહ કરી શકવાની લાયકાત ધરાવનારાં છે અને જીભ વડે ચાટીને પાણી પીનાર છે. તેઓ માંસાહારી, મહાન કર પ્રકૃતિનાં જંતુથી ભયંકર પ્રાણુઓ ગણાય છે, તેમને ભરોસે રાખી શકાય નહિ અને ગાફલપણે ભરોસો રાખી બેસે તે હરકોઈ વખતે ઠગાવીને એટલે કે જોખમમાં આવી પડવાને ભયજ કાયમ રહે છે. ચાટીને પાણી પીનારાં કુતરાં બીલાડાં જેઓ માણસજાતના નિકટના સંબંધમાં રહેનારાં હોવાથી તેઓ વનસ્પતિ આહારી માણસના સંસર્ગમાં રહે છે કે તે એકાદ જીજ્ઞાસુ ઉમેદવારની પેઠે પોતે માંસાહારની પંક્તિમાં સરજાયેલ હોવા છતાં વનસ્પતિ આહારપર નિર્વાહ કરીને પોતાની લાયકાત લંચ દરાવાળી વધારવાની ખરી કીંમત સમજેલા Page #13 -------------------------------------------------------------------------- ________________ માણસે શું છે અને માણસ ધર્મ શું છે? ૨૫૧ સભ્ય વિધાર્થી તરીકે હી ભર્યું અને માન ભર્યું જીવન–આ કુદરતની નિશાળમાં પુરૂ કરતા જણાય છે. પિતાની ઉન્નતિને નહિ સમજી શકનારાં બાળ પ્રાણીઓ કે જેઓ વક્ર અને નીચ ગતિને અખત્યાર કરનારાં છે તેઓ આ કુદરતની નિશાળમાં સતત ઉધમ અને પરિશ્રમ વેઠીને વીર પુરૂષની પડે ઉન્નતિના માર્ગને અખત્યાર કરવાને અશક્ત અને નાદાન છે. તે પ્રાણુઓ એ કે વનસ્પતિ આહારને માટે સરજાયેલાં હોય તેટલી ઉન્નતિ પામ્યાં છે છતાં માંસાહાર કુટુંબમાં જન્મના કારણસર તેમના સંસર્ગ દોષે તેઓ પણ ઉન્નતિ માર્ગના અજાણ્યા રહેવામાં આનંદી હોય છે, કદાચ તેમને ઉન્નતિના માર્ગ ઉપર ચઢવાને માર્ગ બતાવવામાં આવે તે તેઓને હીલા નિશાળીઆની જેમ દુરાગ્રહ ભરેલી હઠ કરે છે અને વક્ર કે નીચો માર્ગ પસંદ કરે છે. પ્રાચીન ઇતિહાસ વાંચનારાઓની જાણમાં છે કે –આ દુનિયા પર એવાં પણ રાજપ કોઈ કોઈ સ્થળે થઈ ગયાં છે કે તેઓ પિતાના રાજયમાં માંસાહારને સંત નજરથી જોતા હતા અને માંસાહાર બંધ પાડવા માટે કાયદાના બળથી સઘળાં કતલખાના બંધ પાડવામાં આવતાં હતાં, એટલું જ નહિ પણ કોઈ જાતની જીવ હિંસા થાય તેવા પ્રકારનો “અમર પડદ” એટલે સર્વ પ્રાણીને અભય વચન ડાક વખતના માટે પણ આપવામાં માન સમજતા હતા. અને જે રાજય અભયદાન આપવાના દીર્ધકાળનાં પ્રસંગોને અહેભાગ્ય માનવું હતું તેને જ સાર્વભોમ અથવા ચક્રવર્તિ રાજ્ય એ નામથી તેમના તરફ ઘણું જ માન ભરી પૂજય લાગણી પ્રજા વર્ગની કાયમ થતી હતી. શા કારણથી માંસાહારની બદી જગતમાં પ્રસરી તેનું કારણ તપાસતાં ઘણું કારણે નજરે આવે છે. કોઈ પણ પ્રાણીની અંદગી-જીવન નાશ કર્યા વિના માંસ મળી શકે નહિ. આપણા જીવનને સવારમાંથી બપોર સુધી ક્ષણીક વખિ આપી ટકાવી રાખવા માટે એકાદ બીજા પ્રાણીના જીવનને સદંતરના માટે નાશ કરે -એ શું સ્વાર્થીપણું નથી ? કોઈને જીવનનો નાશ કર્યા છતાં પણ બપોર થયા કે સાંજે તે પાછા ભુખ્યા થવાય એટલે ફરીથી બીજા જીવનને નારા કરવો તે કઈ રીતે ન્યાયીપણું કહેવાય ? એકાદ વખતના ક્ષણીક ભજનની તપ્તિ માટે કોઈને મરણનું દુઃખ આપવું તે શું હેટામાં હોટે ગુન્હા નથી ? જ, કોઈ પ્રાણ પિતાના એકાદ વખતના આહારના માટે આપણા એકાદ દીકરાનો વધ કરી પિતાને આહાર કરે, પછી બીજા ટંકના ખોરાક માટે આપણું બીજા દીકરાનો વધ કરે તે શું આ રીતે આપણે પસંદ કરશે ? નહિ જ. વીરત્વ અને ગાંભીર્યમાં ઉદ્ધતાઈ અને સિતમગીરી હેય નહિ. બીજાં પ્રાણુઓને દુઃખ આપવાની ઉદ્ધતાઈ અને સિતમગીરી જ્યાં જણાતી હોય ત્યાં વીરવ કે ગાંભીર્ય ગણાતું જ નથી. વીરત્વ, અને ગાંભીર્યને દયાનો શણગાર હોય તે જ તે ગુણ શોભા આપે છે. દયા વિનાનું વીરત્વ તે ખરું વીરત્વ નથી પણ તે નિર્દયત્વ છે. દયા વિનાનું ગાંભીર્ય તે ખરું ગાંભીર્ય નથી પણ તે બાયલાપણું છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ બુદ્ધિપ્રભા. સમર્થની આગળ સઘળાં અસમર્થ પ્રાણીઓ ગરીબ છે, ગરીબને મારોસ કરવી તે વીરત્વ નહિ પણ નાદાની, નીચ, વક્રતાનું પરિણામ છે. અસમર્થ માણસને સમર્થ માણસે, સારણ, વારણા ઇત્યાદિ આકરા લાગે તેવા ઉપાથી પણ તેમને સમર્થ બનાવવામાં તેમને તે આઘાત પણ તેમને હિતકર લેવાથી ઉત્તમ છે. એવા ઉત્તમ ઈલાજે અખત્યાર કરવા તે માણસનું ભૂષણ છે તે પણ પૂર્ણપણે તેને ખ્યાને ગરીબને ત્રાસ આપ તે તે દુધણજ છે. ધપણનો જ સુધી ત્યાગ કરે નહિ ત્યાં સુધી કોઈ ખરે માણસ થવાને પાત્ર નથી. નીચ અને વપણું જયાં સુધી તજે નહિ ત્યાં સુધી કોઈ ખરે માણસ થવાને પાત્ર નથી. નીચા સ્થળમાં-એટલે કે નીચમાં પ્રવૃત્તિ કરનાર પાણીને કુવારાના બળથી ગમે તેટલે ઉચે ચઢાવવામાં આવે તો પણ પાછું ભય પર પડી નીચાણના પ્રદેશમાં જ જવાની પ્રવૃત્તિ કરે છે. તેમ કુદરતના ક્રમમાં ઉચી ગતિએ ફેંકાયેલા (ભાણસ તરીકે ઉન્નત રિયતિએ સરજાયેલા) પ્રાણીઓમાંથી પણ કેટલાકે માંસાહારી કુટુંબના સંસર્ગો માંસાહારી પશુ અને પક્ષી જેવા હલકા અને નીચ સ્થાનની એગ્યતાનું સેવન કરે છે. તેમને વારંવાર વિદ્વાને પિતાની જીંદગીને ભોગ આપીને પણ સમજાવે છે. છતાં હઠાગ્રહને છોડતા નથી. તે તેમનું પ્રદ્ધપણું સુચવાય છે. કેટલાંક પ્રાણીઓ પેટે ચાલનારા, ભુજાથી ચાલનારાં, ચાર પગે ચાલનારાં, આકાશમાં ઉડનારાં અને જળમાં તરનારાં છે. તે માં માણસ જાત એ તદ્દન વિલક્ષણ જાતનું પ્રાણી છે, તે વિલક્ષણતા એ છે કે-તે સઘળા પ્રાણી આડાં ( – આ લીટી જેવાં) રહેનારાં છે. અને માણસ સીધે-- | આ લીટી જેવો) રહેનાર છે. આડાં ચાલનારાં જળચર, સ્થળચર, બેચર એ નામથી ઓળખાય છે તે પણ સ્થળચર પછી માણસજાત સીધો ટટાર રહેવાને પાત્ર છે. . જે કુદરતમાં સી રહેવાને પાત્ર છે તેણે સંપૂર્ણ સીધા થવું જોઇએ, સધળી જાતની વક્રતા અને નીચતા જેમ બને તેમ દૂર કરવી જ જોઈએ. તે દૂર કરવામાં સતત ઉધોગ અને પરિશ્રમ સહન કરવાની શક્તિને વીરત્વનું લક્ષણ કહે છે. વીરત્વ એજ મનુષ્યત્વ છે. ખરા વીરત્વનાં લક્ષણ નીચે મુજબનાં છે. (૧) સઘળું નીચ, અને વક્રતા દુર કરી સંપૂર્ણ ઉન્નતિના શિખર પર આરૂઢ થઈ પૂર્ણ માણસ બનવું. (૨) પરોપકાર દષ્ટિથી બીજાઓને તેવા પૂર્ણ માણસ બનાવવાની સતત કોશિશ કરવી. તેમાં સઘળાં સંકટો અદીનપણે સહન કરવાં. (૩) આ બે અથવા બેમાંનું એકે અને થોડું પણ ન બની શકે એવી સ્થિતિમાં મુકાય ત્યારે મહેતની રાહ જોયા વિના તેમજ ખાધા પીધા વિના બીજી દુનિયામાં ચાલ્યા જવું. • વિધી નિષેધ માર્ગ શબ્દ પ્રહારાદિક આકરા ઇલાબેને ઉપગ જે માત્ર હિત બદ્ધિઓ વિદ્યાર્થી પ્રત્યે માવતરની જેમ કરવામાં આવતા ઉપાશે. આ ચાર ઉપાય છે. સારણ (વિધી વારણ. નિષેધ ચિયનું ઉદાહરણ અને પ્રતિયણ. (વારંવાર ઉદાહરણ આપવાં તે.) આ બધા આપવાના ચાર ઉપાય છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ રહસ્ય. ૨૫૩ रहस्य. ( લેખક-શેઠ જયસિંહ પ્રેમાભાઈ. કપડવણજ. ) ગમે તેવા ગુમ રહસ્યને મનુષ્યજ શી કાઢવાને સમર્થ છે અર્થાત જે તે પ્રયત્ન કરે છે તે ગમે તે વસ્તુને સાધ્ય કરી શકે છે. પૂર્વે અનેક ગુમ ગણતી વસ્તુઓ આજે પ્રકટ થઇ છે. કુદરતી નિયમે કશું પણ ગુપ્ત રહી શકે તેવું છેજ નહિ. મનુષ્ય જે રહસ્ય જાણવા પ્રયત્ન કરે છે તે રહસ્યને પ્રકાશ ધીમે ધીમે તેના અંતઃકરણમાં પડે છે. દાખલા તરીકે–વૈધ વિદ્યામાં પૂર્વ અને રોગ અસાધ્ય મનાતા તે આજે ડાકટરોએ પ્રયાસ કરી સિદ્ધ કરી આપ્યું છે કે સાધ્ય છે અને આ દાખલો ફક્ત અંગ્રેજી માન્યતાને લઈને અત્ર મુકયો છે. તેઓ પ્રથમ કોલેરા તથા પ્લેગને અસાધ્ય રોગ તેમજ ભયંકર રોગ ગણતા. જો કે તે ભયંકર તે જ પણ અસાધ્ય નથી રહ્યા. તેવી જ રીતે સાયન્સ વિદ્યાની બાબતમાં પણ બન્યું છે. આ સર્વ શાથી બન્યું છે ? પ્રયત્નથીજ. માટે પ્રયત્નથી જ સર્વ સાધ્ય થઈ શકે તેમ છે. અમુક તે થાય તેવું નથી ” એ વાક્ય કાયરને માટે જ છે. પ્રયત્નશીલને તે સર્વ થાય તેવું જ છે. “ અમુક વાર્તા તે આપણા જીવથી થાયજ નહિ ” એ વાક્ય પ્રયત્નશીલ મનુષ્યના મુખમાં શોભે નહિ. દુર્બલ અને હીન મનુષ્યના મુખમાં ભલે શાશે. અખંડ પ્રયત્નથી જ સર્વજ્ઞ થઈ શકવા સમર્થ છે. મનુષ્યમાં સર્વ જાણવાની શક્તિ રહેલ છે. કોઈ પહેલી ચાપડી જ જાણે છે તે બીજે સો પડી જાણે છે. વળી કોઈ બી. એ. એલ. એલ. બી. એ પ્રકારે સર્વ આગળ આગળ જ્ઞાનમાં જાણે છે. આપણે જાણીએ છીએ કે અનેક મનુષ્યોએ સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરેલ હતું તે શાથી ? પ્રયત્નથી જ. જો તેઓ પ્રયત્ન સેવ્યા વિના બેસી રહ્યા હતા તે શું તેઓ તે મેળવી શક્યા હોત કયારે શું તેઓના અને આપણા આત્મામાં ફેર છે? નહિ–બીલકુલ નહિ. આત્મા તે સર્વને સત્તાએ એક સરખો જ છે ફક્ત તેના ઉપરના કર્મના વાદળાંથી તેની મુળ શક્તી દબાઈ ગઈ છે તે પ્રયત્નથી કર્મના લીઆ છૂટે તેમ છે. જે પ્રમાદની સોડ તાણી સુતા તે તેમાંનું કાંઈ જ બને તેમ નથી. પ્રયત્નથી ગમે તેવા નકાચીત કર્મના બંધને પણ તેડી શકવા મનુષ્ય સમર્થ છે. ગમે તેવા ભાગ્યને ફેરવવા મનુષ્ય સમર્થ છે. પ્રયત્નથી અને તેના જ્ઞાનથી આ સર્વ થઈ શકે તેમ છે. દાખલા તરીકે એડીસને ફેનોગ્રાફ જાણવા યત્ન કર્યો તે તેનું જ્ઞાન તેને મળ્યું. પિતાની ધમાં વીજ્ય થયો. લ્યુથરે જે કૃપી શાસ્ત્રનું જ્ઞાન જાણવા યત્ન કર્યો છે તેથી તે તે સંબંધી જ્ઞાન મેળવી આજે કષી શાસ્ત્રમાં અનેક પ્રકારે વિજયી નીવડશે. જેવા કે-ગુલાબને કાંટા વિનાનું બનાવવું–શેરને કાંટા વિના બનાવવા અને તેનો ઉપયોગ કરાદીકને ખાવા માટે કરાવ. અમુક પ્રકારનાં ઝાડને સંગી નવાં ઝાડ ઉત્પન્ન કરવાં વિગેરે તે ધારે તે કરી શકે છે–પોતાની ઈચ્છા પ્રમાણે જ ઝાડને જ ઉછેરે છે. આ સર્વ શાથી? તેનું જ્ઞાન મેળવવાથી અને પ્રયત્ન કરવાથી, પ્રયત્નજ અસત્યને સત્ય કરવા સમર્થ છે એટલે કે જે અસત્ય, ન થઈ શકે એવું ગણાતું હોય છે, તે સત્ય, શક્ય થઈ શકે એવું ગણાય છે. પર્વે રેલ્વે અસત્ય હતી આજ સત્ય છે એ આદી અનેક દાખલા કહી શકાય. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ પ્રભા. શાસ્ત્રો તથા અનુભવીઓને ઉકત વિચાર સંબંધી શો મત છે એ જાણી તેના ગુમ રહેલ રહસ્યને તેની સિદ્ધિના નીયમને પ્રકટ કરવા એ મનુષ્યનું કર્તવ્ય છે. જાણેલું જાણીને બેસી રહેવું એ મનુષ્યનું ભુષણ નથી. નવીન જાણવું અને પ્રકટ કરવું એજ મનુષ્યનું ભુષણ છે. પ્રથમ તે દીર્ધ વિચાર, અખડિત વિચાર,સ્થિર વિચાર એ કોઈ પણ રહસ્ય જાણવામાં ઉપયોગી છે. વિચાર, અંતરમાં ઉતરી, આત્માની નીકટના પ્રદેશમાં પ્રવેશી અમુક રહસ્ય જાણવાની આતુર ઈચ્છાવાળા, સંકલ્પ રહિત આત્મામાં લીન થવું એ જ મોટામાં મોટા અને અજ્ઞાન જગતમાં અસંભવીત મના. યેલા રહસ્યને જાણવાનું પગથી છે. શાસ્ત્રમાં જે દેવી સામર્થ્યનાં વર્ણન છે તે વાંચતાં આપણને મુખમાં પાણી આવે છે પણ તેને અનુભવ શી રીતે થાય એ જાણવા એનું ગુપ્ત રહસ્ય જાણવા પ્રયત્નથી મનુષ્ય સમર્થ છે. અસંભવિત મનાતા કોઈ પણ વિચારને હસી કધાડે નહિ. અસંભવ એ શબ્દને તમારા હદય પ્રદેશમાંથી બાતલ કરો. અશક્ય શબ્દ ઉપર હડતાલ મારો. યોગ્ય પ્રયત્નને આદરો અનેક જ્ઞાનરૂપી ગુન ભંડારોની કુંચી તમારા હસ્તગત છે તેને પ્રયત્નથી ઉઘાડી સૂર્યના પ્રકાશથી પણ અધીક પ્રકાશીત કરો. स्वतंत्रता. (લેખક-ધારા કઇ છે.) સર્વ પ્રાણી માત્ર સ્વતંત્રતા ઇચ્છનાર હોય છે. મેટા મનુષ્યને સ્વતંત્રતા મેળવવાને જેટલી ઇચ્છા હોય છે તેટલી જ નાના મનુષ્યને હોય છે. મોટા મનુષ્ય સ્વતંત્રતા મેળવવાને જેમ ક્રિયા કરે છે તેમજ નાના મનુષ્ય પણ કરે છે, તેમજ આ ઈછા કાંઇ અગ્ય નથી પણ મ્યજ છે. જગતમાં સ્વતંત્ર રહેવાને સ્વભાવિક ગુણ છે તેથી જ તેવી ઈચ્છા સદા મનુષ્યના હૃદયમાં રહે છે. સ્વતંત્રતા મેળવવી એ અગત્યની છે. પ્રાણી માત્ર તે જ્યાં સુધી મેળવી નથી ત્યાં સુધી તે પૂર્ણ થતો નથી તેથી એ મેળવવા માટે આ મનુષ્ય જન્મ છે એમ ધીકારીએ. હવે તેના બે પ્રકાર પડી રહે. એક સ્કૂલથી અને અન્ય કર્મથી. મનુષ્ય જન્મ એ એવું જીવન છે કે જે જીવનથી બંને પ્રકારનાં બંધન તોડી શકાય તેમ છે. આજ ઘણું મનુષ્યનાં જીવન કેવળ પરવશ સરખાં નજરે પડે છે તે શું ઓછું શોચનીય છે? : મનુષ્ય જન્મ પામી કમરૂપ પરતંત્રતાની બેડીને તેડી સ્વતંત્ર થવાનો પ્રયત્ન કરે એ મનુષ્ય જીવનને સાર્થક છે. આ કર્મરૂપ બેડીને તેડવાને કોઈ પણ પ્રકારના સ્થૂલ સાધનની અગત્ય છે એમ નથી. સાધનના દુરૂપયોગથીજ આપણે કર્મરૂપ પરતંત્રતાની ધુસરીમાં બધુ ઘસડાઇએ છીએ. તેજ સાધનને જે સદુપયોગ થાય તો જ તે ધુસરીમાંથી મુક્ત થવાય તેમ છે. મનુષ્ય વ્યવહાર અને પરમાર્થની જે જે ક્રિયાઓ કરે છે તે સ્વતંત્રતાને માટે જ હોય છે પણ અયોગ્ય ઉપયોગ થવાથી સ્વતંત્રતાને મળતાં જ પરતંત્ર પ્રાપ્ત થાય છે અર્થાત્ બંધ વધે છે ને ઈતિએ જે વૃત્તિ અને જે મનના સદુપયોગથી સ્વતંત્રતા પ્રાપ્ત થાય તેમ છે તેજ ઇંદ્ધિઓ તેજ મન, તેજ વૃત્તિઓના દુરૂપયોગથી બંધન પ્રાપ્ત થાય છે. જાતિના, વિવેકના, ધર્મના એ આદિ અનેક પ્રકારે સ્વતંત્રતા મેળવવાને જ રચાએલ છે પણ તેજ નિયમનું યથાર્થ રહસ્ય જાણી તેનું યથાર્થ પાલન ન થવાથી જ બંધનમાં મુકાઈએ Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતા, ૨૫૫ છીએ. એક જ માર્ગ છે તો પણ તેમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવી અગર બંધ વધારવા એ મનુષ્યના હાથમાં જ છે. માર્ગ તે ખરેખર સ્વતંત્રતા અર્પવાને આજ રચાયેલ છે પણ તેને યથાર્થે ઉપયોગ ન કરી શક્તા મનુષ્ય બંધને જ વધારે છે. બંધ કે સ્વતંત્રતા એ બેમાંથી એક પણ પિતાની મેળે આવી તે મનુષ્યને પ્રાપ્ત થતાં નથી. મનુષ્ય જેને આવકાર આપે છે તે તેને મળે છે. મનુષ્યને બંધન અનાયાસે આવી મળતું નથી પ જે તેનું ગ્રહણ કરે છે. તેને જ તે મળે છે. મનુષ્ય જન્મ સ્વતંત્રતા મેળવવા મળે છે. પણ તે ન જાણતાં તેને ન જાગ્રતમાં રાખતાં મનુષ્ય તેને મેળવી શકતું નથી. મનુષ્ય નિરંતર બંધનને જ આવકાર આપેલ છે અને તેથી બંધનમાં જ તે પડી રહે છે. આપણે છવ છીએ માટે આપણે બંધન હાવાં જ જોઈએ” એ માનવું ભૂલભરેલ છે. હા એ તો સત્યજ છે કે આપણને કરૂપી બંધન છે પણ તેને છોડવાને આપણે સમર્થ છીએ. બાકી આવા વિચારને લઈને જ મનુષ્ય બંધન વધારતા જાય છે. જેવાકે—આપણે બંધનમાં જન્મીએ છીએ અને બંધનમાં જ ભરવાના, એવા આપણે કયાંથી સુકૃત કે આપણે તેને તેડી શકીએ. મેટા મેટા મહારમાં જનેને બંધન હોય તે આપણે કોણ માત્ર ! આમ સ્વીકારવું એ તો તદન ખોટું જ છે ને કૃત્ય કરીએ છીએ તે આપણે જ કરીએ છીએ એટલે કે સારા કૃત્ય કરવાને પશું આપણે જ સમર્થ છીએ તે પછી આપણાં એવાં કયાંથી સુકૃત કે આપણે બંધનને તોડીએ એ શું માનવા લાયક કહી શકાય. બીલકુલજ નહિ. પિતે બંધનને લાયક છે એમ દઢપણે અંતરથી માનીને જ મનુષ્ય નિરંતર વધુને વધુ બંધનને પ્રાપ્ત થાય છે. મનુષ્ય પિતાના મનની દુર્બળતાને લઈને જ બંધનને પાપ્ત થાય છે જ્યારે બળવાન અને આગ્રહી મનવાળા તે સ્વતંત્રતાનેજ મેળવવા પ્રયત્ન કરે છે. જે બળવાન છે તેજ પાર પાડી શકે છે. દાખલા તરીકે કાગળની હોડીથી કાંઈ નદી પાર ઉતરાય નહિ પણ લાકડાની હોડી તે કામ પાર પાડે તેમજ મનને જે કાગળ જેવું નિર્બળ રાખવામાં આવે તે યથેચ્છ સિદ્ધિ થાય નહિ પણ જ્યારે તેને લાકડાના જેવું કઠણ, બળવાન, વજી જેવું બનાવવામાં આવે ત્યારે જ યથેચ્છ લાભ મેળવી શકાય. માટીના વાસણમાં જેમ સિંહણનું દુધ ટકતું નથી તેમ નિર્મળ મનમાં સ્વતંત્રતા મેળવવાની શક્તિ ટકી શકતી નથી. . અમુક પ્રકારની સ્થિતિને પ્રાપ્ત થતાં ગ્લાની, ખેદ, દુઃખ ઇત્યાદિક જે તેઓ ધરે છે તેઓ નિબળા મનના જ હોય છે. દુર્બળ અંતઃકરણ મનુષ્પાજ-ભય, શેક, ચિન્તા, ક્રોધ, વિકાર, પ વિગેરેને ધારણ કરે છે અને તેથી જ બંધનને પ્રાપ્ત થાય છે. બળવાન અંતઃકરણવાળાને આમાંનું કશું થતું નથી અને તેથી તેજ બંધન રોકવા અને તોડવાને જ સ્વતંત્રતા મેળવવા સમર્થ થઈ શકે છે. જે અંતઃકરણ વારંવાર શુદ્ર પ્રસંગથી પણ શોક, મોહ, ભય, ચિન્તા, ક્રોધ, અયા, ઇડ્યાં વિગેરે વિકારોને ધારણ કરે છે તે મનુષ્યજ તેથી બંધનને મેળવે છે. ઉપર્યુકત વિચારોજ અંતઃકરણના બંધન છે. આવા વિકારવાળા અંતઃકરણની સ્થિતિ દુર્બળ મન કહી શકાય. - દુર્બળ મનને લઈને બંધન વધે છે અને જેમ જેમ બંધન વધતા જાય છે તેમ તેમ તેઓની સ્થિતિમાં મુકાતો જાય છે કે બંધનજ વધ્યાં જાય અને તેમ તેમ તેનું મન પણ અધીક દુર્બળ થતું જાય છે અને આપણે તે સ્વતંત્રતાના ઇચ્છુક છીએ માટે આપણું અંત:કરણે બેળ ન કરવું અને દુબળ ન બને એવી સાવધાનતા રાખવી. અંતઃકરણ જેમ સ્વતંત્ર રહે છે તેમ પ્રસન્ન રહે છે તેથી તે વિશાળ દષ્ટિવાળું બનતું જાય છે. બળ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ બુદ્ધિપ્રભા વાન, દ્રઢ આગ્રહી અંતઃકરણુજ સુખના, શાંતિના, જ્ઞાનના, પ્રેમના એ આદિ અનેક શુભ વિચારને સેવી શકે છે. આત્મા કે જે સત્તાએ પરમાત્મા છે તેથી પરમાત્માપણું પ્રાપ્ત કરવા અર્થે એવી વાતા પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા અર્થે અતઃકરણને બળવાન, વ્રત, આ અહી તેમજ નિર્વિકારી બનાવા. આમ થશે તાજ તમા સ્વતંત્રતાને મેળવી શકશો. ખરેખર અમુક ક્રિયા ખોટી નથી એવું જાણવા છતાં પણ તે ન કરતાં, અર્થાત્ તે તે ન સેવતાં અધનને સેવા છે. અત્ર અંધનની વ્યાખ્યા ઉપર જેતે બંધન કહેલ Û તેથી જુદી છે. અર્થાત્ અત્ર એવી વ્યાખ્યા કરી બંધન શબ્દ મુકેલ છે કે— પ્રચલીત રૂઢીને અથવા તે કરીએ છીએ તેજ કીક એવા ધનને આ પ્રકારનું અધન તમારી ઉન્નતિના ક્રમનાં વિશ્વકારી છે. તેથી તેવા બંધનના યાગ કરવા અગત્યના છે, અથવા બંધનના ત્યાગ કરી સત્ય ક્રિયા કે જેને તમેા ખરેખર સત્યરૂપે કરવા ચેોગ્ય છે એવું જાણા છે તેને આદર કે તત્કાલ તમને સુખનું ભાન થશે. અજ્ઞાનતાએ કરીને ઉપરના બંધનને તમા તજી શકતા નથી અને તેથી તમે તમારૂ ખરૂ રીત સાધી શકતા નથી અને આવા બધનને તમે સ્વીકારે છે. અને તમારા અંતઃકરણને દુર્બળ બનાવા છે આમ છતાં તમારા વિકાસમાં તેમજ ઉન્નતિમાં પણ વિલ બને સેવે છે. આમાં બંધનને જ્યાં સુધી નીવારવામાં નહિ આવે ત્યાં સુધી અંતઃકરણમાં ખરૂ બળ પણ પ્રકટ થશે નહિ. આવાં અંધતાએ જગતમાં કેટલા બળને નાશ કર્યો છે તે જગતમાં કાણુ સમજી શકે તેમ છે ? ં સ્વતંત્રતા મેળવવા માટે અંતઃકરણમાં જે બળતી જરૂર છે તે બળ આવા બંધનના સેવનથી નાશ થાય છે અને જ્યાં સુધી અંતઃકરણમાં બળ પ્રકટતું નથી ત્યાં સુધી જ્ઞાન તથા યથેચ્છ સુખની પ્રાપ્તિ થતી નથી. મનુષ્યને આવા ધન પણ શાક તથા ભયના વિચારને લઇનેજ થઇ ગયેલ હોય છે તે આ પ્રકારે કે-અમુક હું કરીશ તે મારી હાંસી તે નહિ થાય તે અથવા અપવાદ તે નહિ આવે એ આદિ અનેક પ્રકારે મનુષ્યનુ બન અવ્યવસ્થીત રહે છે. કોઇ શુ કારણ વિનાના નિયે અનેક પ્રકારે મનુષ્ય બાંધે છે.)તેના હેતુના બુદ્ધિમાન્ વિચાર કરે છે ત્યારે અંદર કશુંજ તત્વ હતું નથી તેમ છતાં કરવા યાગ્ય ક્રિયા ન કરવા યેગ્ય મનાયલી વાતને લઇને તે ફરવાની હીંમત કરી શકતા નથી. કદાચ તેમાંથી વિકાસ અગર ઉન્નતિ થાય તેમ હોય તેપણુ યેાજત વિનાની ક્રિયા કરી સામર્થ્યમાંથી ધટાડા કરે છે. મુહ્મણે અવલેકિન કરતાં જણાય છે કે મનુષ્ય અનેક ક્ષેત્ર બંધનને સેવે છે અને ચેાગ્ય ક્રિયા સાધતા નથી અને તેથી આ જન્મની ઉન્નતિ સાધી શકતા નથી તેમજ કર્મ 'ધનને પણ વધારતે જ જાય છે. જગત જો કે તત્વના, વિભાના, કલાના, દેશાય, સ્ત્રીશીક્ષણ, બાલ કેળવણી, ગાયનકલા, શાસ્ત્રવિધા વિગેરે અનેક બાબતમાં આગળ વધેલ છે પણુ આવા ક્ષુદ્ર બંધનને તેડવા હજી જોઇએ. તેવું કેઇ ભાગ્યેજ સમર્થ થાય છે. આવા પ્રકારની બાહ્ય સ્કુલ સ્વતંત્રતા પણ હજુ તે મેળવવા જ્યારે જગત આગા હાલમાં વધેલ માલમ નથી પડતુ તે પછી પૂર્ણ સ્વતંત્રતા મેળવવા તે! કયાંથી આગળ પ્રયત્ને વધેલ હોય ! પૂર્વે કદાચ ભલે જગત તે બાબતમાં આગળ વધેલ હશે પદ્મ ચાલુ સમયમાં તે! જગત તે બાબતમાં પુનજ માલમ પડે છે. કદાચ કોઇ વીરલા પુરૂષો પ્રયત્નને સેવતા હરો પણ સર્વ સામાન્ય આવા સ્કુલ ભયજ જ્યાં સુધી મનુષ્યનું અંતઃકરણુ કારણ કરે છે ત્યાં સુધી તે દુર્બલ મનનેાજ છે. તેથી અનેક નીર્દોષ ખાબ Page #19 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્રતો. ૨પ તમાં પણ તે લોક ભયથી ડરી આગળ વધી શકતો નથી. દાખલા તરીક-ધારે છે એક મનુષ્યને રૂપાની થાળમાં નીલ જમવાની ઇચ્છા છે તેમજ તે પ્રમાણે કરવાને તે શક્તિમાન છે તેમજ તેની પાસે તે ચીજ પણ છે છતાં તે લોક ભયથી ડરી તેમ કરતે નથી. જો કે તે કોઈ પણ જાતના દરૂપ નથી તોપણ અજ્ઞાન લોક ભયથી કરી આમ પિતાનું ધારેલ કાર્ય નથી કરતા. કહે આથી શું વધુ મનુષ્યની નીર્બળતાને દાખલો આપીએ? મનુષ્યોને પિતાની વૃત્તિઓ અને નિર્દોષ ક્રિયા કરવાનું હોય છે પણ તેમના મનની દુર્બળતાને લઈ પાછો પડે છે. નિર્દોષ ઇચ્છાએથી અનેક બળને ક્ષય થાય છે અને ઉન્નતી થઈ શકતી નથી. માટે આવા બંધનને તેડવાજ અને પિતાની નિર્દોષ ઈચ્છાઓને ક્રિયામાં મુકવા, લોક ભયને વિચાર તે મનમાં રાખવો નહિ એટલે કે લોક ભયને ત્યજ અને આવા બંધનું સેવન ન કરવું પણ પોતાની નિર્દોષ ઈચ્છાઓનું ઘણુજ ઉત્સાહ, વેગ, આગ્રહ વિગેરેથી સેવન કરી પાર પાડવી. કર્મનાં બંધનજ એકલાં મનુષ્યને હાની કરે છે એમ નહિ પણ આવાં પ્રકારનાં લોક બંધન પણ મનુષ્યના ઉન્નતિ તેમજ વિકાસક્રમમાં હાનીને કરે છે એ ઉપર્યુક્ત સત્ય સિદ્ધ થયું. મનુષ્યનું સર્વોત્તમ હિત કરનાર સદા તેનું આંતરજ છે. તે કદી અહિતકરને પ્રગટ કરતું નથી. નિરંતર તે તે હિતકર ઈચ્છાએજ પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. આમ છે માટેજ અંતર નિર્દોષ ગણાય છે અને તેથી તેની ખરી નિર્દોષ ઇચ્છાઓને અટકાવવી એ મહા પાપ છે. બહારના સંબંધને લઈને ખોટી વૃત્તિ કરવા તરફ મન આકર્ષાય છે પણ તે ઉપલક વિચારજ હોય છે. ખરેખર અંતર તે અંદરથી ડંખે છે. આ વખતે અન્ય સંબંધીએ બેવડિ રિતે તેને હિતબોધ આપો ઘટીત છે. કેટલીક વખતે અમુક અંશે લોકભવ હિતકર હોય છે પણ તે દરેક બાબતમાં તે નહિ જ. નિર્દોષ ઇચ્છાઓને પાર પાડવામાં જે લોકભયથી અટકાવજ થતું હોય તો તેને ત્યાગજ કરવો. અમ પ્રકારે વર્તવાથી, અઘટીત માગે વહન કરવાથી કાંઈ વતંત્રતા મળી શકતી નથી અથવા એવું કૃત્ય કરી કહેવું કે હું મારી સ્વતંત્ર ઇચ્છને પિવું છું તે તદન ખોટું છે. તે ઇચ્છાઓ તે સ્વતંત્ર ઇચ્છા નથી પણ કર્મના બંધનરૂપ હે પરતંત્ર ઇચ્છાઓ છે એટલે કે નીચ કર્મોદયને લઇને તેવી ઈચ્છાઓ થાય છે. ભલેને તે કર્મને તેડી ખરેખર સ્વતંત્રાજ પ્રાપ્ત કરવી છે તે આવી અગ્ય ઈછાઓને દાબી દેવી. આ જગતના સર્વ પદાર્થના સંબંધેજ કરી કંઈ પૂર્ણ સ્વતંત્રા મેળવી શકાય નહિ. જેવા કે ધન, ગૃહ, સગાં, સંબંધી, સ્ત્રી, પુત્ર આદિ પરિવાર સ્વતંત્રતા મેળવવાને માટે તે મુળ ગુણ, જ્ઞાનદર્શન અને –ચારિત્રરૂપ ત્રણ રત્નનું જ સેવન કરવું જોઈએ તેજ આદરણીય છે કારણ કે ખરેખર સ્વતંત્ર આત્મા જ છે અને તેના મુળ ગુણનાજ સેવનથી તે નામાકૃતિ રમતી રાખવાથી અને તેને જ સાર ગ્રહણ કરવાથી ખરી સ્વતંત્રતા મળે છે. તેમજ આ જન્મ પણ સુખમાં આનંદમાં અને શાન્તિમાં પસાર થાય છે, ઉચ્ચ તત્વ પ્રાપ્ત થાય છે અને એ જ પ્રમાણે નિવૃત્તિથી અંતે શુદ્ધતત્વ, પરમતત્વ પ્રાપ્ત થાય છે ત્યારે જ આત્મા કઈ પણ બંધન વિનાને હોય છે. ત્યાંજ તે ખરે જ્યોતી રૂપે સ્થીત થાય છે અને પિતાના મુળ સ્વભાવિક ગુણમાંજ રમણ તે તત્ર હોય છે. અંતરમાંથી કુલ ક્રિયા જ નીર્દોષ હોય છે કારણ કે તેને કોઈની પરવા હેતી નથી. એજ ક્રિયા કરવાથી લાભ તેમજ હીત થાય છે અને તેથી બળ વધે છે-સામર્શ વધે છે. જેઓને અંતર આત્મામાં વિશ્વાસ નથી તેઓ જ ઉન્નતિ સાધી શકતા નથી. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ બુદ્ધિપ્રભા. www.l જેઓ આ બહારના સ્થૂલ પદાર્થ ઉપર આધાર રાખે છે કે જે પદાર્થ કદી પણ પૂર્ણ સુખમય છે નહિ કે જેથી સુખતે તે ઉન્નતિને અહિં શકે તેથી તે વિકાસને ન સાથે એમાં શી નવાઈ ! અંતરઆત્મા ઉપર મ પુર્ણ વિશ્વાસ રાખો. તત્ર તે સબંધે શંકાનું સ્થાન ન આપે. તમારી સર્વ ઇચ્છાએ તેનાજ આશરામાં સિદ્ધ થાય છે. એના આશરાથી ભય પામવાનું કંઇર કારણુ નથી. તે પ્રેમ વરૂપ છે તે તમારા અંતઃકરણનું ગલ જાણે છે અને તે પ્રમાણે તમેા કરી શકા તેટલાજ સામર્થ્યની ઈચ્છા પ્રકટાવે છે અને તેથી તે ઈચ્છાને પાર પાડવી એજ હિતસ્પદ છે. આત્માજ પૂર્ણ સ્વતંત્ર છે તેથી તમે તેના નીકટના સંબંધને સેવા તે તમે પશુ તેજ ગુણને પ્રાપ્ત કરી તેમાં શી નવાઈ ! નાનું બાળક જેમ માતાથી વેગ હેય છે ત્યારે ભયને પામે છે પણ નીકટમાં તે નીર્ભયતેજ ધારણ કરે છે તેમજ તમે પણ આતાના નીકટ સÑમેજ નીર્ભય રહી શકે તેમ છે અને જે તેના સંબધથી દુર ને દુર નાસા તેા ભયજ તમારામાં વાસ કરશે. જે ધન સેવવાથી કરો! લાબર નથી એવાં કર્મરૂપ બબન તેમ જગત વ્યવહાર રૂપ ધનને એવી કયા મુહિમાન ઈષ્મીનાર્ય સિદ્ધ કરી શકે તેમ છે? લોકિક ઉન્નતિ તેમજ વિકાસ જગતના વ્યવહારિક બંધન તેડી તમારા બળ ઉપર ઝુઝુમતા હુ તાજ મળરો; તેમજ અલૈકિક સુખ, અનંત સુખ, આનંદ, અન ંત સોંપત્તિ, નીરાબાધ સુખ પણુ કર્મ બંધનને તેડવાથીજ મળશે. તમે જે નીર્દોષ ક્રીયાને સેવસા તે તમારૂ હિત કરશે એટલુંજ નહિ પણ અન્યનુ અહિઁત કરવા સમર્થ થઈ શકે તેમ નથી કારણું તમારી ઈચ્છા અન્યનું અહીત કરવા પર નથી અર્થાત્ તમે કાઈનું પણ અહીત ઇચ્છતા નથી. આ સાથે લક્ષમાં રાખવા લાયક બાબત એ છે કે સત્તમાગમ, સદ્ગુરૂને મેળે અન્ન યથેચ્છ લાભને પ્રાપ્ત કરવા અર્થે વધુ હીતકર હોઇ શકે તેમ છે. માટે તમે। વિવેકી તેમજ વિનયી ખતી સસમાગમથી સદ્ગુરૂનું સેવન કરતા રહે! સજજન પુરૂષષ કાના અદ્રિત કરવા તરફ્ હાતા નથી તેમજ જ્ઞાનવત હોઇ મેગ્ય એને પણ પોષતા નથી તમે પણ તેમના સબંધેજ અત્યંત લાભ મેળવશે અને આ રીતે તેમના સંબંધ હીતકર નીવડશે. ક્રોધ, મેહ, દ્વેષ, આદિ દુર્ગુર્ણાને ત્યજી સદ્ગુણા જેવા કે પ્રેમ, સંતાય, સદ્ મ આદિનું સેવન કરે. અંતઃકરણને ‘બળવાન બનાવે. દુર્બળતાને નાળુ કરે. તેવા વિચારને તમારા હૃદય પ્રદેશમાં સ્થાન આપશે નહિં અને નિશ્રય માનન્હે કે એથી તમારા ઉદ્યજ, ઉન્નતિન થરશે. પ્રિય વાંચક ! આ વિષય ન હેા ઉપલક વાંચી જવાથી તેનું રહસ્ય સમજાય તેમ ની માટે તેનું મનન પૂર્વક તમારા અંતર આત્માના ઉંડાણ પ્રદેશમાં ઉતરી વિષયનું રહસ્ય જાણવા પ્રયત્ન કરશે. તમા તે જાણવા સમર્થ છે પણ્ ઉપર્યુક્ત તેનું અંતર આત્મામાં મનત કરવાથીજ. અત્ર વિષય તાત્પર્ય એ છે કે-વ્યવહારનાં તેમજ મનનાં ધનને સેવી તમારી ઉન્નતિને ગુમાવતા નહિ. નિર્દોષ ક્રિયા કરતાં સંકોચાવું નહિ, વિવેકનું વિસ્મરણ ન કરવું; તેમજ સમુદાય અને જનસંતે અહિતકર ન હોય અથવા તેવા કૃત્યથી અન્યનું અહિત ન થતું હોય તેવા કૃત્યોનું સ્વતંત્રણે પાલન કરવું, સ્થિતિ તેમજ સમયને વિવેક પશુ રાખવે, પ્રિય વાંચક! વ્યવહારિક તેમજ કર્મનાં બંધનને તૈાડવા પ્રયત્નને આદશ ને તમારા જીવનની, મનુષ્ય જન્મની સાર્થકતા કરે, --- Page #21 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય જ. રપટ काव्य कुंज. સ્તવન (લેખકઃ મી. હરિ. કુંજવિહાર ચકલાસી. ) (મહેમાન ... એ લય.) હે નાથ તમે મુજે સ્વામી, તારો મને આ ભવથી (૨) પ્રભુ આપ તમારી સેવા, ભક્તિ કરવા દે દેવા; આપી શીળ વધુ મેવાશે. તારો, પ્રભુ સાચા તમે છે સ્વામી, મુને ઘો ગુણ અંતરજામી; નથી આપ (માં) ખામીરે. તારો વાલમજી રહેલા વળીએ, “હરિ’ હાથ પ્રભુએ ગ્રહીએ; (જેથી) પાપ સરવે આળોઈએરે. તારો मदद करने मद्द करने. (“ધાયનેબર” નામની ઇગ્લીશ કાવ્યના આધારે) રચનાર--મહેતા મગનલાલ માધવજી-જૈન ઈગ-અમદાવાદ, કવાલી, હૃદયમાં અધિથી ચકચુર, શરીરે વ્યાધિથી ભરપુર; નથી આરામ લવાજ, નથી આધાર કદ જેને; ભમે જે દુઃખને માર્યો, નહિ સુઝ કંઈ પડે જેને, ખરેખર સ્નેહી તે તારે, મદદ કરને મદદ કરને. ગબડતે હા ! ગરીબ પેલે, થયેલો ભીડથી ભારે, સુધાના ઉગ્ર તાપે જે, થયો દુર્બળ શરીરવાળો; ગૃહે છે અટન કરતે, અરે છે અને માટે, ખરેખર મિત્ર તે તારો, મદદ કરને મદદ કરને. અ! ઓ ! છ જન પેલે, વળી ગઈ છે કમર જેની, થશે જે ભક્ષા વ્યાધિ, ઉપાધિ જેહને વળગી; ગણે જે વર્ષ પિતાનાં, થયાં ગાત્રો શિથિલ જેનાં, ખરેખર બન્યું તે તારે, મદદ કરને મદદ કરને. સંબંધીથી વિખુટે જે, નિરાશ્રીત એકલે ભટકે, ગરીબડી ગામ વિધવાઓ, સકળ સુખથી વિહીન જે. બચારાં છોકરાં જેઓ, પીતામાતાથી વિહીન રે, ખરે તે તે કુટુમ્બીઓ, મદદ કરને મદદ કરને. દુઃખી નિભળી ગુલામો, ગુલામીમાં મચ્યા જે, પરાધીન છે વિરોમાં, શરીર પણ બેડીમાં જેનું; Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ બુદ્ધિપ્રભાનહિ આશા કંઈ જેને, મરણ જેનું સમીપજ છે, ખરેખર ભાત તે તારે, ભદદ કરને મદદ કરને. મનુજ તું જે કદી દેખે, ઉતરતે તુજથી કંઈ માં, દશાને છે થયો જે ભક્ષ, નશીબે જેહને પટક, વિવેકી થઇ વિચારી જો, અરે તે ક્ષુદ્ર પ્રાણી છે, ખરેખર ભાંડુ તે તારો, મદદ કરને મદદ કરને. નહિ તરછોડ નહિ તરછોડ, અદા કર ફરજ તારી તું, વિસામો થા દુઃખીને તું, લઈ કંઈ ભાગ દુઃખમાં તું; દુઃખીને આપજે ઓસડ, નિરોગીને ન આપીશ તું, થઈને એમ કૃત કૃય, સાનમાં તું સદા રહેજે. देव प्रतिकुळ अष्टक. (લેખક પાનાચંદ જેચંદ, ઝવેરી બજાર મુંબાઇ.) દેખો ભાઈ ખરા વિકલ સંસારી-એ દેશી. દેખ ભાઈ કર્મતણી ગતિ ન્યારી, શત્રુ સકળ જન થાય પલકમાં; ભાગ્ય દશા બલિહારી, દેખ ભાઈ-એ ટેક, નિર્મળ હેય કલંકીત જગમે, ઘર ઘર ભાન ખુવારી; મિવ કુમિત્ર થાય પ્રિયાનિજ, અન્ય પુરૂષકી યારી. દેખે ભાઈ. ૧ સકળ સંબંધ પ્રતિકુળ ભાસે, નિર્ધન આતહી લાચારી; કામ મને નહીં શાન થવાને, દુખ સાયર સંસારી. દે ભાઈ. ૨ સજજન હોકે જગમાં શરતે, ચોરાદિક સહું ધારે; વધ બંધાદિક ભય આપદ, કોણ કરમડું વારે. દેખ ભાઇ. ૩ નાચ નચાવે નાટકીયા પરે, લજજા હિન બનાવે; કોણ ટકી શકે કર્મ દાવા ન લે, હરિ હરિને હંફાવે. દેખ ભાઇ. ૪ સત્યવંત હરિચંદ્ર, તારામતિ, ચંદન રાય કરાવે; ૧ અસામી, ૬ ઢ : મહાદેવ. Page #23 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય કુંજ સાયર નીર સતિ મલમાગિરી, કાયગલ ભાન ભુલાવે. શાણી અંજના વન ભટકાવે, કલાવત કરી કટાવે; સુંદરનિને આળ ચડાવે, કર્મ શું ફેટ કરાવે, ગ્રહ અવળા મતિ અવળી થાત્રે, લાબ ત્યાં કાની જણા; વિશ્વાસી થઈએ જેના તે, સુરત કલેશ કરાત્રે. સુખિયા પરની પીટ ન જાણે, જાણે પ્રસુતા નારી; અનુભવ ગમ્ય વિચાર કરે તવ, પાનાચંદ ભય ભારી. અસ્થિર પદાર્થ ઉત્પન્યા, ભવિ॰ સિં તે સહુ જાય; જલ પપેટાની પરે, ભવિત ક્ષણમે ખેરૂ ભવિ॰ ભવિ॰ ભવિ॰ ધન ધન કરતા સા ગયા, કાણું રાણા કાણૢ રાજવી, કાયા પશુ આ કારમી, સડે પડે ક્ષણૢ એકમાં, નારી એ છે માહરી, નિજ સ્વારથ અણુ યુગતે, સ્નેહ ઘણું! માડી તણા, ગુલ્લી માંડયા મારવા, વાલે લાગે પુત્રને, ભવિ॰ અવયવ છેધા પુત્રના, ભવિ॰ પિતા પુત્રને કારણે, ભવિ॰ વૈર વશે નૃપ ફ્રેણિકે, ભવિ ૧ હસ્તી સાવું. ભવિ॰ ભવિ ભવિ દેખા લાઇ, ૧ अथिर संसार. અત્યંત ઉપદેશિક હોવાના લીધે પ્રાચિન કૃતિ ઉપરથી { સંશોધક;-દિલખુશ જી શાહ, માણેકપુરવાળા મુ. પાલીતાણા) શ્રી જૈનધર્મ જાણી કરી, ભવિ ઝારે, આ સંસાર અસાર, ભવિક પ્રતિ ઝેરે; સાર નહિ ઝુમે કહ્યું, ભવિ॰ દુ:ખતા એ બડાર્. ભવિ॰ ભવિ॰ દેખા ભાઇ. ફ્ દેખે ભાઇ. ૭ દેખા ભાઇ. ટ ભવિક॰ ભવિક ભવિક (૨) ભવિક થાય. ધન ન ગયું ફિજી સાથ; ગયા પસારી હાથ. વિષ્ણુસતા નહિ વાર; જેમ સનત કુમાર, મન કે જાણે એમ; તાડી નાખે પ્રેમ. જીવ થકી પશુ હોય; ભવિક॰ બ્રહ્મદત્તને જોય. ભવિક૰ જન્મ સબંધે આપ; કનકેતુ ક્રિયા પાપ. સુખના કરે ઉપાય, શ્રેણિક રાય. હણી એ ટેક. (1) ભવિક૦ (૩) વિક૦ ભવિક૦ (૪) વિક વિકટ (૫) (3) (19) (<) ભવિક ભવિક ભવિક ભવિક ૨૦૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ બુદ્ધિપ્રભા, નેહ ન કીજે કારમો, ભવિ. કિહીશું ચિત્ત લાય; ભવિકટ વાહા તે વેરી હવે, ભવિ. તાય, ભાય કે માય. ભવિકા મનુષ્ય જન્મ પામી કરી, ભવિ છોડી સયલ ઉપાધિ; ભવિક દુઃખકારક જાણી સહુ ભવિ૦ મનમાં ધરો સમાધિ. ભાવિક માનવ જન્મ દુર્લભ છે, ભવિ વલીજિનભાષિતધર્મ, ભવિક સામગ્રી પણ દેહલી, ભવિ૦ તજ મિથ્યા બર્મ. ભવિક આવખું સે વર્ષનું, ભવિ અદ્ધ રાત્રિમાં જાય; બવિક તદર્દ બાળ યુવાન, ભવિ. જરા વ્યાધિ દુઃખ માંય. ભવિક નિષ્ફળ જાયે આવખું, ભવિ. ધર્મ વિના પણ રીત; ભવિક પણ પ્રાણી જાણે નહિ, ભવિ. મોહ મગન મદ પ્રીત. ભવિક (૧૩) એક જનમ સુખ કારણે, ભવિ૦ નસ્કાયુષ કલ્પાંત; ભવિક તે કિમ પાતક કીર્થે, ભવિ૦ ભય છાંડી નિશાંત. વિક પાતકના ફલ પાડુઆ, ભવિ. જન્મ મરણ દુઃખ હેય; ભવિક ભમે ઘણે સંસારમેં, ભવિ. શરદ ન થાયે કોય. ભવિકા (૧૫) રાણું એક જિનધર્મનું, ભવિ. હેટા એહ મહં; ભવિક જેહથી દુર્ગતિ નવિ પડે, ભવિ. પામે ગુખ અનંત. ભવિક (૧૧ ધર્મ કરે જેમ નિસ્તરે, ભવિલ કહે સદગુરૂ અમ; ભવિક ધ્યાન ધરો નિજ હઈશું, ભવિ. જિમ પામે સુલેમ. ભવિષ૦ (૧) ૬ હ ? ? ? ? ? ? ? महात्माना वचनमां पण अपूर्व सत्य समायेलुं छे. (મે. હરિ. કુંજવિહાર ચલાશી ) આજના સુધારાના સમયમાં જેમ આપણે મહાન પૂર્વમાં ગુરૂ શ્રદ્ધા-એટલે કે ગુરૂઓના વચન ઉપર અત્યંત શ્રદ્ધા-હતી તેવી શ્રદ્ધા ભાગ્યે થેડા માણસોમાં જ હોય છે. અલબત ઘણા ભાવી પુ હશે-ઘણું ભક્તો હશે પણ આગળની શ્રદ્ધા-ખરા અંત:કરણની શ્રદ્ધા કવચિતજ હાલમાં માલુમ પડે છે. હાલના જમાનાના સુધરેલા ગૃહસ્થ જેને ગુજરા તો ગાડરીઓ પ્રવાહ કહે છે તેવી જ શ્રદ્ધા વિષે હું બોલું છું તેઓ જણાવે છે કે આજના જમાનામાં આપણા ગુજરાતી બંધુઓ ધર્મમાં અંધ શ્રદ્ધા રાખીને જ બધા વિષયમાં આગળ પડે છે. જે જે કામો તેઓ કરે છે તે તે સઘળાં કામે પોતાની ઇચ્છા વિરૂદ્ધ પાનું ફરીને અનુસરીને તેઓ કરે છે. હું આ બાબત વિષે કાંઈ પણ ચર્ચા ચલાવતો નથી પણ ગુરૂઓ જે જે વચન કહે છે તેમાં અતુલ ગૂઢ રહસ્ય સત્ય સમાયેલું છે તે વિષે હું બોલવા માગું છું. આ વિષે હું એક હારે અનુભવની અને એક પ્રસંગે બનેલી ખરી વાત કહેવા માંગું છું તે નીચે પ્રમાણે છે. એક સમયે એમ બન્યું કે એક શેઠ લોટ લઈને ભાગોળે ગયા હતા. આ ગામની એક બાજુએ એક નાનો ઝરો વહેતો હતો. ભાગેથી પાછા વળતા પિતાના હાથ પગ ઘેવાને અને માંજવાને તેઓ ઝરામાં ઉતર્યા. ત્યાં કીનારા ઉપર તેઓ લો માંજ Page #25 -------------------------------------------------------------------------- ________________ માત્માના પચનમાં પણ અપૂર્વ સત્ય સમાયેલું છે. ૨૧૩ વાના કામમાં પડયા હતા તે સમયે એક સાધુ યાગી પણુ ઝરાના તટે પેાતાના લેટા માંજતા હતા. શેડને સંતસાધુચેગી પુમાં પુષ્કળ શ્રધા હતી. તેમના દરેક વચનમાં ઘણું સત્ય સમાયેલું છે તે તે શેઠ ખરા મનથી માનતા હતા. હવે એમ બન્યું કે ઝરાની તટે એક બગલે એક પત્થર ઉપર સભાળથી પેાતાની ચાંચ ધમતા હતા. વચમાં વચમાં થોડું થોડું ઝરામાંથી પાણી લખને આડી ને સીધી બરાબર રીતે પેાતાની ચાંચ ભગલા ઘસતા હતા. આથી તે મહાત્મા જે લેટા માંજતા હતા તેમના મુખમાંથી અચાનક નીચેના શબ્દો નીકળ્યા > Page #26 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપભા. *- - v= vvv - ઉપર પ્રમાણે નક્કી કર્યા પછી રામે ઘેર ગયો. રવીવાર આવ્યું ને શેઠને હજામત કરાવવાની એટલે રામો સવારમાં બગલમાં કથળી મારી મેડા ઉપર ચઢ. શીયાળાને દીવસ અને શેઠ, એટલે ટાઢ વાયજ. વાતે અગાશીમાં ગયા. શેઠે ઝીણું ધોતીયું એાઢયું અને હજામત કરાવવા બેઠા. રામે આજે પાંચસે પીછા મળવાના છે તેના વિચારમાં જ નીચે બેઠે. કોથળી છોડી, અંદરથી પથરી ને અ કાર અને અસ્ત્ર ઘસવા માંડયું. વચમાં પાણી લે અને અસ્ત્રાને ઘસે. આ વખતે શેઠના મુખમાંથી મહાત્માએ કહેલી કડી નીકળી. * ધસત ધસત તુમ હેત ઘસત છે. ” રામાએ જાણ્યું કે મહારા વિષે કહે છે તેથી એને મકલાત મકલાત ઘસવા જ લાગે. હાથનાં આંગળા ઉપર ધારને તપાસે ને અસ્ત્રાને ઘસે, વચમાં થોડું પાણી પણ લે એટલે શેઠે આગળ ચલાવ્યું ધસત ધસત તુમ હેત ઘસત હૈ, ઘસત લે કર પાણી; કીસ કારણ તુમ હેત ઘસત છે.” આ શબ્દ સાંભળીને રામાનાં તે હાંજા ગગડી ગયા. તે વિચારવા લાગ્યો એ શેડ શું કહે છે? રખેને વાત જાણી ગયા હોય. મકારા તે રૂપીઆના રૂપીઆ જશે ને છોકરાં વિના કારણે ભૂખે મરશે. છે માટે શેઠ, ઓ તેમાં વળી દરબાર સરકારમાં લાગ વગવાળ ! રખેને મામાની કોટડીમાં પુરાવે નહિ ! ત્યાંતે શેઠે ગાન વધાર્યુંજ તે – ઘસતા ઘસત તુમ હેત ઘસત હૈ, ઘસત લેકર પાણી; કીસ કારણ તુમ બહેત ઘસત હૈ, એહી વાત મેં જાણી; રામા ! એહી વાત મેં જાણી.” બિચારા રામાના હાથમાંથી અો ને પથરી ભેંય પડી ગયાં. આખા શરીરે થરથર ધ્રુજવા લાગે અને બેજ “બાપજી ! એમાં હારે શું? હેટી શેઠાણીએ પાંચશે રૂપીઆ આપવાના કર્યા હતા તેથી હું લલચા, પણ હું શું જાણે કે તમે તે જાણતા હશે? બાપજી ફરીથી હું કદી આવું કરીશ નહિ? મને સરકારમાં લઈ જશે? કહેતા હો તે શેઠાણીને પણ પુછાવું?” શેઠે ઠાવકું હે રાખી બધું સાંભળ્યું. મનમાં સમજ્યા કે કોઈ ગોટાળે છે. શેઠાણીનું નામ આવ્યું એટલે વધારે હેમે ભરાયા અને ઘણું વધારે ચાંપવા વિચાર કર્યો. અને મનની વાત મનમાં જ રાખી બોલ્યા: બેલ, હરામખેર ! શું છે આ બધું? કહીદે સાચે સાચું નહિ તે બોલાવું છું. પટાવાળાને ? - અમે ગભરાય. જે વાત બની હતી તે અથથી ઇતિ સુધી કીધી અને શેઠને કરગરી પશે. શેઠને દયા આવી અને જવા દીધો પણ સાથે ધમકી પણ આપી કે આવું કામ કદી પણ કરવું નહિ. પિતાનામાં શેઠે વિચાર કર્યો કે “વાહ ભાઈ, વાહ ! શું મહાત્માની કૃપા ! તેમના એક એક શબ્દમાં શું રહસ્ય રહેલું છે? જે તે મહાત્માના શબ્દો મેં સાંભ Page #27 -------------------------------------------------------------------------- ________________ કવિતા લખનાર રોખિન મહાશયોને પ્રાર્થના અને ગુજરાતી પિંગળનો અનુવાદ. ૨૬ ળ્યા ન હતા અને સાંભળ્યા પછી મોટે ન કર્યા હતા તે હું આજે આ દુનીયા ઉપર હતો નહ થઈ જાત! ધન્ય મહાત્મા ધન્ય ! હું તમારા વિષે જેટલું માન ન રાખું એટલું ઓછું ! બાપજી બધાને આમજ ઉપદેશ આપજો.” આ વાત ઉપરથી શું સાર લે એતો વાચકવૃદથી અજાણ્યું નથી તો પણ બે બેલા કહીએ તો પ્રાસંગિક કહેવાશે, જેને આપણે ધર્મપદેશક કહીએ, જેઓ સદા આપણી આપણા ધર્મની ઉન્નતિ કરવા તત્પર છે એવા મહાત્માના પછી ભલે તે ગમે તેવું કહે તોપણું વચને ઉપર શ્રદ્ધા રાખવાથી અને તે સાંભળી તેને મનન કરવાથી આપણને માલમ પડશે કે તેના એક એક અક્ષરમાં પણ ઘણું જ સત્ય સમાયેલું હોય છે. ઉપરના જેવાં ઘણએ દ્રષ્ટાંત શાસ્ત્રોમાંથી મળી આવશે અને તે ઉપરથી આપણને એમ જણાશે કે મહાત્માના દરેકે દરેક શબ્દમ-તે અર્થવાળા હોય કે પ્રસંગ શિવાય બોલાયેલા હોય તો પણ તેમાંથી આપણને ઘણું શીખવાનું મળે છે. જેઓ સુધારાવાળા થયા છે–જેઓને મુખ્ય આશય બીજા ધર્મના સભ્યોને પોતાના ધર્મમાં લાવવા પછી ભલે તે ધર્મના સિદ્ધાંત સમજતો હોય કે ના હોય પણ પોતાના જે કરો તેવા લેકના કહેવા ઉપર બીલકુલ આધાર નહિ રાખતાં પિતાનાજ ધર્મના સિદ્ધાતેમાં કાળને અનુસરીને સુધારે વધારે-કરી પિતાના ધર્મને વધુ ને વધુ ફેલાવવામાં સધળા મથે એવી આ લેખકની અંતઃકરણપૂર્વક વાચકન્દ પ્રત્યે પ્રાર્થના છે. પિતાનો ધર્મ સુધારો પોતાના કુટુંબીઓની-પિતાના સગા-વહાલાની–પોતાના મિત્રોની-અને પિતાની ન્યાત અને પછી પોતાના દેશની ઉન્નતિ કરવામાં દરેક માણસ મળે એવી વાચકન્દને પ્રાર્થના કરવામાં આવે છે. આ ઉન્નતિ કયારે થાય કે જ્યારે પિતામાં પિતાના ધર્મ પ્રત્યે–પિતાના ધર્મગુરૂ પ્રત્યે પૂજ્યભાવ થાય ત્યારેજ અને તે પૂજ્યભાવ ક્યારે ઉપજે કે જ્યારે તે ગુરૂ મહામાના શબદ ઉપર આપણી પૂર્ણ શ્રદ્ધા હોય ત્યારે જ ! ! ! વાતે હે પ્રિય વાંચક! તું ત્યારે ગુરૂ પ્રત્ય-ધર્મ પ્રત્યે--માનની લાગણીથી-અને પૂજાભાવળી--અપૂર્વ શ્રદ્ધાથી જે !!! - - - कविता लखनार शोखिन महाशयोने प्रार्थना अने गुजराति पिंगळनो अनुवाद. (લેખક પાનાચંદ જેચંદ-મુંબાઇ.) વર્તમાનપત્રો, માસિકે, ચોપાનિયાં વિગેરે માં આવતી કેટલીએક કવિતાએ દ્રષ્ટિગોચર કરતાં મથાળે ગોટક, ભુજંગી, ઉપજાતિ, વસંતતિલકા વિગેરે છંદનાં નામ આપવામાં આવે છે અને તે અક્ષરમેળ માત્રામેળ એમ બે પ્રકારે છંદ શૈલિથી તપાસતાં લખનાર મહાશ્રય બિલકૂલ તે થકી અજાણ છે એમ સ્પષ્ટ જણાઈ આવે છે. અમુક માસિકપર કવિતા મોકલી આપનાર અને કવિતા દાખલ કરનાર બન્નેને છંદ શાસ્ત્રનું પુરતું જ્ઞાન હોય તે સેનું ને સુગધ કહેવાય પણ અન્ય જને પાસે નામીચાં અને સારા વિદ્વાનોના પરિચયવાળાં માસિકો વિગેરે હાંસીપાત્ર થાય તે શરમાવા જેવું છે. કદાચ લખનાર મડાશયોના ઉચ્ચાર મનરંજક તથા અનુપ્રાસ મળતા હોય છે પણ કંદ નામ કર્યું તો છંદ શૈલીની પણ કાળજી રાખવાની જરૂર છે. છંદ એલીની માહીતી નથી ને તેવાજ રાગમાં કાવ્ય લખવું છે તે જરૂરથી છંદ Page #28 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપભા. શબ્દને બદલે ચાલે એ શબ્દ મુકવામાં આવે તે લખનારની બિલકુલ ભુલ ગણવામાં આવતી નથી જેમકે હરિગીત છદ તેને બદલે હરિગીતની ચાલ એમ લખવું. ૨. સંસ્કૃતમાં કાવ્ય રચવાને માટે જુદા જુદા ગ્રંથો રચાયા છે તેમાંથી ઉધરી દલપતરામ કવિએ ગુજરાતી પીંગલ રચિ છે તેને અનુવાદક અને મહાશયોના લાભને માટે કિંચિત આપવામાં આવે છે. ૩ પ્રથમ લઘુ ગુરૂની સમજણ હિસ્વ= ૪ ૩ ને કાર એ લઘુ અક્ષર કહેવાય. દીર્ઘ= ૬ ૩ ને મા એ ગુરૂ અક્ષર કહેવાય. જેમકે ક ખ ગ કિ બિ સિ ફ ખ ગુ એ સરવે લઘુ અક્ષર કહેવાય. કા ખા ખા કી ખી ગીફ પૂ ગૂ એ ગુરૂ અક્ષર કહેવાય. એ પ્રકારે દરેક અક્ષરમાં સમજી લેવું પણ એટલું વિશેષ છે કે જે અક્ષરની પહેલાં જે લધુ હોય તે લઘુના બદલે ગુરૂ થાય છે. (બ) એ શબ્દમાં રે જે અક્ષર તે તેના પહેલાં રહેલો લઘુ જે “ધ તેને ગુરૂ થાય છે. લઘુ ગુરૂ ઉપરથી માત્રાઓની સમજણ લઘુની એક માત્રાને ગુરૂને બે માત્રા ગણવી. માત્રામેળ છંદમાં માત્રા ગણીને તપસવી અને તેના તાળ તપાસવા. આઠ ગણી છ. માતાજી તે મગણ નગર તે નગણ પ્રમાણે, ભોજન તે ભણુ ભગણુ જગત જમણ વળિ જાણે. સમતા તે પણ સગણુ યશસ્વી યગણ ગણી જે, રામજી ગણે રગણું તગણ તાતાર ભણુંજે. માતાજી ગુરુ ગુરુ ગુર લઘુ લઘુ લઘુ ભગણું ભોજન ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ લઘુ સમતા લઘુ લઘુ ગુરૂ યંગણું યશસ્વી લઘુ ગુરૂ ગુરૂ રામજી ગુરુ લઘુ ગુરૂ તાતાર ગુરુ ગુરુ લઘુ પ્રથમ અક્ષર મિળ છંદ બનાવવાની રીત, ટક છંદ અક્ષર ૧૨ સગણુ ૪ પર નિંદ વિશે જન મન ધરે, પર ચિત્ત ખચિત કદી ન હરે. પર નાિિવકારિન કરી કરે, જયવંત સદા સુખ શ્રેષ્ટ વરે. ૧ દરેક માત્રા મેળ છંદમાં તાળ આવે છે તે માત્રામેળ છંદ કહીશું. ૨ વર્ણ અક્ષર મળીને ગણ કહેવાય. ૩ ખેડા અક્ષર પહેલાં લઇ છે તે ગુરૂ થયો. ૪ કપુ કપુ ને ગરૂ. મગ નગણું નગર જમાત સગણું રગણું Page #29 -------------------------------------------------------------------------- ________________ દિલખુશ ઉપદેશક પદ. २५७ દરેક પાદમાં બાર અક્ષર ગણી લેવા, પછી ચાર ગણું કીધા છે તેના માટે પાંચમે ગષ્ય જો તેમાં સમતા એમ છે તે બે લધુને એક ગુરૂ (જે ઠેકાણે બે લઘુ ને એક ગુરૂ હેય ત્યાં સગણ છે એમ સમજી લેવું) એ પ્રમાણે ચારે સગણ સાથે આવે, ત્યારે કદ રચાય, ત્રણ અક્ષર મળીને ગણું કહેવાય એવા ચાર ગણના બાર અક્ષરે કરીને ત્રાટકદ રચી શકાય. બીજ પાદમાં વિ અને ચિ એમને ગુરૂ માનવા. આગળ આવી ગયું છે કે જેડ અક્ષર પહેલાં જે લઘુ હોય તે લઘુ ગુરૂ થાય છે. ત્રીજા પાદમાં ન લધુ છે પણ ગુરૂ થાય છે. છ ગુરૂ છે પણ તે ઠેકાણે અર્ધચંદ્રાકાર ચિન્હ છે તે લધુ જણાવવા નિમિત્તે મુકેલું છે કારણકે દષ્ટી શબ્દ દીર્ઘ ઈકારાન્ત છે. સંસ્કૃત કેશમાં આકારાન્ત, અકારાન્ત, દીર્ધ ઇકારાત, ઉકારાન્ત, દીર્ધ ઉકારાન્ત દરેક શબ્દોમાં ખુલે જણાઈ આવે છે જેથી કરી દરેક શબ્દો ગોઠવવામાં સવળ પડે છે પણ ભાષામાં દરેક શબ્દને માટે કંઈ ચેકસ કહી શકાતું નથી પણ ઉચ્ચાર થકી હર ઈકરા કે દીર્ઘ ઈકારાન્ત વિગેરે લક્ષમાં લઈ ગોઠવવાની કાળજી રાખવી પડે છે. (અપૂર્ણ) दिलखुश उपदेशीक पद. (લેખક–ડી. જી. શાહ માણેરપુરવાળા મુ. પાલીતાણા ) ઝુલણા છંદ. ઉઠ લ્યા જીવડા જંજાળથી જગીને, કેમ ઉંઘી રહ્યો અધિર જગમાં; પાંથા તું આવી જઈશ તું ક્યાં વળી, પ્રશ્ન પુછજે તુજ હૃદયમાં. ઉ. ૧ સંસારના ખેલમાં સત્ય કયા દેખતે, કાર્ય કીધું તે શું અહીં આવી; લાડીને ગાડીમાં મેજ તું માણત, અજ્ઞાનથી દુઃખને સુખ લાવી, ઉઠ, ૨ મોહ વેરી તણું પાસમાં તું પડે, માત પિતા અને પ્રેમી દારા; બ્રાત ભગીની વળી કુટુંબ આ મેહનું, બંધાવશે કર્મના તુજ ભારા; ઉઠ. ૩ સ્વાર્ધ સૌ સાધવા પ્રેમ બતલાવતા, માન માયાની લગની લગાડી; લાગે અમૃત સમુ અજ્ઞાનતા ભાસથી, કેમકે પાસ નાંખે ભગાડી. ઉઠ. ૪ જીવિત આ જાણ નું સ્વપ્ન સમ લાગતું, સમય આવે જરૂર જવું; આવીને જમ તણું તેડું ઉભુ રહે, તે સમે દુ:ખ દરિએ ડુબાવું. ઉઠ. ૫ આવી તે સમે એકલો તું હતું, છેડી પણ એકલા તારે જાવું; ધર્મ એક આવતા મિત્ર પરભવ તો, તે વિના કષ્ટ આવે અકારું. ઉઠ. ૬ કુટુંબ વૈભવને પરિવાર પ્રેમી સહુ મુકીને છવડે ચાલી જાશે; ધર્મ કીધો નહિ લાભ લીધે નહિ, દ્રવ્ય અધર્મનું ધૂળધાણી થાશે. ઉઠ. ૭ પુણ્ય વિષ્ણુ પ્રાણીઓ જમ તુને ઝાલશે, મુળરો મારશે કશે આપી; અવનીમાં તે જઈ કામ ભંડાં કર્યા, પાસ અધર્મમાં નીતિને ઉથાપી ઉઠ. ૮ કહે અલ્યા મૂરખા કામે તું શું , અહીંથી ધારીને મૃત્યુ કે, ધર્મના બહાને તું ઠગ થયે જગતમાં, છાડીએ નહિ હવે રડીશ પોકે. ઉઠ, , માટે વિચારીને હિત હૈયે ધરી, કર ધર્મની સેવાના શુભ થાશે; યુષિ સંગથી “દિલખુશ” આ કહે, ધર્મ સદા ભવદુઃખ જશે. ઉઠ. ૧૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ રા બુદ્ધિપ્રભા दंपती जोड. ( લે, પાનાચંદ જેચંદ મુંબાઇ ) ( ગજલ ). સંસાર સુખ દુ:ખામાં, પતિ પત્નિ સદા સ્નેહી; રહે સમભાવમાં સાથે, પુરણ પુન્યે મળે જોડ્ડ શુભાકુભ કર્મના લીધે, જીવન શાતા અસાતામાં; નચાવે દેવ શું કરવું, પુરણુ પુન્યે મળે જે પતિ નહિ અન્ય પત્નિથી, સતિ પણ તિમહીજ ધારે; વહે વૃત્તિ સદા ધર્મ, પુરણ પુન્યે મળે તેવુ ઉંબર રાા હતા કુશ, સતિ મયાતળુ સ્વામિ, કસાટી હેમની કીધી, પુરણ પુન્યે મળે જો મહિયારી વેશને ધારી, પતિનેા સ્નેહ મેળવવા; સુખી તે જોડલું જગમાં, પુરણ પુન્યે મળે સુધારે કેતને નારી, સુધારે ત તારીતે; વિશયવા કરે અળગી, પુરણ પુન્ય મળે જોવું વિજય વિજયા અચળ કિર્તી, મનેબળ જેહવું જરૂ; પચ્છિત વસ્તુ મળે ક્ષમાં, પુરણ પુન્યે મળે જો * જો माध्यमिक केळवणी. - ( અનુસંધાન ગત એક ૬ ઠ્ઠાના પાને ૧૨ મે ચી. ) ( લેખક એક શિક્ષક——ગોધાવી. ) ↑ 3 ४ પ્ ' 19 A man who takes up any-pursuit without knowing what advances others have made in it works at a great disadvantage. De Quincey. ડી કવીન્સી કહે છે કે “અન્ય મનુષ્યએ તે વિષયમાં કેટલી પ્રગતિ કરી છે તે જાણ્યા વિના જે મનુષ્ય કોઇ પણ કામ માટે લે છે તેને ઘણો ગેરલાભ થાય છે. " દરેક ધંધાદારીએ પેાતાના ધંધામાં કુશળતા પ્રાપ્ત કરવા માટે તે ધંધામાં જે મહાન સુધારકા અને વિદ્વાના થયા હોય તેમના વિષે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. તેએએ પેાતાના ધંધામાં જમાનાથી જે પ્રગતિ અથવા સુધારા વધારા થયા હોય તે વિષે માહિતિ મેળવવી જોઇએ. જ્યારે પ્રસ્તુત સત્ય દરેક ધંધાદારીને લાગુ પડે છે તે પછી શિક્ષણુના ધંધે જેમાં પરાક્ષ વસ્તુ જે વિદ્યાર્થીના મન સાયે શિક્ષકને સભ્ધ છે એવા અગત્યના વિષયમાં તા તે ખાસ આવશ્યક થઈ પડે છે. શિક્ષણના અભ્યાસ ન કરેલો હોવાથી તે વિષયનાં મૂળતત્ત્વાના જ્ઞાનના અભાવે અશિક્ષિત untrained શિક્ષકની દૃષ્ટિ ટુંકી થઈ જાય છે. તે નજીવી બાબુતને પ્રાધાન્ય આપે છે અને તેનું પરિણામ એ થાય છે કે અગત્યની બાબતે રહી જાય છે. અભ્યાસથી પ્રાપ્ત કરેલા જ્ઞાતના અભાવે તે ગ્રેડમાં પડે છે અને તેનુ શિક્ષણુ યાંત્રિક અને Page #31 -------------------------------------------------------------------------- ________________ માધ્યમિક કેળવણી. ૨૬૮ - - - નિરસ થાય છે. ઘણીખરી બાબતમાં તે એવી ભૂલ કરે છે કે જે ભૂલે શિક્ષણના નિયમો વડે ભૂલ તરીકે સિદ્ધ થઈ હેય છે. અન્ય કેઈ પણ વિષય કરતાં કેળવણીના વિષયમાં જે વસ્તુ (બાળકનું મન) સાથે શિક્ષકને કામ કરવાનું હોય છે તેની લાયકાતનો ખ્યાલ તેને હેવાની ખાસ અગત્ય છે. શિક્ષકને શિષ્ય વગના મન સાથે અને મનને શરીર સાથે સંબંધ હોવાથી પરોક્ષ રીતે શિષ્ય વર્ગના શરીર સાથે પણ સંબંધ હોવાથી એ આવશ્યક છે કે શિષ્ય વર્ગની શારીરિક અને માનસિક શક્તિઓને તથા જે નિયમાનુસાર તેમને વિકાસ થઈ શકે તેનો ખ્યાલ હેવાની જરૂર છે. આથી દરેક શિક્ષકે માનસશાસ્ત્ર Psychology નું ખાસ અધ્યયન કરવું જોઈએ. પ્રસ્તુત શાસ્ત્રના નિયમને અનુસરીને શિક્ષકે વિચારવું જે ઇએ કે કઈ પદ્ધતિના ઉપયોગથી તે અલ્પ અમે પિતાનું કાર્ય સિદ્ધ કરી શકે અને શિક્ષણને રસિક અને સરળ બનાવી શકે. પ્રસિદ્ધ વિદ્વાન લેડન કહે છે કે “He who shortens the way to learning lengthens life.“જે શિક્ષક જ્ઞાન મેળવવાને મા સરળ અર્થાત સંક્ષિપ્ત કરે છે તે શિષ્યની અંદગી લંબાવે છે. જે રિક્ષણ પદ્ધતિસરનું નહેાય તે પરિણામ એ થાય છે કે વિદ્યાર્થી શ્રમિત થઈ કંટાળે છે અને શિક્ષકને પણ શ્રમ પડે છે. વિધાર્થી શ્રમથી સુસ્ત થાય છે. જે શિક્ષક માર્ગના જ્ઞાન વિના આ મીચીને પ્રયાણ કરે છે તેને કંટાળવું પડે છે અને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. પિતાની ભૂલને સુધારવી પડે છે અને પ્રસ્તુત મૂના અને તેના પરિણામરૂપ નિષ્ફળતાના અનુભવથી તેને વારંવાર શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર અને સુધારો કરવો પડે છે. આ રીતે અનુભવ મેળવતાં તેને ઘણો સમય નિરર્થક વ્યતિત થાય છે અને તે છતાં ઘણે સમયે પણ તેને લાભ બહુજ અદા થાય છે. અંગ્રેજીમાં કહેવત છે કે “Experience teaches fools” “અનુભવ–મહાવરે મૃબંને શીખવે છે. ” અહિ અનુભવ શબદ–મહાવરા Mere practice ના અર્થમાં વપરાયેલ દષ્ટિગોચર થાય છે. કોઈ પણ બાબતને અભ્યાસ કર્યા વિના તે કાર્ય કરવા ઘણા સમય સુધી યત્ન કરવો તેને મહાવરો practice એ નામથી વ્યવહારમાં આપણે ઓળખીએ છીએ. છતાં અનુભવ experience એ શબ્દો કેટલાક લોકે બેટ અર્થ કરે છે. તેઓ કોઈ પણ વિષયના મહાવરાના જ્ઞાન impiricism ને અનુભવ experience એ નામથી વ્યવહારે છે. આ ભૂલના યોગે empiric ઉંટ વૈવ અને experienced અનુભવી બન્નેની સમાન ગણના થતી દષ્ટિગોચર થાય છે. આનું પરિણામ એ થાય છે કે શિક્ષણના અભ્યાસ પ્રત્યે ઉપેક્ષા સ્વાભાવિક રીતે થતી જોવામાં આવે છે. માર્ગ જાણ્યા વિના તે (અજાણયા માર્ગે પ્રયાણ કરવું અને તે અજ્ઞાનના પરિણામ રૂપ સર્વે મુશ્કેલીઓનો અનુભવ મેળવે અને ત્યારબાદ તેથી દૂર રહેતાં શીખવું તે કરતાં તે માર્ગના ભોમીયાની સલાહ પ્રમાણે વર્તવું એ ગુન પુરૂષોને માટે વ્યાજબી અને હિતકર છે. સુર પુરૂષો અનુભવથી શીખવાને પસંદ કરતા નથી. તેઓ શરૂઆતથી જ તે વિષયને લગતી સર્વે ઉપયોગી બાબતેની માહીતિ મેળવે છે, જેથી તેમની મુસાફરી સરળ અને સુગમ થાય છે. શિક્ષણના વિષયમાં પણ ઉપરનું સત્ય એગ્ય રીતે લાગુ પડી શકે છે. જે શિક્ષકે અગાઉથી શિક્ષણશાસ્ત્રનું અધ્યયન કરીને તે પ્રમાણે મહાવરો પાડયો હોય તે તે પિતાની અગાઉ થઈ ગયેલા વિદ્વાનો અને સુધારાના અનુભવ, ચતુરાઈ અને શાધનો લાભ પ્રાપ્ત કરી શકે અને પિતાના ધંધામાં જલદી સફળતા મેળવી શકે ! તે પોતે આનંદ મેળવી, શિષ્યવર્ગને બેજે ઓછા કરી શકે. પરંતુ આધુનિક સંગે જેનાં માધ્યમિક અને ખાસ કરીને આ ગુજરાતી) શિક્ષણના ધંધામાં કોઈ પણ પ્રકારની તાલીમની કે ધંધાને Page #32 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા લગતી બાબતના અભ્યાસની અગત્ય એગ્ય રીતે મનાતી નથી. પ્રોફેસર લેન્ડન કહે છે કે - The strange thing is that teaching is about the only art, which is supposed not to need earnest study and constant painstaking practice to learn efficiently. There are still many, it is to be feared, who see nothing in teaching beyond simply telling children what they have to learn, and who look upon knowledge of a subject as the only necessary condition for teaching it. No amount of earnestness or exertion will enable a person, who has not learned by laborious efforts how to do so, to paint a picture or play a musical instrument. Why should it be expected that teaching alone will come by intuition ? And the matter becomes stranger still when we consider the immense importance of the issues at stake; and take into account the terrible waste of time and efforts and the mischief done to young minds as a result of bad teaching. એ વિસ્મયજનક છે કે માત્ર શિક્ષણને જ ધંધા એવો છે કે જેમાં ગ્ય જ્ઞાન મેળવવાને સતત અને ઉગી મહાવરાની અને આતુર અભ્યાસની અગત્ય મનાતી નથી. એ ભયભરેલું છે કે અધાપિ પર્ષત ઘણુ મનુ છે કે જેઓ શિષ્યને શીખવવાના વિષયને તેની આગળ માત્ર બેલી જવા ઉપરાંત તેમાં કાંઈ વિશેષતા હોય એમ માનતા નથી. તેઓ (શીખવવાના) વિષયના જ્ઞાનને શિક્ષણ (શીખવવાને ) એગ્ય સ્થિતિમાં હોય એમ માને છે. સપ્ત પ્રયત્ન ચિત્રકળાને કે વાધ યંત્ર વગાડવાનો અભ્યાસ કર્યા વિના ગમે તેટલી આતુરતા રાખવાથી કે ઉધોગ કરવાથી કઇ પણ મનુષ્ય ચિત્ર કાઢવામાં કે વાધ યંત્ર વગાડવામાં સરળ થતો નથી તે શિક્ષણકળાનું જ્ઞાન સ્વતઃ સ્વાભાવિક અને પ્રાપ્ત થઈ શકે એવી કલ્પના કરવી તે નિરર્થક છે. આ ઉપરાંત કેળવણી જેવા મુદ્દાના સવાલની અત્યંત ઉપયોગિતા વિષે અને ખરાબ શિક્ષણના પરિણામે કુમળા મગજને જે નુકશાન થાય છે તેને અને સમય અને બળને જે ભયંકર મિથ્યા વ્યય થાય છે તેને વિચાર કરતાં શિક્ષણ કળાનું જ્ઞાન સહજ પ્રાપ્ત થઈ શકે એવી કલ્પના કરવી એ વિશેષ વિસ્મયજનક જણાશે.” પ્રોફેસર લેન્ડને મહાવરાના સિદ્ધાંતના પક્ષકારોને મેગ્ય શબ્દમાં ન્યાય આપેલ છે. સિદ્ધાં. તોના જ્ઞાન વિનાનું શિક્ષણ ખરાબ નીવડે છે જે બાળકના કુમળા મગજને નુકશાન કરે છે, ખરાબ શિક્ષણથી શિષ્ય અને શિક્ષક ઉભયને સમય અને બળ નકામાં ખરચાય છે. “ Teachers no less than doctors must go through a course of professional training, Froebel” કાબેલ કહે છે કે “વૈધ કરતાં શિક્ષકને ધંધાની તાલીમ લેવાની કાંઈ ઓછી અગત્ય નથી.” “ The teacher has immense influence, and that to turn this infuence to good account he must have made a study of his profession and have learnt " the best that has been thought and done" in it. Every occupation in life has a traditional capital of Page #33 -------------------------------------------------------------------------- ________________ સુવિચાર રનરાશિ. ૨૭ knowledge and experience, and those who intend to follow the business, whatever it may be, are required to go through some kind of training Mulcaster. શિક્ષની અસર બહુ ઉંડી થાય છે તેથી તે અસરવડે સારે લાભ ઉત્પન્ન કરવાને તેણે પોતાના ધંધાને અભ્યાસ કર જોઇએ અને તે વિષયમાં જેઓએ શ્રેષ્ઠ વિચારો અને જે ઉત્તમ કાર્યો કર્યા હોય તેની તેને માહીની હોવી જોઈએ. અંદગીના દરેક ધંધામાં અનુભવ અને જ્ઞાનનું પરંપરાગત ભંડોળ હોય છે અને જેઓને અમુક ધંધે કરવાને હેય છે તેમણે તે ધંધે ગમે તે પ્રકાર હોય તે પણ તેની કોઈપણ પ્રકારે તાલીમ લેવી જોઈએમલ્કર. આ પરથી ધંધાની કેળવણી લેવાની અગત્ય સિદ્ધ થાય છે છતાં મહાવરાના સિદ્ધાંતના પક્ષકારો એમ કલ્પના કરે છે કે “ Practice makes a man perfect” “મહાવરાવડે માણસ સંપૂર્ણ થઈ શકે છે.” પ્રસ્તુત કહેવતના આધારે તેઓ એવી કલ્પના કરે છે કે ઘણા વર્ષના મહાવરાવડે અનુભવ પ્રાપ્ત થઈ શકે છે કે જે અનુભવ ધંધાના શાસ્ત્રીય જ્ઞાનની ગરજ પણ સારી શકે છે પરંતુ મહાવરા વડે સંપૂર્ણતા મળી શકે એમ કહેવા કરતાં એમ કહેવું એ ન્યાયયુક્ત થઈ શકે કે ખરાબ રીતે કાર્ય કરવાના મહાવરાવો માત્ર અકુશળ કારીગરીરૂપી કલ્પિત સતિષની પૂર્ણતાજ પ્રાપ્ત કરી શકાય! લોર્ડ બેકન કહે છે કે "I doubt not but learned man with mean experience would ence! men of long experience without learning and outshoot them in their own bow. મને સદેહ નથી કે અલ્પ અનુભવવાળા વિદ્વાને જ્ઞાન વિનાના પણ દીર્ધ અનુભવવાળા મનુષ્ય કરતાં એક હોઈ શકે અને તેમના ઉદ્દેશમાં તેઓ શ્રેષ્ઠતા મેળવી શકે! aluma “ Remote but superficial generalities do but offer scorn to practical men. (Lord Bacon.) - દૂરના અને ઉપચોટીયા અનુમાને રૂઢિવાળા મનુષ્યોમાં જ્ઞાન માટે તીરસ્કાર ઉત્પન્ન કરે છે. શાળાની રૂઢીથી ટેવાયેલા શિક્ષકે એક પ્રકારના નુકશાનકારક ગ્રેડમાં પડે છે, અને જે શિક્ષક ઉક્ત રૂટીથી ઘણા સમય સુધી ટેવાઈ ગયેલા હોય છે તેમની દષ્ટિની મર્યાદા બંધાઈ જાય છે. (અપૂર્ણ) सुविचार रत्नराशि. (અનુસંધાન ગતાંક ૨૩૫ પૃષ્ટ થી.) (લેખક-વીરબાળક-મણિમંદિર-પાદરા.) જયારે તમારા મિત્રો કે સંબંધીઓ પોતાના કે બીજાઓના મંદવાડની લાંબી લાંબી કથાઓ ભારે રસથી તમને કહેવા માંડે ત્યારે તત્કાળ આરોગ્યની વાત કાઢીને ડહોલાયેલા પાણીને સ્વચ્છ કરે. આરોગ્યનીજ વાતે માત્ર કહેવાનું અને સાંભળવાનો આગ્રહ ધરો. મંદવાડ કરતાં આરોગ્ય વધારે વ્યાપેલું તથા વધારે બલવાન છે અને તેથી વાત કરવા માટે, અત્યંત મહત્વનો વિષય તે છે એ સિદ્ધ કરે. જેનું પ્રમાણ અધિક હોય, તેનાજ પક્ષ Page #34 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. બલવાન ગણાય છે. મંદવાડ કરતાં આરોગ્યનું પ્રમાણ અધિક છે માટે આરોગ્ય બળવાન છે. આરોગ્યની વાતે વડે આરોગ્યતા અધિક પ્રમાણને, વિશેષ અધિક કરે. જ્યારે જગતમાં દુર્ગા અને દુરાચાર, અધિક પ્રમાણમાં જોવામાં આવે, ત્યારે સદ્ગ ને સદાચારની જ વાતો કરે. જયારે સગુણ અને સદાચાર વધુ પ્રમાણમાં જોવામાં આવે ત્યારે પણ તેથી અધીક પ્રમાણમાં, સગુણ ને સદાચારની વાત કરો. સદ્દગુણની વાતો કરવાથી, લેકે સગુણ સંબંધી વિચાર કરતા થશે. તેઓ સગુણના લાભનું ચિંતવન કરતા થશે, વિચારને ચિતવન કરવા માંડતા ચેડા જ સમયમાં તેઓને સદ્ગણ પ્રાપ્ત કરવાની ઇચ્છા થશે, અને મનુષ્યોને સણી થવાની જ્યારે ઈચ્છા પ્રકટે છે ત્યારે તેઓ સગુણી થવાને પ્રયત્ન કરે છે–અને અંતે તે સદ્ગણી થાય છેજ, નિરંતર સગુણની વાત કરવાથી, તમે હજારો મનુષ્યોનાં મન શુદ્ધ કરી શકશો અને આ હજારો પાછા બીજા લાખોનાં મન તેવીજ રીતે શુદ્ધ કરશે. આથી સદગુણની જ વાતે કરવાથી તમે જગત નું જે કલ્યાણ કરી છે, તેની સિમાજ નથી. જ્યારે જગત અસત્ય અને છળપ્રપંચથી ભરેલું જણાય અને ઘોર કળિકાળ પ્રસરી રહેલે ભાસે ત્યારે પણ સત્યનુંજ અને સત્યના મહિમાનું જ ગાન કરો. અસત્ય વ્યાપવાથી, સત્ય કઈ નાશ પામતું નથી. સત્યતા સર્વત્ર, સર્વ સામયુક્ત વ્યાપી જ રહ્યું છે, તેને દ્રષ્ટિએ આણવા માટે તેની જ વાતો કરો. અસત્યનાં ને જળપ્રપંચના ચિ લોકો આગળ ધરે કારણકે અસત્ય ને છળપ્રપંચનાં ચિત્રો નિરંતર તેમની આગળ ધરવાથી તેમના હૃદય પર તેની છાપ પડે છે, અને અજાણપણે તેમના મનને માર્ગમાં દોરાય છે. લોકોના વિચારોના પ્રવાહની દિશા તમે બદલી શકે એમ છે. નિરંતર સગુણની વાતો કર્યા કરવાથી, સમગ્ર મનુષ્ય પ્રજાને, સગુણમાં પ્રીતિવાળી તમે કરી શકશે, અને તેમ થતાં કળિકાળમાં પણ તમે સત્યયુગને પ્રવર્તેલો જોશે. વિચારોનું આરોગ્ય પર દ્રઢ પરિણામ થાય છે. જે વિચારોને ઉદ્ભવ થવા માંડે છે તેજ રક્તાભિસરણને પ્રયોગ વિચારને સાનુકુળ થઈ વહેવા માંડે છે. સુખના વિચારો સુખના ભરેલા ને દુઃખના વિચારે તે દુઃખના ભરેલા રક્તાભિસરણને જોરથી શરૂ કરે છે માટે જ્યાં જાઓ ત્યાં હમેશાં અખિલ વિશ્વમાં સુખ સુખ ને સુખ પ્રસરાવવા સારૂ, સુખનાજ વિચારે ફેલાવો ને તમે સુખ પ્રસરાવનાર, પ્રકાશ પાડનાર–સૂર્યકીરણ થશે. હમેશાં સ્મરણમાં રાખશે કે તમે જે પ્રકારે વાત કરે છે, તે પ્રકારે તમે મનુષ્યના મનને દોરી શકે છે. તમારા શબ્દો જે દિશાને દર્શાવે છે તે દિશામાં તેનું મન ગયા શીવાય રહેતુજ નથી. દેશની, દુરાચારની, વ્યાધિઓની, અને વિપત્તિની વાત કર્યા કરે અને ઘણું મનુષ્ય તે તરફ તણાયા જવાના. સગુની, સદાચારની, આરોગ્યની અને સંપત્તિની વાતે કર્યા કરે અને ઘણું મનુષ્યો સદ્ગુણ, સદાચાર, આગ્ય ને સંપત્તિ તરફ આકર્ષાઈ તે પ્રાપ્ત કરવા મથવાના, અને આ પક્ષમાં તે વિચારે દર્શાવનાર તમે પોતે પણ તે વિચારોના પરિણામના ફલથી વિમુખ રહેવાના નહિ જ. Page #35 -------------------------------------------------------------------------- ________________ મેડિ ગ પ્રકરણ. | સર્વ જૈનબંધુઓને વિદિત કરવામાં આવે છે કે આ વખતના અંકમાં બાડ"ગ તરથી જે વિજ્ઞપ્તિ પત્ર કાઢવામાં આવ્યું છે તે તરફ દરેક બધુઓનું લક્ષ ખેંચીએ છીએ કાંકરે કાંકરે પાળ બંધાય; ટીંપે ટીંપે સરોવર ભરાય.” તે સ્ત્ર મુજબ દરેક સસ્પૃહસ્યો એડ"ગને માસિક થોડી થોડી મદદની હાય કરશે તો તેના નિભાવ ખર્ચમાં જે અત્યારે ખુટા પડે છે તે મળી રહેશે અને બાર્ડ'ગનો સારી રીતે નિભાવ થઈ શકશે. અત્યાર સુધીમાં ભાડ'ગને જે જે નાણાં સંબધી મુશ્કેલીઓ પડી છે તે સધળા આણંદ કલ્યાણી | સંધની હાયથી દુર થઈ છે અને થશે એવી આશા રાખીએ છીએ, આપણી કોમ કેળવણીની બાબતમાં ઘણી પછાત છે એ સર્વ કોઈ બંધુઓની જાણ બહારની વાત નથી તે પછી કોમની–ધમની આબાદી માટે તેના વૃધ્યર્થે બાડ"ગ જેવી સંસ્થાઓને મદદ કરવી એ દરેક બંધુઆની આઈન ફરજ છે. ગ્રામ્ય સ્કુલમાં અમુક ધોરણ સુધી અભ્યાસ ચાલતા હોવાથી આગળ કેળવણી પ્રાપ્ત કરવાને વિદ્યાર્થીઓને શહેરોમાં આવી હાઈસ્કૂલ, કોલેજોને આશરો લેવો પડે છે અને તદર્થે ઘણા વિદ્યાર્થીઓ પરગામથી બોર્ડીંગમાં દાખલ થવા આવે છે પણ પુરતા ફંડના અભાવે તેમજ પુરતી જગાના સ‘કાચને લઈને તેમને લાચારી સાથે ના પાડવી પડે છે માટે જે આવી સંસ્થાઓનું ફંડ મેટું હોય તેમ તેને દરેક પ્રકારે મદદ મળતી રહે તો આપણા ઘણા સ્વામી ભાઈઓ તેનો લાભ લઈ શકે એ નિઃશંક છે. દરેક ધર્મના શુભેચ્છકોને કામનું હિત હૈ ધરાવનાર દયાળુ પોપકારી સજજનોએ આવા ખાતાંને પાતપિતાથી બનતી સહાય આપવી જોઈએ. આ કાઈના ઘરનું કે અમુક વ્યક્તિનું કે અમુક સમુદાયનું કામ નથી પરંતુ તે સમસ્ત સંધનું છે અને સંધે તેને મદદ કરવી તે સંધતી ફરજ છે. દરેક કામો પોતપોતાની કામની ઉન્નતિ કરવાની પ્રગતિ કરતી જોવામાં આવે છે તે પ્રસંગે આપણે જે અલક્ષ કરીશું તો ભવિષ્યમાં આપણી કામને તેથી ઘણું શેચવું પડશે એ નિર્વિવાદ છે માટે સર્વ સુખનું મૂળ અને ઉન્નતિના કેન્દ્રસ્થાન ભૂત જે કળવણી તેની અભિવૃદ્ધિ અર્થે તમામ બંધુઓએ મદદ કરવી કરાવવી જોઈએ. જે સુધારાઓ કરાવવાની ખાતર સેકડાનું બટકે હજારાનું પાણી કરવામાં આવે છે તે સુધારાઓ કેળવણીના પ્રચાર થતાં સર્વ પોતપોતાની મેળે કરવાને તૈયાર થશે. છેવટે અમારા સર્વે કદરદાન ગ્રાહકોને વિજ્ઞપ્તિ કે આ સાથેના વિજ્ઞપ્તિ પત્ર માટે દરેક બધુઓ બનતી સહાય આપશે તેમજ પોતાના સ્નેહી મિત્ર મંડળમાંથી બનતી મદદ કરાવશે. અત્યલમ. સુચના:- ડ"ગને મદદ કરનાર મહાશયોએ માસિક મદદ તરીકે ઓછામાં ઓછા રૂ. ૧-૦-૦ અને તે ઓછામાં ઓછા બાર માસને માટે વિજ્ઞપ્તિ પત્રમાં ભરવા, Page #36 -------------------------------------------------------------------------- ________________ આ માસમાં આવેલી મદદ 20--0-0 શા. લર્મિચંદ કાલીદાસ હૈ, પાદરાવાળા વકીલ મેહનલાલ હેમચંદના જવા બથી અત્રેના શા. મણીલાલ લલુભાઈને ત્યાંથી લાવ્યા. 171- 00 શ્રી મુંબાઈમાં વસ્તા નીચેના સદગૃહસ્થાના માસિક મદદના માસ બારમાના છે. ઝવેરી રતીલાલ લાલભાઈના જવાબથી શા. વાડીલાલ દલસુખભાઇને ત્યાંથી. મુંબાઈ 10=0--0 ઝવેરી મણીલાલ સવચંદ 10-0-0 ઝવેરી ભોળાભાઈ બાપાલાલ. 10-0--0 ઝવેરી સારાભાઈ હ રભાઈ. 10-00 ઝવેરી અમૃતલાલ મોહાલાલભાઈ. 10--00 ઝવેરી ભેગીલાલ મેહાલાલભાઇ. 11-0-0 ઝવેરી સારાભાઈ ભોગીલાલ. 11-0-0 ઝવેરી ચંદુલાલ છોટાલાલ. 10-00 શેઠ મગનલાલ કંકચ ઇં. 10--0--0 ઝવેરી લાલભાઈ માણેકલાલ. 10-0--0 ઝવેરી લાલભાઈ કલ્યાણભાઈ 1e-0-- ઝવેરી રતીલાલ લાલભાઈ 100--0 શા. ભોળાભાઈ ભોગીલાલ. છ–૦—૦ ઝવેરી મેહનલાલ લલુભાઈ તથા બીજા દલાલોના મળીને. 7-0--0 શેર દલાલ મોહનલાલ અને અમૃતલાલ, 5 -6 -0 | ઝવેરી કેશવલાલ માહોલ્લાલભાઈ 10-0-0 ઝવેરી મોહનલાલ હેમચંદ. 10-07 ઝવેરી લાલભાઈ મગનલાલ, 10-8-0 ઝવેરી લાલભાઈ મગનલાલ બા. પહેલા માસના બાકી રહેલા છે. 8-0-0 એક સગૃહસ્થની વતી શા. મગનલાલ વિરચંદ. ઉં. શા. માણેકલાલ ચકુભાઈ અમદાવાદ, 50-0--0 મહેમ બાઈ હિરાકુંવર સવાઈભાઈ રાયચંદની વિધવા તરફથી કેશવલાલ સવાઈભાઈ. હું. શા. સોમચંદ હઠીશીંગ. અમદાવાદ, 245-0-0 જમણ—તા. ર૭-૧૦–૧૮૧૩ (ધનતેરસ ) ના દિવસે અત્રેના લુણસાવાડાવાળા શાછોટાલાલ સુતરીઆને ત્યાં વિધાર્થીઓને જમાડવામાં આવ્યા હતા. - પરચુરણ:—શા, છગનલાલ ઝવેરચંદના ટ્રસ્ટી વકીલ મોહનલાલ ગોકલદાસ તરફથી પૂજા કરવાના કંતાન, ધાતીયાં, ખેસ મળી કુલ નંગ 11) ગને આપવામાં આવ્યાં છે.