SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ બુદ્ધિપ્રભા વાન, દ્રઢ આગ્રહી અંતઃકરણુજ સુખના, શાંતિના, જ્ઞાનના, પ્રેમના એ આદિ અનેક શુભ વિચારને સેવી શકે છે. આત્મા કે જે સત્તાએ પરમાત્મા છે તેથી પરમાત્માપણું પ્રાપ્ત કરવા અર્થે એવી વાતા પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા અર્થે અતઃકરણને બળવાન, વ્રત, આ અહી તેમજ નિર્વિકારી બનાવા. આમ થશે તાજ તમા સ્વતંત્રતાને મેળવી શકશો. ખરેખર અમુક ક્રિયા ખોટી નથી એવું જાણવા છતાં પણ તે ન કરતાં, અર્થાત્ તે તે ન સેવતાં અધનને સેવા છે. અત્ર અંધનની વ્યાખ્યા ઉપર જેતે બંધન કહેલ Û તેથી જુદી છે. અર્થાત્ અત્ર એવી વ્યાખ્યા કરી બંધન શબ્દ મુકેલ છે કે— પ્રચલીત રૂઢીને અથવા તે કરીએ છીએ તેજ કીક એવા ધનને આ પ્રકારનું અધન તમારી ઉન્નતિના ક્રમનાં વિશ્વકારી છે. તેથી તેવા બંધનના યાગ કરવા અગત્યના છે, અથવા બંધનના ત્યાગ કરી સત્ય ક્રિયા કે જેને તમેા ખરેખર સત્યરૂપે કરવા ચેોગ્ય છે એવું જાણા છે તેને આદર કે તત્કાલ તમને સુખનું ભાન થશે. અજ્ઞાનતાએ કરીને ઉપરના બંધનને તમા તજી શકતા નથી અને તેથી તમે તમારૂ ખરૂ રીત સાધી શકતા નથી અને આવા બધનને તમે સ્વીકારે છે. અને તમારા અંતઃકરણને દુર્બળ બનાવા છે આમ છતાં તમારા વિકાસમાં તેમજ ઉન્નતિમાં પણ વિલ બને સેવે છે. આમાં બંધનને જ્યાં સુધી નીવારવામાં નહિ આવે ત્યાં સુધી અંતઃકરણમાં ખરૂ બળ પણ પ્રકટ થશે નહિ. આવાં અંધતાએ જગતમાં કેટલા બળને નાશ કર્યો છે તે જગતમાં કાણુ સમજી શકે તેમ છે ? ં સ્વતંત્રતા મેળવવા માટે અંતઃકરણમાં જે બળતી જરૂર છે તે બળ આવા બંધનના સેવનથી નાશ થાય છે અને જ્યાં સુધી અંતઃકરણમાં બળ પ્રકટતું નથી ત્યાં સુધી જ્ઞાન તથા યથેચ્છ સુખની પ્રાપ્તિ થતી નથી. મનુષ્યને આવા ધન પણ શાક તથા ભયના વિચારને લઇનેજ થઇ ગયેલ હોય છે તે આ પ્રકારે કે-અમુક હું કરીશ તે મારી હાંસી તે નહિ થાય તે અથવા અપવાદ તે નહિ આવે એ આદિ અનેક પ્રકારે મનુષ્યનુ બન અવ્યવસ્થીત રહે છે. કોઇ શુ કારણ વિનાના નિયે અનેક પ્રકારે મનુષ્ય બાંધે છે.)તેના હેતુના બુદ્ધિમાન્ વિચાર કરે છે ત્યારે અંદર કશુંજ તત્વ હતું નથી તેમ છતાં કરવા યાગ્ય ક્રિયા ન કરવા યેગ્ય મનાયલી વાતને લઇને તે ફરવાની હીંમત કરી શકતા નથી. કદાચ તેમાંથી વિકાસ અગર ઉન્નતિ થાય તેમ હોય તેપણુ યેાજત વિનાની ક્રિયા કરી સામર્થ્યમાંથી ધટાડા કરે છે. મુહ્મણે અવલેકિન કરતાં જણાય છે કે મનુષ્ય અનેક ક્ષેત્ર બંધનને સેવે છે અને ચેાગ્ય ક્રિયા સાધતા નથી અને તેથી આ જન્મની ઉન્નતિ સાધી શકતા નથી તેમજ કર્મ 'ધનને પણ વધારતે જ જાય છે. જગત જો કે તત્વના, વિભાના, કલાના, દેશાય, સ્ત્રીશીક્ષણ, બાલ કેળવણી, ગાયનકલા, શાસ્ત્રવિધા વિગેરે અનેક બાબતમાં આગળ વધેલ છે પણુ આવા ક્ષુદ્ર બંધનને તેડવા હજી જોઇએ. તેવું કેઇ ભાગ્યેજ સમર્થ થાય છે. આવા પ્રકારની બાહ્ય સ્કુલ સ્વતંત્રતા પણ હજુ તે મેળવવા જ્યારે જગત આગા હાલમાં વધેલ માલમ નથી પડતુ તે પછી પૂર્ણ સ્વતંત્રતા મેળવવા તે! કયાંથી આગળ પ્રયત્ને વધેલ હોય ! પૂર્વે કદાચ ભલે જગત તે બાબતમાં આગળ વધેલ હશે પદ્મ ચાલુ સમયમાં તે! જગત તે બાબતમાં પુનજ માલમ પડે છે. કદાચ કોઇ વીરલા પુરૂષો પ્રયત્નને સેવતા હરો પણ સર્વ સામાન્ય આવા સ્કુલ ભયજ જ્યાં સુધી મનુષ્યનું અંતઃકરણુ કારણ કરે છે ત્યાં સુધી તે દુર્બલ મનનેાજ છે. તેથી અનેક નીર્દોષ ખાબ
SR No.522056
Book TitleBuddhiprabha 1913 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size955 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy