SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપભા. શબ્દને બદલે ચાલે એ શબ્દ મુકવામાં આવે તે લખનારની બિલકુલ ભુલ ગણવામાં આવતી નથી જેમકે હરિગીત છદ તેને બદલે હરિગીતની ચાલ એમ લખવું. ૨. સંસ્કૃતમાં કાવ્ય રચવાને માટે જુદા જુદા ગ્રંથો રચાયા છે તેમાંથી ઉધરી દલપતરામ કવિએ ગુજરાતી પીંગલ રચિ છે તેને અનુવાદક અને મહાશયોના લાભને માટે કિંચિત આપવામાં આવે છે. ૩ પ્રથમ લઘુ ગુરૂની સમજણ હિસ્વ= ૪ ૩ ને કાર એ લઘુ અક્ષર કહેવાય. દીર્ઘ= ૬ ૩ ને મા એ ગુરૂ અક્ષર કહેવાય. જેમકે ક ખ ગ કિ બિ સિ ફ ખ ગુ એ સરવે લઘુ અક્ષર કહેવાય. કા ખા ખા કી ખી ગીફ પૂ ગૂ એ ગુરૂ અક્ષર કહેવાય. એ પ્રકારે દરેક અક્ષરમાં સમજી લેવું પણ એટલું વિશેષ છે કે જે અક્ષરની પહેલાં જે લધુ હોય તે લઘુના બદલે ગુરૂ થાય છે. (બ) એ શબ્દમાં રે જે અક્ષર તે તેના પહેલાં રહેલો લઘુ જે “ધ તેને ગુરૂ થાય છે. લઘુ ગુરૂ ઉપરથી માત્રાઓની સમજણ લઘુની એક માત્રાને ગુરૂને બે માત્રા ગણવી. માત્રામેળ છંદમાં માત્રા ગણીને તપસવી અને તેના તાળ તપાસવા. આઠ ગણી છ. માતાજી તે મગણ નગર તે નગણ પ્રમાણે, ભોજન તે ભણુ ભગણુ જગત જમણ વળિ જાણે. સમતા તે પણ સગણુ યશસ્વી યગણ ગણી જે, રામજી ગણે રગણું તગણ તાતાર ભણુંજે. માતાજી ગુરુ ગુરુ ગુર લઘુ લઘુ લઘુ ભગણું ભોજન ગુરુ લઘુ લઘુ લઘુ ગુરુ લઘુ સમતા લઘુ લઘુ ગુરૂ યંગણું યશસ્વી લઘુ ગુરૂ ગુરૂ રામજી ગુરુ લઘુ ગુરૂ તાતાર ગુરુ ગુરુ લઘુ પ્રથમ અક્ષર મિળ છંદ બનાવવાની રીત, ટક છંદ અક્ષર ૧૨ સગણુ ૪ પર નિંદ વિશે જન મન ધરે, પર ચિત્ત ખચિત કદી ન હરે. પર નાિિવકારિન કરી કરે, જયવંત સદા સુખ શ્રેષ્ટ વરે. ૧ દરેક માત્રા મેળ છંદમાં તાળ આવે છે તે માત્રામેળ છંદ કહીશું. ૨ વર્ણ અક્ષર મળીને ગણ કહેવાય. ૩ ખેડા અક્ષર પહેલાં લઇ છે તે ગુરૂ થયો. ૪ કપુ કપુ ને ગરૂ. મગ નગણું નગર જમાત સગણું રગણું
SR No.522056
Book TitleBuddhiprabha 1913 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1913
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size955 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy