SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ બુદ્ધિપ્રભા. www.l જેઓ આ બહારના સ્થૂલ પદાર્થ ઉપર આધાર રાખે છે કે જે પદાર્થ કદી પણ પૂર્ણ સુખમય છે નહિ કે જેથી સુખતે તે ઉન્નતિને અહિં શકે તેથી તે વિકાસને ન સાથે એમાં શી નવાઈ ! અંતરઆત્મા ઉપર મ પુર્ણ વિશ્વાસ રાખો. તત્ર તે સબંધે શંકાનું સ્થાન ન આપે. તમારી સર્વ ઇચ્છાએ તેનાજ આશરામાં સિદ્ધ થાય છે. એના આશરાથી ભય પામવાનું કંઇર કારણુ નથી. તે પ્રેમ વરૂપ છે તે તમારા અંતઃકરણનું ગલ જાણે છે અને તે પ્રમાણે તમેા કરી શકા તેટલાજ સામર્થ્યની ઈચ્છા પ્રકટાવે છે અને તેથી તે ઈચ્છાને પાર પાડવી એજ હિતસ્પદ છે. આત્માજ પૂર્ણ સ્વતંત્ર છે તેથી તમે તેના નીકટના સંબંધને સેવા તે તમે પશુ તેજ ગુણને પ્રાપ્ત કરી તેમાં શી નવાઈ ! નાનું બાળક જેમ માતાથી વેગ હેય છે ત્યારે ભયને પામે છે પણ નીકટમાં તે નીર્ભયતેજ ધારણ કરે છે તેમજ તમે પણ આતાના નીકટ સÑમેજ નીર્ભય રહી શકે તેમ છે અને જે તેના સંબધથી દુર ને દુર નાસા તેા ભયજ તમારામાં વાસ કરશે. જે ધન સેવવાથી કરો! લાબર નથી એવાં કર્મરૂપ બબન તેમ જગત વ્યવહાર રૂપ ધનને એવી કયા મુહિમાન ઈષ્મીનાર્ય સિદ્ધ કરી શકે તેમ છે? લોકિક ઉન્નતિ તેમજ વિકાસ જગતના વ્યવહારિક બંધન તેડી તમારા બળ ઉપર ઝુઝુમતા હુ તાજ મળરો; તેમજ અલૈકિક સુખ, અનંત સુખ, આનંદ, અન ંત સોંપત્તિ, નીરાબાધ સુખ પણુ કર્મ બંધનને તેડવાથીજ મળશે. તમે જે નીર્દોષ ક્રીયાને સેવસા તે તમારૂ હિત કરશે એટલુંજ નહિ પણ અન્યનુ અહિઁત કરવા સમર્થ થઈ શકે તેમ નથી કારણું તમારી ઈચ્છા અન્યનું અહીત કરવા પર નથી અર્થાત્ તમે કાઈનું પણ અહીત ઇચ્છતા નથી. આ સાથે લક્ષમાં રાખવા લાયક બાબત એ છે કે સત્તમાગમ, સદ્ગુરૂને મેળે અન્ન યથેચ્છ લાભને પ્રાપ્ત કરવા અર્થે વધુ હીતકર હોઇ શકે તેમ છે. માટે તમે। વિવેકી તેમજ વિનયી ખતી સસમાગમથી સદ્ગુરૂનું સેવન કરતા રહે! સજજન પુરૂષષ કાના અદ્રિત કરવા તરફ્ હાતા નથી તેમજ જ્ઞાનવત હોઇ મેગ્ય એને પણ પોષતા નથી તમે પણ તેમના સબંધેજ અત્યંત લાભ મેળવશે અને આ રીતે તેમના સંબંધ હીતકર નીવડશે. ક્રોધ, મેહ, દ્વેષ, આદિ દુર્ગુર્ણાને ત્યજી સદ્ગુણા જેવા કે પ્રેમ, સંતાય, સદ્ મ આદિનું સેવન કરે. અંતઃકરણને ‘બળવાન બનાવે. દુર્બળતાને નાળુ કરે. તેવા વિચારને તમારા હૃદય પ્રદેશમાં સ્થાન આપશે નહિં અને નિશ્રય માનન્હે કે એથી તમારા ઉદ્યજ, ઉન્નતિન થરશે. પ્રિય વાંચક ! આ વિષય ન હેા ઉપલક વાંચી જવાથી તેનું રહસ્ય સમજાય તેમ ની માટે તેનું મનન પૂર્વક તમારા અંતર આત્માના ઉંડાણ પ્રદેશમાં ઉતરી વિષયનું રહસ્ય જાણવા પ્રયત્ન કરશે. તમા તે જાણવા સમર્થ છે પણ્ ઉપર્યુક્ત તેનું અંતર આત્મામાં મનત કરવાથીજ. અત્ર વિષય તાત્પર્ય એ છે કે-વ્યવહારનાં તેમજ મનનાં ધનને સેવી તમારી ઉન્નતિને ગુમાવતા નહિ. નિર્દોષ ક્રિયા કરતાં સંકોચાવું નહિ, વિવેકનું વિસ્મરણ ન કરવું; તેમજ સમુદાય અને જનસંતે અહિતકર ન હોય અથવા તેવા કૃત્યથી અન્યનું અહિત ન થતું હોય તેવા કૃત્યોનું સ્વતંત્રણે પાલન કરવું, સ્થિતિ તેમજ સમયને વિવેક પશુ રાખવે, પ્રિય વાંચક! વ્યવહારિક તેમજ કર્મનાં બંધનને તૈાડવા પ્રયત્નને આદશ ને તમારા જીવનની, મનુષ્ય જન્મની સાર્થકતા કરે, ---
SR No.522056
Book TitleBuddhiprabha 1913 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size955 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy