Book Title: Agam 30A Gacchachara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009063/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ આગમસટીક અનુવાદ 28/1 નિરયાવલિકા-પંચક — તા. ૨૩/૧૦/૨૦૦૯ પયન્નાઓ-૧૦+૧ -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર શુક્રવાર આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૫-૧૦,૦૦0 ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ ૨૦૬૬ કા.સુ.પ આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, ન્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૮ માં છે... ૦ નિરયાવલિકા ૦ પુષ્પિકા ૦ ચતુઃશરણ ૦ મહાપ્રત્યાખ્યાન ૦ તંદુલ વૈચારિક ૦ ગચ્છાચાર ૦ દેવેન્દ્રસ્તય આગમસૂત્ર સટીક અનુવાદ 0 વૃષ્ણિદશા આ પાંચ ઉપાંગસૂત્રો ક્રમ-૮ થી ૧૨ ૦ કલ્પવતંસિકા 0 પુષ્પચૂલિકા - ટાઈપ સેટીંગ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ ચાંદલોડિયા, અમદાવાદ. (M) 9824419736 ૦ આતુર પ્રત્યાખ્યાન ૦ ભક્તપરિજ્ઞા ૦ સંસ્તારક ૦ ગણિવિધા ૦ વીરસ્તવ ૦ ચંદ્રવેધ્યક આ દશ + એક વૈકલ્પિક] પયન્નાસૂત્રો == - મુદ્રક ઃ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ. Tel. 079-25508631 Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ D 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના D આગમ સટીક અનુવાદના આ ભાગ [ ૨૮ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી આગમ સટીક અનુવાદશ્રેણિના સર્જક છેમુનિ શ્રી દીપરત્નસાગરજી મ.સા. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર ૦ શ્રી જૈન શ્વે.પૂ. સંઘ - થાનગઢ શાહ હંજારીમલજી ભૂરમલજી – કર્નલ D D 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. | Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. | પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. | ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ. 66 (૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત. Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧ १- आगमसुत्ताणि-मूलं ૪૯ પ્રકાશનો € આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ ૨ ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. આગમસદ્દોમો, આપનામોસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦/ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪૦ પ્રકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ૩૦/૧ ગચ્છાચાર-પ્રકીર્ણક સૂર-૭/૧ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન [ અહીં અમે ગચ્છાચાર પયગ્નાની વાર્ષિ ગણિ રચિત વૃત્તિનો અનુવાદ લઈએ છીએ, પરંતુ બીજી એક મોટી વૃત્તિ પણ છે, અન્ય એક અવસૂરિ પણ પ્રાપ્ત થાય છે, તેની વાયકોએ નોંધ લેવી.] o શાસ્ત્રની આદિમાં પ્રયોજન, અભિધેય, સંબંધ, મંગલ જાણવા જોઈએ. તેમાં પ્રયોજન અનંતર અને પરંપર ભેદથી બે પ્રકારે છે, વળી એકૈક કર્તા-શ્રોતાના ભેદથી બે પ્રકારે છે. તેમાં ગચ્છાચાર પ્રકીર્ણકમાં કર્તાનું અનંતર પ્રયોજન શિષ્યના બોધને માટે છે. પરંપર પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ છે. શ્રોતાને પણ અનંતર પ્રયોજન અર્થનો બોધ છે અને પરંપર પ્રયોજન મુક્તિપદની પ્રાપ્તિ છે. અભિધેય - ગચ્છનો આચાર છે, કેમકે તેને જ કહેવામાં આવનાર છે. સંબંધ - ઉપાયોપેય ભાવલક્ષણ, તેમાં વચનરૂપાપન્ન આ જ ગચ્છાચાર પ્રકીર્ણક ઉપાય છે, ઉપેય તેના અર્થનું પરિજ્ઞાન છે. મંગલ - દ્રવ્ય, ભાવ ભેદથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્ય મંગલ, પૂર્ણ કળશાદિ છે, તે અનેકાંતિકત્વથી છોડીને ભાવમંગલ શાસકર્તાને અનંતર ઉપકારીપણાથી અભિષ્ટ દેવત વર્ધમાન સ્વામીને નમસ્કાર દ્વારથી કહે છે – • ગાથા-૧ - દેવેન્દ્રોથી નમિત, મહાભાગ, શ્રી મહાવીરને નમસ્કાર કરીને હું શ્રુતસમુદાયથી કંઈક ઉદ્ધરી ગચ્છાચાર કહીશ. • વિવેચન-૧ - નમીને, કોને? મહાન એવા આ વીર, તે મહાવીરને શું વિશિષ્ટ છે? દેવો, તેના ઈન્દ્ર-સ્વામી વડે નમસ્કૃત, વિશ્વ વિખ્યાત ૩૪-મહા અતિશયતી શોભતા કે અચિંત્ય શક્તિવાળા, છે - ભાવમુનિવૃંદના વીર - જ્ઞાનાચારાદિ અથવા ગણમર્યાદારૂપ, તે ગચ્છાચાર, દ્વાદશાંગી લક્ષણ જ સમુદ્ધ, તે શ્રુતસમુદ્રથી કંઈક ઉદ્ધરીને. પહેલાં ઉન્માર્ગસ્થિત ગચ્છમાં રહેવાનું ફળ કહે છે – • ગાથા-૨ : ગૌતમ! અહીં એવા પણ જીવો છે, જે ઉન્માર્ગ પ્રતિષ્ઠિત ગચ્છમાં રહીને ભવ પરંપરામાં ભમે છે. • વિવેચન-૨ - - બહુવચના છે. કેટલાંક વૈરાગ્યવાન જીવો હોય છે. હે ગૌતમ! જેઓ અજ્ઞાનત્વ અને પોતાને પંડિત માનવાપણે, માર્ગદૂષણપૂર્વક ઉત્સુત્ર પ્રરૂપણા જેમાં છે, તે ઉન્માર્ગ અથવા જેમાં પંચ આશ્રવ પ્રવૃત્તિ છે તે ઉન્માર્ગ, તેમાં પ્રકર્ષથી Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ગાથા-૨ ૧૭૩ સ્થિત એવા ગચ્છમાં - સાધ્વાભાસ ગાણમાં વસીને પરિભ્રમણ કરે છે. ક્યાં ? પર્વ - ચતુર્મતિ લક્ષણ, પરિપાટી, તે ભવ પરંપરામાં. પ્રમાદવાળા પણ સન્માર્ગસ્થિત ગચ્છમાં વસતા કોઈને મળતું ફળ પાંચ ગાથા વડે દશવિ છે - • ગાથા-3 થી 8 : હે ગૌતમ ! આઈપહર, એક પ્રહર દિવસ, પક્ષ, માસ કે વર્ષ પર્યન્ત પણ સન્માર્ગગામી ગચ્છમાં વસનાર આળસુ, નિરુત્સાહી અને વિમનસ્ક મુનિ થાય. બીજ મહાપભાવવાલા સાધુઓને સર્વ ક્રિયામાં અલાસવી જીવોથી ન થઈ શકે એવા તાદિપ ઉધમ કરતાં જોઈને, લજા અને શંકા ત્યજી ધમનિષ્ઠાનમાં ઉત્સાહ ધરે છે. વળી તે ગૌતમ વીત્સાહ વડે જ જીવે જન્માંતરોમાં કરેલા પાપો મુહૂર્ત મગમાં બળીને ભસ્મ થઈ જાય છે, માટે સારી રીતે પરીક્ષા કરીને જે ગચ્છ સન્મામાં પ્રતિષ્ઠિત હોય તેમાં જીવનપર્યન્ત વસવું કેમકે હે ગૌતમ ! સંયત હોય તે જ મુનિ છે. • વિવેચન-3 થી ૭ : ગામ - પ્રહર, દિન-અહોરાબ, પક્ષ-અડધો માસ, - x - fપ શબ્દથી બે વર્ષ આદિ લેવા. જિનોક્ત વચનમાં યથાશક્તિ સ્થિત, TS - સસાધુગણમાં નિવાસ કરતાં સાધુને, - x• લીલયા - સુખપણાથી, આળસ કરનારને, નિરધમને, શ્રચયિતને, જોતાં • x• અનાલક્ષ્યને બધી ક્રિયામાં ઘોર-દારુણ, અલ્પ સવી વડે દુરનુચરત્વથી, વીર · કર્મશગુ વિદારણમાં સમર્થ, એવા પ્રકારે તપ આદિ જેમાં છે તેને. મfસ શબ્દથી દકર ગુવિિદ વૈયાવચ્ચ, લજ્જા, જિનોકત કે ગુરુવચનમાં સંશયરૂ૫, સર્વથા પરિત્યાગ કરીને, સુખશીલાદિ દોષયુક્ત સાધુને પણ જીવોત્સાહ રૂપ-વીર્ય ઉછળે છે ... હું પણ જિનોક્ત ક્રિયા કરું, જેથી દુષ્ટ દુ:ખ સાગરતી હું બહાર નીકળું - શૈલકાચાર્યવતું. વીર્ય ઉછળવાનું ફળ કહે છે – ગૌતમ ! ઘણાં ભવોના ઉપાર્જિત જ્ઞાનાવરણાદિ દુકમોં, નીકટ મોક્ષકને અંતમુહૂર્ત માત્રથી ભમસાત્ કરે છે - દૃઢપહારી આદિવ4. જેથી આળસવાળાને પણ સત્ ગણમાં આવા ગુણો છે, તેથી આત્મમોક્ષકરને જે થાય તે • જ્ઞાન ચક્ષથી જોઈને ગણને જિનોમાર્ગમાં રહેલ ગુવજ્ઞાપૂર્વક નિવાસ કરે સદગણમાં યાવજીવન છે જીવને પાલનમાં તત્પર, ગુર અભિપ્રાય-આગમવેતા થાય છે. હવે સદાચાર્યના લક્ષણ કહે છે – • ગાથા-૮ : આચાર્ય ગચ્છને માટે મેઢી, આલંબન, સંભ, દષ્ટિ, ઉત્તમ યાન સમાન છે, તેથી તેની પરીક્ષા કરવી. • વિવેચન-૮ : - પશુને બાંધવાને ખળા મથે ઠુંઠ, જેથી ત્યાં બાંધેલ બળદાદિ વંદ મયદાથી પ્રવર્તે છે. આર્તવન - જેમ ખાડા આદિમાં પડતાં પ્રાણીને હાથ આદિ આધાર આલંબન છે, તેમ ભવગર્તામાં પડતાં ભવ્યોને આચાર્ય આલંબન છે, પોતાના કામાતુર શિષ્ય પ્રતિ નંદિપેણવત. શંખ - જેમ સ્તંભ ગૃહાધાર થાય છે, તેમ આચાર્ય સાધુને સંયમગૃહના આધાર છે. મેઘકુમાર માટે શ્રી વીરની જેમ. દૈષ્ટિ - જેમ નેત્રથી હેયોપાદેય જોવાય છે, તેમ આચાર્યરૂપ નેત્રોથી પ્રદેશની જેમ હેયોપાદેય જાણે છે. થાન - છિદ્ર રહિત ચાનપત્ર સત્સંયોગમાં કિનારો પામે છે, તેમ આચાર્ય પણ ભવ કિનારો પમાડે છે. અત્યર્થ દઢ તવ બ્રહ્મચર્યરૂપ ગુપ્તિ જેને છે, તે સુગુપ્તિવાળા. અથવા - ૪ - સુયુક્તિમાનું અથવા અતિશયથી આચાર્ય ગુણો વડે ઉત્તમ. આવા આચાર્ય હોય, તે ગણ યોગ્ય છે. તેથી તેમની પરીક્ષા કરવી. હવે આથી વિપરીત સ્વરૂપ માટે પ્રશ્ન – • ગાથા-૯ થી ૧૧ - ભગવાન ! કયા ચિહ્નોથી છાસ્થ ઉન્માગામી આચાર્યને જાણે ? તે મને કહો... - સ્વછંદાચારી, દુ:શીલ, આરંભમાં પ્રવતવનાર, પીઠ ફલકાદિમાં પ્રતિબદ્ધ, અકાયના હિંસક, મૂલ-ઉત્તર ગુણ ભષ્ટ, સામાચારી વિરાધક, નિત્ય આલોચના ન કરનાર નિત્ય વિકથા પરાયણ તે આશય અધમ ાણdi. • વિવેચન-૯ થી ૧૧ : હે ભગવન્! હે પૂજ્ય! કયા લક્ષણોથી મૂર્તિ ઉન્માર્ગ પસ્થિત જાણવા ? છા-કેવલ જ્ઞાન કેવલદર્શન શૂન્ય. હે મુનિ ! ઉન્માર્ગ પસ્થિત આચાર્યના ચિહ્ન મને કહો, તમે સાંભળો. સ્વ અભિપ્રાયથી, પણ જિનવયનથી નહીં, સ્વ પૂજાયેં વિચરે છે, તે સ્વચ્છંદાચારી. જિન-ગુવજ્ઞિા ભંજકવી દુષ્ટ, શીત - આચાર, પંચાચારરૂપ. અથવા પરપંચન અનાચાર સેવનાદિ લક્ષણ સ્વભાવ જેનો છે, તે દુ:શીલ, બાબર - પૃથ્વી આદિ જીવનો ઉપઘાત તે આરંભ, વાસંકલ્પ તે સંરંભ, સમારંભ • પરિતાપ. તે બધામાં પ્રવર્તક, •x • - આસને બેસવાને માટે, માર- શબ્દથી પટ્ટિકાદિ, કારણ વિના સેવનમાં તત્પર, જળ એ શરીર જેનું છે તે અકાય - સચિત જળ, તેનું અનેકવાર પણ કે પામાદિ ધોવા વડે ધાતક, તે અકાય વિહિંસક. ચાસ્ત્રિરૂપી કલાવૃક્ષના મૂળ સમાન ગુણ - પ્રાણાતિપાતાદિ વિરમણ તે મૂલ ગુણ, મૂળગુણની અપેક્ષાથી ઉત્તરભૂત ગુણપિંડ વિશુદ્ધિ આદિ, વૃક્ષની શાખા સમાન, તેનાથી સર્વથા ભ્રષ્ટ. સામાચારી ગણ ભેદે - ઓઘ નિર્યુક્તિમાં કહી છે, તે ઓઘસામાચારી. તે નવમાં પૂર્વથી બીજી વસ્તુના આચાર અભિધાનથી છે. તેમાં પણ વીસમાં પ્રાભૃતથી, તેમાં પણ ઓઘપ્રાભૃતથી ઉદ્ધરેલ. બીજી પદ વિભાગ સામાચારી • જીતકલા, નિશીયાદિ છેદ ગ્રન્થોકત, તે પણ નવમાં પૂર્વમાંથી જ છે. સવાલ સામાચારી અભ્યર્થના જ છે, તે સાધુને ન કહ્યું. કારણે જો અભ્યર્થના કરે, પણ તે ઈચ્છાકાર કાર્ય. અથવા તેને કરતાં કંઈક કોઈક નિર્જરાર્થી કહે છે – (૧) તારું કાર્ય હું કરીશ, તેમાં પણ ઈચ્છાકાર, બલાત્કારથી નહીં. દુર્વિનિતમાં બલાકારે પણ કરે. (૨) નિર્વિકલા વાયનાદિ, (૩) મિથ્યાકાર • સંયમ યોગમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯ થી ૧૧ ૧૫ અન્યથા આચરિત, (૪) આવશ્ચિકી-અવશ્ય ગમન, (૫) નૈધિક - પ્રવેશતા કરવી, (૬) કાર્યોત્પતિમાં ગુરુને પૂછવું તે, (૭) ગુરુ વડે પૂર્વે નિષિદ્ધમાં કાર્ય હોય ત્યારે અવશ્ય પૂછવું. (૮) પૂર્વગૃહીત અનશનાદિથી સાધુને બોલાવવા. (૯) નિમંત્રણા, (૧૦) ઉપસંપદા લેવી. - નિશીયમાં બીજી રીતે દશધા સામાચારી કહેલ છે - (૧) સવારથી ક્રમશઃ ઉપધિની પ્રતિલેખના, (૨) પછી વસતિની પ્રાર્થના. (૩) ભિક્ષા કાર્ય, (૪) આવીને ઈય પ્રતિક્રમવી. (૫) આલોચના કરવી, (૬) જમતા અસુરસુર, (૩) ત્રણ કલાથી પાકોનું ધોવન, (૮) વિચાર સંજ્ઞા-ઉત્સગર્થેિ બહાર જવું. (૯) અંડિલાદિ, (૧૦) પ્રતિકમણ આદિ વિશેષતી પંચવસ્તકના બીજા દ્વારથી જાણવી. તેનો વિરાધક-ભંજક, તે સામાચારી વિરાધક છે. • x • અર્પિત આલોચના - સ્વ પાપ પ્રકાશન રૂ૫. વેદત્તા લોયન, તે સ્વપાપનું પ્રકાશન ન કરવું - મહાનિશીતોd રૂપી સાધીવત. આલોચના ગ્રહણ કઈ રીતે ? : (૧) સ્વકીય આચાર્ય પાસે આલોચે, (૨) તેના અભાવે ઉપાધ્યાય પાસે, (3) તેના અભાવે પ્રવર્તક, (૪) તેના અભાવે સ્થવિર, (૫) તેના અભાવે ગણાવચ્છેદક. હવે જો સ્વગચ્છમાં આ પાંચેના અભાવમાં પગચ્છમાં સાંભોગિકમાં ઉર્જા ક્રમે આલોચના કરે, તેના અભાવમાં સંવિગ્નમાં અસાંભોગિક પાસે ઉક્ત ક્રમે આલોચે, તેમના પણ અભાવે ગીતાર્થ પાર્થ સમીપે, તેના અભાવે સારૂપિક સંયતવેષ ગૃહસ્થ પાસે, તેના અભાવે ગીતાર્થ - પાછળથી ચાત્રિ ત્યજી ગૃહસ્થ થયો હોય તેની પાસે, તેના અભાવે સમ્યકત્વ ભાવિત દેવતા પાસે, -x- તેના અભાવે જિનપતિમાં આગળ, તેના અભાવે, તેના અભાવે પૂર્વદિ અભિમુખ અરહંત કે સિદ્ધની સાક્ષીએ. પ્રાયશ્ચિત વિધિને જાણીને સ્વયં જ પ્રાયશ્ચિત સ્વીકારે, એ રીતે શુદ્ધ થાય. સદા સર્વત્ર વિરુદ્ધ કથા તે વિકથા, તે સાત ભેદે છે – બીકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા, મૃદુ કારણિકા કચા, દર્શન ભેદિની કથા, ચાસ્ત્રિ ભેદિની કથા. તેમાં મૃદુકારુણિકા - શ્રોતાના હૃદયમાં માર્દવતા જનનથી મૃથ્વી - X - X - દર્શન ભેદિની - જ્ઞાનાદિ અતિશયથી કુતીર્થિક - નિકૂવ પ્રશંસારૂપ. ચાસ્ત્રિભેદિની - જે કથામાં ચારિ પ્રતિભેદ થાય અથવા વિવિધપે પરપસ્વિાદ આદિ લક્ષણા કથા તે વિકથા, તેમાં તત્પર. - ૪ - અથવા કથા ચાર ભેદે – (૧) મોહથી તવ પ્રત્યે શ્રોતાને જે કથાથી આકર્ષાય, તે આપણી. (૨) જે કથાચી શ્રોતા કુમાર્ગ વિમુખ કરાય છે, તે વિટ્રોપણી, (3) સંવેદની - મોક્ષસુખાભિલાષી જેનાથી કરાય તે કથા, (૪) નિર્વેદની - સંસારથી નિર્વિણ કરાય તે કથા. આ ચારથી વિપરીત, તે વિકથા, તેમાં તત્પર, સૌમ્ય! આવા આચાર્યને ઉન્માગામી જાણ. હવે ગુણવાનું આલોચના સ્વરૂપ સંબંધે - • ગાથા-૧૨ - છબીશગુણયુકત, અતિશય વ્યવહારકુશલ આચાર્ય એ પણ બીજાની ૧૭૬ ગચ્છાચારપ્રકીર્ણકસત્ર-સટીક અનુવાદ સાક્ષિથી અવશ્ય આલોચનારૂપ વિશુદ્ધિ કરવી. • વિવેચન-૧૨ - દેશકુલાદિ છબીશ ગુણો આ રીતે – (૧) આદિશોત્પણને વાક્યનો સુખે અવબોધ થાય. (૨) સુકુલોભવ, (3) માતાની જાતિથી સંપન્ન - વિનયયુક્ત, (૪) રૂપવાનું - આદેચવાક્ય, (૫) સંહનનયુક્ત - વ્યાખ્યાનાદિમાં ન પાકે. (૬) વૃતિ-ચિત ધૈર્ય, () અનાશસી - શ્રોતા પાસે વઆદિની આકાંક્ષા ન કરે. (૮) બહુભાષી ન હોય. (૯) અમારી, (૧૦) સ્થિર પરિપાટી - તેને જ સૂમ-અર્થ ગળે નહીં. (૧૧) ગૃહીત વાક્ય- અપ્રતિઘાત વચન થાય, (૧૨) જિતપર્ષદુ, (૧૩) જિતનિદ્ર, (૧૪) મધ્યસ્થ - બધાં શિષ્યોમાં સમયિત, (૧૫) દેશજ્ઞ, (૧૬) કાલા, (૧૭) ભાવ, (૧૮) પરતીર્થિકાદિને ઉત્તર દેવામાં સમર્થ, (૧૯) વિવિધ દેશભાષાજ્ઞ, (૨૦ થી ૨૪) પંચવિધ આયાયુક્ત - શ્રદ્ધેયવચન થાય, (૨૫) સૂનાર્થ ઉભયજ્ઞ, (૨૬) દષ્ટાંતજ્ઞાપક, (૨૭) હેતુજ્ઞ, (૨૮) ઉપનય કે ક્વચિત્ કારણ, (૨૯) નય-નિપુણ. o ક્વચિત્ શ્રોતાને આશ્રીને તેની પ્રતિપત્તિના અનુરોધથી કવયિતુ દેટાંતોપન્યાસ, ૦ ક્વચિત્ હેતુ-ઉપન્યાસ, ૦ ક્વચિત્ અધિકૃતુ અર્થનો ઉપસંહાર કરે, તુ નય પ્રસ્તાવે નયોને અવતારે. (૩૦) ગ્રાહણા કુશળ, (૩૧-૩૨) સ્વસમય અને પરસમયને નિવહૈિ, (33) ગંભીર, (૩૪) દીપ્તિમાન, (૩૫) શિવ, (૩૬) સૌમ્ય. અવશ્ય - નિશ્ચયથી કરવું જોઈએ, શું ? બીજા આચાર્યોની સાક્ષિથી, માયા રહિતપણે આલોચના વડે વિશુદ્ધિ. વળી બીજી શું વિશેષતા છે ? જ્ઞાન-ક્રિયા વ્યવહાર કુશલ અથવા પાંચ વ્યવહાર - આગમ, ધૃત, આજ્ઞા, ધારણા અને જીતમાં કુશળ. - તેમાં મનેTH - જેના વડે પદાર્થો જણાય છે, તે કેવલી, મન:પર્યાયિજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી, નવપૂર્વીને હોય. તેમાં જો કેવલી મળે તો તેને જ આલોચના આપવી, તેના અભાવે બીજાને આપે. શ્રત - નિશીથ, કહ્યું, વ્યવહાર, દશાશ્રુત સ્કંધ, આદિ બધે શ્રત વ્યવહાર, મારેTT • દેશાંતર સ્થિત ગુરુમાં શિણ ગૂઢપદો લખીને મોકલે, તે વ્યવહાર અથવા દેશાંતર સ્થિત બંને ગીતાથ ગૂઢપદોથી આલોચના વ્યવહાર કરે - x • ધારVTI - કોઈ ગીતા સંવિગ્ન ગુરુ વડે કોઈપણ શિષ્યના કોઈ અપરાધમાં જે શુદ્ધિ આપી, તે તે પ્રમાણે જ અવઘારી, તે શિષ્ય પણ તે જ અપરાધમાં પ્રયોજે. અથવા કોઈ સાધુ ગચ્છોપકારી છતાં મેષ છેદગ્રન્થ યોગ્ય ન હોય, તેને ગુરુ ઉદ્ધત પદ આપે છે. તે પદોને ધારણ કરવા તે ધારણા વ્યવહાર. નીત - દ્રવ્યાદિ વિચારી, સંહનાનાદિની હાનિને જાણીને અને ઉચિત કોઈપણ તપ પ્રકારથી જે ગીતાથ શુદ્ધિ કહે છે, તેને સિંદ્ધાંતની ભાષામાં જીત કહે છે અથવા જે પ્રાયશ્ચિત્ત જે આચાર્યના ગચ્છમાં સૂગ સિવાયના કારણથી પ્રવર્તે અને બીજા પણ ઘણાં વડે અનુવર્તિત હોય તે ત્યાં રૂઢ થાય, તેને જીત કહે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨ ૧e ૧૩૮ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ આ પાંચ વ્યવહારોમાંનો કોઈ વ્યવહારયુક્ત જ પ્રાયશ્ચિત દેવામાં ગીતાર્થ ગુર અધિકૃત છે, અનેક દોષના સંભવથી અગીતાર્થ નહીં. હવે આલોચનાનું દૃષ્ટાંત - • ગાથા-૧૩ : જેમ અતિ કુશળ વૈધ, બીજાને પોતાની વ્યાધિ કહે છે, અને વૈધે કહેલું સાંભળીને તે કર્મ આચરે છે. • વિવેચન-૧૩ : જેમ વૈધક શાસ્ત્રમાં નિપુણ પણ વૈધ - ચિકિત્સા કત પોતાની રોગોત્પત્તિ બીજા વૈધને જેમ હોય તેમ કહે ચે, વૈધ નિષિત સાંભળીને પછી તે વૈધ, પેલા વૈધે કહ્યા મુજબ પ્રતિકારરૂપ આચરણ કરે છે. એ રીતે આલોચનાનું સ્વરૂપ જાણીને આલોચક પણ સદ્ગરએ કહેલ તપ કરે. હવે આચાર્યનું કૃત્ય કંઈક કહે છે - • ગાથા-૧૪ : દેશ અને ક્ષેત્રને જાણીને વસ્ત્ર, પત્ર, ઉપાશ્રય અને સાધુવીનો સંગ્રહ કરે અને સૂત્રાર્થનું ચિંતન કરે. • વિવેચન-૧૪ : ન - માલવા આદિ, શો-રૂક્ષ-અરૂક્ષ, ભાવિત-અભાવિત આદિ. 1 શબ્દથી ગુર ગ્લાન બાલ વૃદ્ધ પ્રાપૂર્ણાદિ યોગ્ય દ્રવ્ય અને દુર્મિક્ષા કાળને જાણીને, વર-શાસ્ત્રોક્ત વિધિથી, પગ-પતગ્રહાદિ, ઉપાશ્રય - મુનિ યોગ્ય વસતિ. સ્થાનાંગના સાતમાં સ્થાનમાં કહેલ છે - આચાર્યો અનુત્પન્ન ઉપકરણના સભ્ય ઉત્પાદક હોય છે. પૂર્વોત્પન્ન ઉપકરણોના સમ્યક સંરક્ષણકા હોય છે - x • સંગોપયિતા હોય છે. * * * - તથા સાધુનું વૃંદ તે સાધુવર્ણ, વ્ર શબ્દથી સાળીવર્ગ લેવો પણ હીનાવાર વર્ગ નહીં, સૂત્ર-ગણધરાદિ બદ્ધ, અર્થ-નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, સંગ્રહણી, વૃત્તિ, ટિપ્પણાદિ રૂ૫. સૂત્રાર્થને જિનોપદેશ વડે વિચારે છે. સ્ત્ર શબ્દથી વિનીત શિષ્યને નહીં. આવા આચાર્યો મોક્ષમાર્ગ વાહક કહેલા છે. હવે મોક્ષમાર્ગના ભંજકોને કહે છે – • ગાથા-૧૫,૧૬ - જે આચાર્ય આગમોકત વિધિથી સંગ્રહ અને ઉપગ્રહ કરતા નથી, સાધુસાદનીને દીu આપીને સામાચારી ન શીખવે, બાળ શિષ્યોને જીભ વડે ચુંબન કરે, સન્માર્ય ગ્રહણ ન કરાવે, તે આચાર્યને વૈરી જાણવા. • વિવેચન-૧૫,૧૬ : સંગ્રહ • જ્ઞાનાદિ કે શિષ્યોનો સંગ્રહ. ઉપગ્રહ - તેમને જ ભોજન-શ્રુતાદિ દાનથી ઉપકાર કરે. વિધિ - ઉત્સર્ગ અને અપવાદના પ્રકારથી સ્વયં ન કરે, પ્રમાદથી ન કરાવે, અન્ય કરનાર પ્રત્યે દ્વેષ કરે, જે કોઈ આચાર્યાભાસ, તથા સાધુ-સાધ્વીને દીક્ષા આપી, સામાચારી - સ્વ ગઠ્ઠોકતાને નિર્જરપેક્ષી હોય તો પણ ન શીખવે. સવિનિત પ્રતિચ્છક ગણને પણ પ્રાર્થ ન આપે, તે અયોગ્ય છે. 2િ8/12] પ્રવ્યાકરણોક્ત બાળને જે આચાર્ય - શિષ્યોને અને મહત્તા સ્વ શિધ્યાને જીભ વડે ગાય વાછડાંને ચાટે તેમ ચાટે અર્થાત્ ચુંબનાદિ કરે, સમ્યક્ મોક્ષ માર્ગ ન શીખવે, બીજા શીખવે તો પણ રોકે, તે આચાર્યને તું શત્રુ જાણ અથવા વૈરી જાણ. હવે સદ્ગરનું સ્વરૂપ – • ગાથા-૧૭ : જે આચાર્ય શિષ્યોને નેહથી સુમે પણ તેને સારણાદિ ન કરે, તે શ્રેષ્ઠ નથી, પણ દંડ વડે તાડન કરીને પણ જેમાં સારણાદિ છે, તે આચાર્ય શ્રેષ્ઠ છે. • વિવેચન-૧૭ : જીભથી ચુમવાદિ કરતાં આચાર્ય લ્યાણકારી નથી, જેમાં ગુરુ મારા - હિતમાં પ્રવર્તાવવા૫, ઉપલક્ષણત્વથી વારણા - અતિથી નિવારવા, ચોયણા - સંયમ યોગમાં ખલિતને વિવિધ પ્રેરણા, પડિચોયણા - પુનઃપુનઃ પ્રેરણા ન કરે છે. પરંતુ લાકડી આદિથી શરીરે પીડા કરીને પણ જે સારણાદિ કરે છે, તે કલ્યાણકારી છે. હવે શિષ્યનું નિર્ગુણd. • ગાથા-૧૮ : શિષ્ય પણ, જે પ્રમાદ મદિરાગ્રસ્ત અને સામાચારી વિરાધક ગુરને બોધ ન કરે તો તે વૈરી જ છે. • વિવેચન-૧૮ - સ્વ હસ્ત દીક્ષિત પણ શત્રુ છે, જે ગુરુ-ધર્મોપદેશકને હિતોપદેશ આપીને સન્માર્ગમાં સ્થાપતો નથી. કેવા ગુરુને ? નિદ્રા - વિકથાદિરૂપ પ્રમાદ, એ જ મદિર, તેનાથી આચ્છાદિત વવજ્ઞાન, સામાચારી વિરાઘક શૈલકાયાયે કે જેને ચૌમાસી છે, તે પણ ખબર નથી - કઈ રીતે પ્રમાદી મુરને બોધ કરે ? • ગાથા-૧૯ : હે મુનિવર ! તમારા જેવા પુરુષો પણ પ્રમાદાધીન થાય, તો અમને સંસારમાં બીજ કોનું આલંબન થશે ? • વિવેચન-૧૯ : આપના જેવા પણ હે શ્રમણ શ્રેષ્ઠ ! પ્રમાદ પરવશ થાય છે, તેથી પૂજ્ય સિવાયના અમે - મંદભાગ્ય, અકૃતપુન્ય, પ્રમાદ પરવશ, આપના ચરણકમળના દાસ, પુરા-ઘ-સ્ત્રીને તજેલાને આ ભયંકર, પીડાકર, શોકભર, દુ:ખાકર, ચતુર્ગતિરૂપ અપાર સંસારમાં કોણ આલંબન થાય ? • ગાથા-૨૦ : જ્ઞાનમાં, દર્શનમાં, ચાસ્ત્રિમાં એ ત્રણે સિદ્ધાંતસારમાં જે પોતાને અને ગચ્છને સ્થિર કરવા પ્રેરે તે આચાર્ય. • વિવેચન-૨૦ : જ્ઞાન-અષ્ટવિધ જ્ઞાનાચાર, દર્શન-અષ્ટવિધ દર્શનઆચાર, ચરણ-અષ્ટવિધ ચારિત્રાચાર, વ શબ્દથી તપાચાર અને વીચાર પણ લેવા. જે આચાર્ય તેમાં પ્રેરણા Page #20 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૦ ૧૯ ૧૮૦ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કરે, કઈ રીતે ? કુળ સમુદાયરૂપ ગણ અને પોતાને સ્થાપીને. ૨ શબ્દથી શ્રોતા વર્ગને. તેને ગણધરાદિએ આચાર્ય કહેલ છે. • ગાથા ૨૧ - પિs, ઉપધિ, શસ્યા એ ત્રણે ઉદ્ગમ-ઉત્પાદન અને એષણા શુદ્ધ અને ચાસ્ત્રિના રક્ષણાર્થે લે, તે ચાસ્ત્રિ છે. • વિવેચન-ર૧ - પિંડચતુર્વિધ આહાર ઉપધિ - ઔધિક, ઔપગ્રહિક. ઔધિક ત્રણ ભેદે :(૧) જઘન્ય - મુખવત્રિકા, પણ કેશરિકા, ગુચ્છા અને પાત્ર સ્થાપન. (૨) મધ્યમ • પલ્લા, જસ્માણ, પાત્રબંધ, ચોલપટ્ટક, મક, જોહરણ. (3) ઉતકૃષ્ટ - પામ અને ત્રણ કક્ષ એ રીતે ચાર. ઔપગ્રહિક ઉપધિ - દંડાસન, દંડક, પુસ્તકાદિ ભેદથી ત્રણ પ્રકારે. વિશેષ જીતકપાદિથી જાણતું. શય્યા - આચારાંગોક્ત વસતિરૂપ. આ ત્રણે ઉદ્ગમ, ઉત્પાદન, એષણા દોષ શુદ્ધ હોવા. તેમાં ઉદ્ગમપિંડની ઉત્પત્તિ વિષયક આધાર્મિકાદિ સોળ દોષો. તે પ્રાયઃ ગૃહસ્થની ઉદ્ભવે, ક્વચિત્ સાધુ વડે પણ થાય. મૂળથી શુદ્ધ છતાં ધમીત્વાદિથી ઉપાર્જન વિષયક ૧૬-દોષ, તે સાધુચી ઉત્પન્ન થાય, તેને ઉત્પાદન દોષ કહે છે. ૧૦દોષ પોષણાના - બંકિતાદિ, તે સાધુ અને ગૃહસ્થ બંનેથી ચાય. સંયમની પરિપાલના માટે વિશુદ્ધ પિંડ ગ્રહણાર્થે જોતાં, તેની પ્રાપ્તિમાં ગુરુલઘુ દોષને શોધવા. જે તે શોધે તે ચાઝિવાનું કહેવાય. • x • x • x [દોષોનું સ્વરૂપ ઓપનિયુક્તિ આદિથી સવિસ્તાર જાણવું]. • ગાથા-૨૨ - બીજાએ કહેલ ગુહ્ય પ્રગટ ન કરે, સર્વે કાર્યોમાં અવિપરિત જોનાર, ચક્ષુ મા બાળ અને વૃદ્ધ સંકીર્ણ ગચ્છને રો. • વિવેચન-૨૨ - અપરિશ્રાવી - આચાસંગમાં કહેલ ત્રીજા દ્રહ સમાન. • x • લવણ સમુદ્રવતું શ્રોતા, કેમકે લવણમાં પાણી આવે છે. પણ નીકળતું નથી. અહીં આચાર્યો શ્રત અંગીકાર કરીને પહેલા ભંગમાં આવે છે કેમકે શ્રુતના દાનગ્રહણનો સંભવ છે. સાંપાયિક કમર્ષિક્ષાથી બીજા ભંગમાં આવે. આલોચના સ્વીકારીને બીજા ભંગમાં આવે, કેમકે આલોચના અપતિશ્રાવીપણે છે. કુમાર્ગ પ્રતિ ચોથો ભંગ થાય, કેમકે કુમાર્ગમાં પ્રવેશ-નિર્ગમનો અભાવ છે. અથવા કેવલ શ્રુતને આશ્રીને ધર્મભેદથી ભંગો યોજે છે. તેમાં સ્થવિસ્કતિકાચાર્ય પહેલા ભંગમાં, બીજામાં તીર્થકર, બીજામાં અહાલંદિક, પ્રત્યેક બુદ્ધો ચોથા ભંગમાં આવે. કઈ રીતે? સમ્યક પ્રકારે, સમ - અવિપરીત, દૈષ્ટિ - અવલોકન જેને છે, તે સમદષ્ટિ થાય છે. ક્યાં? સર્વ કાર્યોમાં - આગમ વ્યાખ્યાનાદિ સર્વે વ્યાપારોમાં. તે આચાર્ય કુમાર્ગે પડતાં ગચ્છને રક્ષે છે. - X - X • કોની જેમ? ચક્ષુની જેમ. ખાડા આદિમાં પડતા પ્રાણીને ચક્ષુ રોકે છે તેમ. હવે બે ગાયા વડે અધમ આચાર્યનું સ્વરૂપ કહે છે – • ગાથા-૨૩,૨૪ : જે આચાર્ય સુખશીલાદિ ગુણો વડે નવકલ્પ કે ગીતાપ વિહારને શિથિલ કરે છે, તે સંયમયોગ વડે નિઃસાર માત્ર વેશધારી જ છે... કુળગામનગર-રાજ્ય તજીને જે ફરી તેમાં જ મમત્વ કરે છે, તે સંયમયોગથી નિઃસાર માત્ર વેશધારી છે. • વિવેચન-૨૩,૨૪ - મુનિને શિથિલત્વ પ્રાપ્ત કરાવે છે. કોના પ્રત્યે ? વિહાર પ્રતિ અથવા સ્વર્ય આળસુ થાય. ક્યાં ? વિહારમાં. અહીં વિહાર સ્વરૂપ બૃહકલ્પાદિથી જાણવું. જેમકે - સાધુને ગ્રામ-નગરાજધાની આદિમાં, વૃત્તિ-પ્રાકાપરિપયુક્તમાં, એક માસ સુધી કારણ વિના હેમંત અને ગ્રીષ્મમાં રહેવું કો, કારણે પાટક પરાવર્તન કરે, તેના અભાવે ગૃહપરાવર્તન, તેના અભાવે વસતિમાં જ સ્થાન પરાવર્તન કરે. પણ એક સ્થાનમાં ન વસે. - x • જ્યાં રહે, ત્યાં જ ભિક્ષાચર્યા તાય. એ પ્રમાણે સાવીને પણ જાણવું. વિશેષ એ કે જ્યાં સાધુને માસા છે, ત્યાં સાળીને બે માસ રહેવું કશે. તથા સાતા અભિલાષી - X• dવજ્ઞાનરહિત અથવા મુર્ણ - ઉપશમ સંતોષલક્ષણ, શીલ-મૂલગુણ લક્ષણ, ગુણ - ઉત્તર ગુણરૂપ. જેને અંતઃકરણ ભાવરૂપ નથી તે બુદ્ધિ બુદ્ધિક-ભાવશૂન્ય અથવા સુખ-મોક્ષલક્ષણ, શીલ-સ્વભાવ જેનો છે તે સુખશીલા - જિન, તેમના ગુણ-કેવલજ્ઞાન, કેવલદર્શનાદિ રૂ૫, તેમાં વિરુદ્ધ પ્રરૂપણારૂપ જે મતિ, તે અબુદ્ધિક, કેવળ લિંગ-સાધુનો વેશ, તેને ધારણ કરનાર, તે દ્રવ્યલિંગઘારી. સંયમ - પૃથ્વી આદિ સતર પ્રકારે – પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ, બેત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયો એ નવને મન-વચન-કાયાથી કરણ - કરાવણ - અનુમોદન વડે સંરભ - સમારંભ - આરંભનું વર્જન તે જીવ સંયમ, પુસ્તકાદિમાં પ્રતિલેખના તે અજીવ સંયમ. શયન, આસન જોઈને કરવા તે પ્રેક્ષાસંયમ, પાર્થસ્થાદિની ઉપેક્ષા તે ઉપેક્ષા સંયમ, પ્રમાર્જના સંયમ, વિધિથી પરઠવવું તે પરિઠાપના સંયમ, દ્રોહાદિથી નિવૃત્તિ અને ધર્મધ્યાનાદિ પ્રવૃત્તિ તે મનસંયમ, એ રીતે વચન સંયમ, કાયસંયમ. યોગ - પ્રતિલેખનાદિ વ્યાપાર. અથવા જેમાંથી સ્વર્ગ, અપવર્ગ ફળ રૂપ સાર ચાલી ગયો છે. તે વિસ્તાર, કોના વડે? સંયમ અને યોગ તે સંયમયોગ વડે. - ૪ - કુળ, ગામ, નકર- ગાય, ભેંસ, ઉંટ આદિ અઢાર પ્રકાના કર રહિત, રાજ્ય • સાતગમય અથવા રાજ્ય બધે જોડતાં કુલરાજય, ગામરાજ્ય, નગરરાજ્ય. • x • x • તેને ત્યજીને, જે સાધુ આભાસ તે કુલાદિમાં મમત્વ કરે છે. માત્ર વેષધારી. સંયમ - પાંચ આશ્રવ વિરમણ, પંચેન્દ્રિય નિગ્રહ, ચાર કષાય જય, ત્રણ દંડ વિરતિ. હવે ત્રણ ગાથા વડે ઉત્તમ આચાર્યનું સ્વરૂપ કહે છે – • ગાથા-૫ થી ૨૭ :જે આચાર્ય વિધિપૂર્વક પ્રેરણા કરે, સૂત્ર અને અર્થ ભણાવે તે ધન્ય છે, Page #21 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૨૫ થી ૨૩ ૧૮૧ ૧૮૨ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ તે પવિત્ર છે, ભઈ છે, મોક્ષદાયક છે, તે જ આચાર્ય ભવ્ય જીવોને ચJભૂત કહેલ છે, જે જિનેશ્વરે બતાવેલ અનુષ્ઠાન પણ યથાર્થ બતાવે છે. જે આચાર્ય સમ્યફ જિનમત પ્રકાશે છે, તે તીર્થકર સમાન છે, જે આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે કાષણ છે, સારણ નથી. • વિવેચન-૫ થી ૭ - આગમોક્ત ન્યાયથી જે આચાર્ય કે ઉપાધ્યાયાદિ, શિષ્યોને સ્મારણ, વારણ, પ્રેરણા, પ્રતિપ્રેરણા વડે પ્રેરે છે. આચારાંગાદિના ઉત્સર્ગ, અપવાદ, ઉત્સગપિવાદ, અપવાદોત્સર્ગ, ઉત્સર્ગોત્સર્ગ, અપવાદાપવાદ રૂપ સૂત્ર ભણાવી, પછી તેના નિર્યુક્તિ, ભાય, ચૂર્ણ, સંગ્રહણી, નૃત્યાદિરૂપ પરંપરાત્મક અર્થ શીખવે છે. ૨ કારથી નૈગમાદિ સાતે નયોને જણાવે છે, તે આચાર્ય. સૂત્રરૂપી ધન દેવાથી ધન્ય છે, અર્ચદાનરૂપી પુણ્યથી પવિત્ર છે. જિનાજ્ઞા પ્રતિપાલક છે. કુમતિ નિવારી સન્માર્ગે સ્થાપવાથી બંધુ છે, જીવાદિ પદાર્થના જ્ઞાનથી સંયમમાં દૈઢવ વડે કમભાવથી મોક્ષદાયક છે. અનંતરોત જ મોક્ષગમનયોગ્ય પ્રાણીને નેત્રતુલ્ય કહ્યા. કુમતિપટલ નિરાકરણથી પ્રગટ કરે છે, તે આચાર્ય શિરોમણિ જિનોક્ત અનુષ્ઠાન જેવા છે તેવા જ દશવિ છે. તીર્થ - ચતુર્વિધ સંઘ કે પહેલાં ગણધર તેને કરે છે, તે તીર્થકર, તેની તુલ્ય છે. આ સમાનતા દેશથી જાણવી. અન્યથા ક્યાં તીર્થકર અને ક્યાં આચાર્યd ? મૂરિ - અનેક અતિશયયુક્ત ગૌતમાદિ સમાન આચાર્ય. સર્વ શક્તિથી જે જિનમત - નિત્યાનિત્ય આદિ સ્વરૂપ વાચક, સાત નયાત્મક ઈત્યાદિને ભવ્યો પાસે દેખાડે છે. આજ્ઞા - પાણતોક્ત મર્યાદા, ઉલ્લંઘતા ફરી તે અધમપુરષ છે, પણ પ્રધાનપુરષ નથી. ધે કેવા આચાર્યો આજ્ઞાના ઉલ્લંઘક છે, તે કહે છે - • ગાથા-૨૮ : ભષ્ટાચારી આચાર્ય, ભ્રષ્ટાચારી સાધુની ઉપેક્ષા કરનાર આચાર્ય, ઉન્માર્ગસ્થિત આચાર્ય, ત્રણે માર્ગનો નાશ કરે છે. • વિવેચન-૨૮ - ભ્રષ્ટ-સર્વથા શિથિલ, આચાર-જ્ઞાનાચારાદિ, તે ભ્રષ્ટાચાર, તે અધમચિાર્ય. સંયમવ્યાપારથી મુક્ત, મુનિના ઉપેક્ષક, પ્રમાદપ્રવૃત શ્રમણાદિને ન રોકે તે મંદ ધમચિાર્ય. ઉત્સગ આદિ પ્રરૂપણામાં પ્રવૃત, તે અધમાધમ આચાર્ય. આ ત્રણે જ્ઞાનાદિરૂપ માર્ગનો વિનાશ કરે છે. તેને સેવનારનું ફળ દશાવે છે – • ગાથા-ર૯ : ઉમાગસ્થિત, સન્માગનાશક આચાર્યને જે સેવે છે, હે ગૌતમ! જરૂર તે પોતાના આત્માને સંસારમાં પાડે છે. • વિવેચન-૨૯ : આગમવિરુદ્ધ પ્રરૂપક, જિનોક્તમાર્ગદૂષક, જે ભવ્યજીવ તેનું કહેલ અનુષ્ઠાન કરે છે, કરાવે છે કે અનુમોદે છે, તે આચાર્ય પોતાને નિયમા ભવાંઘકૂવામાં ફેંકે છે. • ગાથા-30 - અયોગ્ય તરનાર મનુષ્ય ઘણાંને ડૂબાડે, તેમ ઉન્માર્ગ સ્થિત એક પણ આચાર્ય તેના માનિ અનુસરનારા ભવ્યજીવોના સમૂહનો નાશ પમાડે છે. • વિવેચન-30 - અદ્વિતીય પણ આચાર્ય કે સાધુ, કુમતિના કદાગ્રહથી ગ્રસ્ત થઈ નાશ પામે છે અતિ સંસારસાગરમાં પાડે છે. ભવ્ય જીવો પણ તે માર્ગને અનુસરતા, જેમ કુતારક મનુષ્ય, તેની પાછળ રહેલાં ઘણાં પ્રાણીને નધાદિમાં ડૂબાડે અને પોતાને પણ ડૂબાડે તેમ ડૂબાડનાર થાય. હવે ઉન્માર્ગમાં રહેલને થતું ફળ - • ગાથા-૩૧ : ઉન્માર્ગ માર્ગે ચાલનારા અને સન્માર્ગનાશક સાધુને હે ગૌતમ! અનંત સંસાર નિરો થાય છે. • વિવેચન-૩૧ - ગોશાળો, બોટિક, નિવ્રુવાદિનો માર્ગ-પરંપરા, તેમાં કે ઉન્માર્ગરૂપ જે માર્ગ, તેમાં સ્થિત મુનિવેષા ભાસ, ઉપલક્ષણથી આચાર્યો પણ હે ગૌતમ ! નિશે જેનો પાર ન પામી શકાય તેવા અનંત ચતુર્થત્યાત્મક સંસારને પામે. તેમાં રહેલાં અનેક દુ:ખનો સૂચક છે. તેઓ જિનોક્ત પથના આચ્છાદક થાય. હવે કોઈક કદાય પ્રમાદથી જિનોક્ત ક્રિયા ન કરે, પણ ભયોને યથોક્ત જિનમાર્ગ દશવિ તે કયા માર્ગમાં આત્માને સ્થાપે છે ? તેથી વિપરીત કેવો હોય ? • ગાથા-૩૨ : શુદ્ધ સાધુમાનિ કહેતો, પોતાને ત્રીજા પક્ષમાં સ્થાપે, તેથી વિપરીત પોતાને ગૃહસ્થ ધર્મથી ભ્રષ્ટ કરે છે. • વિવેચન-૩ર : આજ્ઞાશુદ્ધિ સંયુક્ત સુવિહિત પથને આકાંક્ષા વિના પ્રરૂપણા કરતાં પોતાનું રક્ષણ કરે છે. કઈ રીતે ? સાધુ અને શ્રાવક બંને પક્ષની અપેક્ષાથી ત્રીજા સંવિપ્નપાક્ષિક પક્ષમાં. સંવિગ્નપાક્ષિક - મોક્ષાભિલાષી સુસાધુને સાહાટ્યકર્તા. તેનું લક્ષણ - શુદ્ધ સુસાધુધર્મ કહે છે, પોતાના આચારને નિંદે છે [ક્યાં?] સુતપસ્વી અને સનિકો પાસે. વંદન કરે પણ કરાવે નહીં, કૃતિકર્મ કરે પણ કરાવે નહીં, પોતાને માટે શિક્ષા ન આપે પણ સુસાધુ માટે પ્રતિબોધ કરે. વળી જે ઉસૂત્રભાષી છે, સાધુ હેપી છે, તે ગૃહસ્થ ધર્મથી ભ્રષ્ટ છે. તે સાધુ પણ નથી - ગૃહસ્થ પણ નથી. જો એમ છે, તો શું કરવું જોઈએ ? • ગાથા-33 - - જે જિનભાષિત અનુષ્ઠાન સમ્યક્રપણે ન કરી શકે તો પણ zllણરાગી - જિને કહેલને સમ્યફ રીતે પ્રરૂપે. • વિવેચન-33 - જો કરવાનું શક્ય ન બને. કઈ રીતે? ત્રિકરણ શુદ્ધિથી, કેવલીએ કહેલ Page #22 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૩૩ ૧૮૩ ૧૮૪ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ આજન્મ ક્રિયાકલાપરૂપ તો આત્માના સામર્થ્યથી જેવું હોય તેવું કહે, જેમ જિનેશ્વરે કહ્યું, તેમ નિરૂપે, હવે પ્રમાદીને પણ શુદ્ધ પ્રરૂપણાથી શો ગુણ છે ? – • ગાથા-૩૪ : મુનિચયમાં શિથિલ છતાં પણ વિશુદ્ધ ચટણ - કરણ સિત્તરીની પ્રશંસા કરી પ્રરૂપણા કરનાર સુલભબોધી જીવ પોતાના કર્મોને શિથિલ કરે છે. • વિવેચન-૩૪ : શિથિલ હોવા છતાં, ક્યાં ? મુનિચર્યામાં દુષ્ટ જ્ઞાનાવરણાદિ કર્મને શોધે અર્થાત્ કર્મોનું શિથિલવ પામે, સુખ પ્રાપ્ત જન્માંતરમાં જિનધર્મપ્રાપ્તિરૂપ જેને છે તે સુલભબોધિ, સુદેવપ્રાપ્તિ પછી સુકુલોત્પતિ થાય. કઈ રીતે? ચરણ-કરણને નિમયિી ભાવે પ્રશંસા કરતા અને વાંકારહિત યથાવસ્થિત ભવ્યોને કહેતા. તેમાં વ્રત-૫, શ્રમણધર્મ-૧૦, સંયમ-૧૭, વૈયાવચ્ચ-૧૦, બ્રહ્મચર્ય ગુપ્તિ-૯, જ્ઞાનાદિગિક-3, તપ-૧૨, ક્રોધાદિનિગ્રહ-૪ એ ચરણ સિતરી અને પિંડવિશુદ્ધિ-૪, અમિતિ-૫, ભાવના-૧૨, પ્રતિમા-૧૨, ઈન્દ્રિય નિરોધ-૫, પ્રતિલેખના-૫, ગુપ્તિ-1, અભિગ્રહો-૪ એ કરણ સીત્તરી જાણવી. હવે સંવિજ્ઞાપાક્ષિકનું સાધુના વિષયમાં કંઈક કૃત્ય - • ગાથા-૩૫ - સન્માણમાં પ્રવર્તતા સાધુઓનું ઔષધ-મૈષાદિથી સમાધિ પમાડવારૂપ વાત્સલ્ય પોતે કરે અને કરાવે. • વિવેચન-૩૫ - પ્રધાનમાર્ગ પરંપરા પ્રવૃત્ત જગત ઉત્તમ મુનિને નિર્જરા માટે યાંતરગભાવથી ઉપકાર કરણ ધારણ કરે, કઈ રીતે? ઔષધ અને ભેજ વડે. - x - ત્ર શબ્દથી અનેક પ્રકારે, પોતે કરે બીજા પાસે કરાવે અને અનુમોદે, તે સંવિજ્ઞપાક્ષિક આરાધક છે. • ગાથા-૩૬ : લોકવર્તી જીવોએ જેના ચરણકમળને નમસ્કાર કર્યા છે, એવા કેટલાંક હતા, છે અને હશે જેમનો કાળ માત્ર બીજનું હિત રવાના એક લયપૂકિ વીવે છે. • વિવેચન-૩૬ : અતીતકાળે હતા, હાલ છે, ભાવિકાળે હશે. કેટલાંક સંવિઝપાક્ષિકો, કેવા ? સ્વર્ગ-મૃત્યુ-પાતાળ લોકમાં તેનો નિવાસી પ્રાણીગણ તેમના ચરણકમળમાં નમેલ છે. તે સત્પરમ સંવિગ્ન પાક્ષિકો, પરહિતકરણના અદ્વિતીય બદ્ધ લક્ષ્યવાળા. * * * અથવા પરહિતકરણમાં એક બદ્ધ લક્ષદર્શન જેમને છે તેવા, તેમાં જ કાળ વિતાવનારા, તે સંવિપ્નપાક્ષિકો છે. જે આવા નથી તેમનું સ્વરૂપ કહે છે – • ગાથા-39 - ભૂત-ભાવિ અને વર્તમાનમાં કોઈ એવા આચાર્યો છે કે જેમનું નામ ગ્રહણ માત્રથી પ્રાયશ્ચિત્ત લાગે. • વિવેચન-૩૩ : અતીતકાળે થયા, અનાગતકાળે થશે, કેટલાંક અને વર્તમાનમાં પણ છે. હે ગૌતમ! આચાર્ય પદનામ ધારી, જેમનો પરિચય કરવો તો દૂર, તેમનું ‘અમુક એવું નામ કહેતાં પણ નિશ્ચયથી પ્રાયશ્ચિત આવે. મહાનિશીયના પાંચમાં અધ્યયનમાં કહે છે – અહીં ૫૫૫,૫૫,૫૦,૦૦,૦૦,૦૦૦ ગુણરહિત આચાર્યો થશે. • ગાથા-૩૮ - જેમ લોકમાં નોર તથા વાહન શિક્ષા વિના સ્વેચ્છાચારી થાય છે, તેમ શિષ્ય પણ સ્વેચ્છાચારી થાય, માટે ગુરુએ પ્રતિકૃચ્છા અને પ્રેરણાદિ વડે શિષ્ય વગતિ હંમેશાં શિક્ષા આપવી. • વિવેચન-૩૮ : #gf - સ્વેચ્છાચારી, અવિવથ - શિક્ષા રહિતત્વ જેમ નોકર - સેવક, વાહન- હાથી, અશ્વ, વૃષભ, મહિષાદિ લોકમાં તથા શિષ્યો, ગુરુના કાર્યમાં પ્રતિકૃચ્છા વડે, ચોયણાદિ વિના સ્વેચ્છાચારી થાય છે. તેથી - - આચાર્યોએ શિષ્યોને અને મહતરા વડે શિષ્યાને સર્વકાળ શિક્ષા આપવી. • ગાથા-૩૯ - જે આચાયદિ પ્રમાદ દોષથી કે આળસથી શિષ્ય વગને પૂર્વવત પ્રેરણાદિ કરતાં નથી, તે આજ્ઞા વિરાધક જાણવા. • વિવેચન-૩૯ : જે આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદકાદિ, નિદ્રાદિથી, માર કે દોષથી, સ્વશિષ્યમાં રાગાદિ પ્રમાદ દ્વેષ કે પ્રમાદદોષ સ્વરૂપ જે દોષ - કુલાણત્વ, આળસ, મોહ કે અવજ્ઞાદિથી શિષ્યવૃંદને સંયમાનુષ્ઠાનમાં ન પ્રેરે, તે આચાર્ય વડે જિનાજ્ઞા વિરાધિત કે ખંડિત જાણવી. • ગાથા-૪૦ : હે સૌમ્યા એ પ્રમાણે મેં સંક્ષેપથી ગુરનું લક્ષણ વર્ણવ્યું, હે ધીર / હવે સંક્ષેપથી ગચ્છનું લક્ષણ કહીશ. તેને તું શ્રવણ કર. • વિવેચન-૪૦ : સંક્ષેપથી મારા વડે, હે સૌમ્ય ! હે શિષ્ય! પ્રરૂપિત કર્યું કે ગુરુના લક્ષણ શું છે ? હવે ગચ્છ – મુનિર્વાદના લક્ષણ, બુદ્ધિ વડે શોભે તે ધીર, તે સંક્ષેપથી સાંભળો. • ગાથા-૪૧,૪૨ - જે ગીતાથ સુસંવિન, આળસરહિત ઢnતી, અખલિત ચા»િવાનું, હંમેશd રાગદ્વેષ વર્જિત, આઠમદ રહિત, ક્ષીણી કષાયી અને જિતેન્દ્રિય એવા તે છાસ્થ સાથે પણ કેવળી વિચરે. • વિવેચન-૪૧,૪ર :fa • સૂત્ર અને અર્થ, તેનું વ્યાખ્યાન, તે બંનેથી યુક્ત ગીતાર્થ, જે અતિ Page #23 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૪૧,૪૨ ૧૮૫ સંવેગવાન, વૈયાવૃત્યાદિમાં આળસરહિત, સુનિશ્ચલ, મહાવ્રત લક્ષણ જેને છે, તે દઢવત, અતિસાર હિત ચાગ્નિ-૧૩ ભેદે જેને છે તે અખલિત ચાત્રિ. સતત રણમાયા, લોભરૂપ અને દ્વેષ-ક્રોધ, માનરૂપ. કુળ, ૫, બળ આદિ આઠ મદસ્થાનોને ક્ષય કરતાં, દુર્બલ કરેલ કષાય - ક્રોધાદિ ભેદયુક્ત, આત્મવશીકૃત શ્રોત્રાદિ પાંચે ઈન્દ્રિયોવાળા, તેવા છાસ્થ સાથે કેવળજ્ઞાની વિચરે. હવે ઉક્ત વિપરીત સાથે વિહાર ન કરે. • ગાથા-૪૩ : સંયત હોવા છતાં હે ગૌતમ પરમાને ન જાણનાર અને દુર્ગતિપથદાયક એવા અગીતાને દૂરથી જ તજવા. • વિવેચન-૪૩ : જે મુનિઓ અભ્યસ્ત નથી, પરમાર્થ - જે કર્મબંધના સ્થાનો છે, તે કમ નિર્જરાના સ્થાનો છે, જે નિર્જરા સ્થાનો છે, તે જ કર્મબંઘના સ્થાનો છે - X• ઈત્યાદિ પરિજ્ઞાન રૂ૫ જેમને નથી તે અનન્સસ્ત પરમાર્યા. તેમને દૂરથી તન્યા. કેમકે તે દુર્ગતિપથદાયક છે. તિર્યંચાદિ ગતિ પ્રાપક છે. હવે ગીતાર્યોપદેશ બધે સુખાવહ થાય, તે કહે છે – • ગાથા-૪૪,૪૫ - ગીતાના વચને બુદ્ધિમાન હળાહળ ઝેર પણ નિઃશંકપણે પી જાય, કારણ પમાડે તેવા પદાર્થ પણ ખાઈ જાય. કેમકે તે પરમાર્થથી ઝેર નથી, અમૃત રસાયણ છે. નિર્તિનકારી અને મારતું નથી, મરે તો પણ અમર થાય છે. • વિવેચન-૪૪,૪૫ - ગીતાર્થ ગુરુપાસે સૂત્રાર્થ ભણેલ, તેમના ઉપદેશથી ઉત્કટ ઝેર પીએ છે કેવા ? સર્વથા શંકારહિત થઈ વિષગુટિકા ખાઈ જાય, મરણ પામે. તવથી તે વિષ નથી, અમૃતરસ તુલ્ય છે. નિશે તે ઝેર વિતરહિત છે, તેથી તે વિષ પ્રાણત્યાગ કરાવતું નથી. જો કોઈ રીતે મરણ પામે તો પણ જીવતા એવા જ થાય છે. કેમકે શાશ્વત સુખનો હેતુ છે. ગીતાની આ ચતુર્ભગી છે – (૧) સંવિપ્ન છે, પણ ગીતાર્થ નથી, (૨) સંવિપ્ન નથી, ગીતાર્થ છે. (3) સંવિપ્ન પણ હોય અને ગીતાર્થ પણ હોય, (૪) સંવિપ્ન નથી, ગીતાર્થ પણ નથી. તેમાં પહેલાં ભંગમાં રહેલ ધર્માચાર્યને આગમ પરિજ્ઞાનનો અભાવ છે, (૨) બીજા ચાત્રિ હિત છે. જો શુદ્ધ પ્રરૂપક હોય તો - સાધુને વાંદે, પણ વંદાવે નહીં, ત્યારે સંવિગ્ન પાક્ષિક થાય છે. (3) સર્વ સાબિજ્ઞાન યુકત આચાર્ય છે. (શંકા) આવા તો ગણઘાદિ હોય, હાલ તેવા પ્રમાદી ન મળે તો તેમનું ધમચાર્યવ કઈ રીતે? હાલ જે સૂમ વર્તે છે, તે ગુરુ પરંપરાથી ગૃહીતાર્થ, વિનિશ્ચિતાર્થ છે. ઈત્યાદિ - x - ચોથા ધર્માચાર્ય જ કહેવાય. હવે વિપરીત કહે છે • ગાથા-૪૬,૪૩ * અગીતાના વચનથી અમૃત પણ ન પીવું, કેમકે અગીતાર્થે કહેલ તે ૧૮૬ ગચ્છાચારપકીર્ણકસત્ર-સટીક અનુવાદ વાસ્તવિક અમૃત નથી. પરમાર્થથી તે અમૃત નહીં પણ હળાહળ ઝેર છે. તેનાથી અજરામર ન થાય, પણ તાણ નાશ પામે. • વિવેચન-૪૬,૪૭ : બતાઈ . પૂર્વોક્ત ચોથો ભંગના વચનથી અમૃત પણ ન પીએ. તે કારણે અમૃત ન થાય, અગીતાર્થે ઉપદેશેલ પરમાર્થથી અમૃત નથી, હળાહળ ઝેર છે. • x • ઈત્યાદિ. • ગાથા-૪૮ : અગીતાર્થ અને કશીલીયાના સંગને કવિધ જી દે. કેમકે પંથમાં ચોરો જેમ વિનકારી છે, તેમ આ મોક્ષમાર્ગમાં વિનકારી છે. • વિવેચન-૪૮ - અગીતાર્થ અને કુશીલીયા, ઉપલક્ષણથી ભેદસહ પાણિ, અવસગ્ન, સંસક્ત, અથાણંદનો સંસર્ગ મન, વચન, કાયાથી તજવો. તેમાં મનથી ચિંતવન, વાયાથી આલાપ-સંતાપ, કાયાથી સંમુખ ગમનાદિ, વિશેષથી તજવું. મહાનિશીથમાં કહેલ છે. - લાખ વર્ષ શૂળીથી ભેદાવું, પણ અગીતાર્થ સાથે એક ક્ષણ પણ ન વસવું. નિવણ પથમાં આ બધાં વિનકર છે. જેમ લોકમાર્ગમાં ચોરો છે. • ગાથા-૪૯ : દેદીપ્યમાન અનિ જોઈ, તેમાં નિઃશંક પ્રવેશ કરીને પોતાને બાળી નાંખવા, પણ કુશીલીયાને આશ્રય ન કરવો. • વિવેચન-૪૯ - પ્રજ્વલિત વૈશ્વાનર, યુદ્ધ • નિર્દય અથવા જોઈને નિઃશંક તે વૈશ્વાનરમાં પ્રવેશ કરીને પોતાને બાળી નાંખવા, પણ કુશીલથી દૂર રહેવું - તેનો સંગ ન કરવો અથવા કશીલ, ઉપલક્ષણથી અગીતાર્થનો સંગ ન કરવો. કેમકે અનંતસંસાનો હેતુ છે. મહાનિશીયમાં કહ્યું છે - સમાર્ગે રહેલ જીવ, ઘોર વીરતપ કરે, પણ આ પાંચને ન છોડે તો બધું નિરર્થક છે - પાર્થસ્થા, ઓસ, યયા છંદ, કુશીલ, શબલ. આ પાંચને દૃષ્ટિથી પણ ન જોવા. હવે ગચ્છ સ્વરૂપ - • ગાથા-૫o - જે ગચ્છમાં ગરના પ્રેરિત શિણો, રાગદ્વેષના પIndiષ વડે ધગધગાયમાન અગ્નિ માફક સળગી ઉઠે છે, તે ગચ્છ નથી. • વિવેચન-૫o : પ્રજવલિત અગ્નિવતુ જે ગણમાં, કઈ રીતે ? ધગધગતા. સ્વ આચાર્યથી, પિ શબ્દથી ગણાવચ્છેદક, વિવાદિ વડે પણ, “આપને આ અયુક્ત છે.” તેમ પ્રેરિત કરે, કોને ? સ્વ શિષ્યોને, રાગદ્વેષથી બાળે છે, કઈ રીતે ? નિરંતર ક્રોધ કરવા પડે અથવા રાગદ્વેષથી. - x • હે ગૌતમ ! તે ગચ્છ નથી. • ગાથા-પ૧ :ગચ્છ મહાપ્રભાવશાળી છે, કેમકે તેમાં રહેનારાને વિપુલ નિર્જરા થાય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ગાયા ૫૧ ૧૮૩ સારણ-વારણ-પ્રેરણાદિથી દોષપાપ્તિ ન થાય. • વિવેચન-૫૧ : ગથ્થુ - મુનિવૃંદરૂપ, મહાત્ પ્રભાવ જેનો છે તે મહાનુભાવ, તે ગચ્છમાં વાસ કરતાં દેશકર્મક્ષયરૂપ કે સર્વકર્મક્ષયરૂપ મોક્ષ પણ થાય છે. કેવી ? વિસ્તીર્ણા. તેમાં વસતા સારણાદિ વડે દોષાગમ ન થાય. ન - ગાથા-૫૨ થી ૫૬ ઃ ગુરુની ઈચ્છાને અનુસરનાર, સુવિનીત, જિતપરીષહ, ધીર, અભિમાનલોલુપતા-ગારવ-તિકથાથી રહિત... ક્ષત, દાંત, ગુપ્ત, મુક્ત, વૈરાગ્યમાગલીન, દવિધ સામાચારી - આવશ્યક - સંયમમાં ઉધુત... ખરકઠો-કર્કશ, અનિષ્ટ અને દુષ્ટ વાણીથી તેમજ તિરસ્કાર અને કાઢી મૂકવા વડે પણ જેઓ દ્વેષ ન કરે.. જે અપકીર્તિ ન કરે, અપયશ ન કરે, અકાર્ય ન કરે અને કઠે પ્રાણ આવે તો પણ પવન મલિન ન કરે. કાર્ય કે અકાર્યમાં ગુરુજી જો કઠોર-શ-દુષ્ટ-નિષ્ઠુર ભાષાથી કંઈ કહે, તો શિષ્યો “તહતિ” કહી સ્વીકારે, તેને હૈ ગૌતમ! ગચ્છ જાણ. • વિવેચન-૫૨ થી ૫૬ ઃ [૫૨] સ્વ આચાર્યના અભિપ્રાય મુજબ વર્તે, પણ પોતાના અભિપ્રાયથી નહીં. શોભન વિનયયુક્ત, શીતોષ્ણાદિ પરીષહોને પરાજિત કરનાર તે જિન પરીષહોને પરાજિત કરનાર તે જિન પરીષણ, આચારસંગ નિર્યુક્તિમાં કહ્યું છે – સ્ત્રી અને સત્કાર એ બે પરીષહો ભાવ શીતલ છે. બાકીના ૨૦ પરીષહો ઉષ્ણ જાણવા. તીવ્ર પરિણામથી જે પરિપહો ઉષ્ણ થાય છે, મંદપરિણામથી તે પરિષહો શીત થાય છે. જ્ઞાનાવરણ, વેદનીય, મોહનીય અને અંતરાયમાં ક્ષુધાપિપાસા, શીત-ઉષ્ણ આદિ બાવીશે પરિષહો અવતરે છે. જેમ દર્શનમોહમાં સમ્યકત્વ પરિષહ, તેના ઉદયમાં તેનો સંભવ છે. જ્ઞાનાવરણમાં પ્રજ્ઞા અને અજ્ઞાન, અંતરાયમાં અલાભ, ચાસ્ત્રિ મોહનીયમાં આક્રોશ, અરતિ આદિ સાત, વેદનીયના ઉદયમાં ભુખ, તરસાદિ અગિયાર પરિષહો થાય. બાકીના દર્શનાવરણ, નામ, આયુ, ગોત્રમાં પરિષહોનો અવતાર ન થાય. તથા નવમા ગુણઠાણા સુધી બધાં પણ પરિષહો સંભવે છે, વળી એક સાથે વીશ પરિષહો જ વેદે. કેમકે જે સમયે શીતને વેદે છે, તે સમયે ઉષ્ણત્વને ન વેદે, જ્યારે ઉષ્ણને વેદે ત્યારે શીતને ન વેદે. જ્યારે ચર્યાને વેદે છે ત્યારે નૈષેધિકી ન વેદે, જ્યારે નૈપેધિકી વેદે, ત્યારે ચર્ચા ન વેદે. સૂક્ષ્મ સંપરાય - દશમાં ગુણઠાણે ભુખ, તરસ આદિ ચૌદ પરિષહો કહેલાં છે, તેમાં કોઈ બારને વેદે છે,કેમકે શીત-ઉષ્ણ કે ચર્ચા-શય્યાનો એકત્ર સંભવ નથી. ઉપશાંતમોહ-૧૧માં ગુણસ્થાનમાં, ક્ષીણમોહ - બારમાં ગુણ સ્થાન છદ્મસ્થ-વીતરાગમાં તે જ ચૌદ સંભવે છે. - ૪ - ૪ - સયોગ્ય યોગીરૂપે ૧૧-પરીષહો સંભવે છે. જેમકે ઈત્યાદિ. - X - X - - ભુખ, તરસ, શીત, ઉષ્ણ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ બુદ્ધિ વડે શોભે તે ધી-વજ્રસ્વામીવત્. અહંકારયુક્ત નહીં - સ્કંધકવન્, આહાર-ઉપધિ-પાત્રાદિ વૃદ્ધ નહીં - તે ધન્યમુનિવત્, ગૌરવત્રિક આસક્ત નહીં તે મથુરા-મંત્રુશિષ્ય સમાન, વિકથા ન કરે - હરિકેશમુનિવત્. [૫૩] ક્ષમાયુક્ત ગજસુકુમાલવત્, દમિતેન્દ્રિય - શાલિભદ્રાદિવત્, નવ બ્રહ્મચર્યગુપ્તિવાળા - સ્થૂલભદ્રવત્, નવ બ્રહ્મચર્યગુપ્તિવાળા - સ્થૂલભદ્રવત્, લોભરહિત - જંબુસ્વામ્યાદિવર્તી, સંવેગ પથ આશ્રિત - અતિ મુક્તકુમારવત્, દવિધ સામાચારીમાં ઉધત્, આવશ્યન્ત - અવશ્ય કર્મવ્ય અથવા ગુણોને ચોતરફથી અવશ્ય કરે છે તે આવશ્યક. - X - ૧૮૮ [૫૪] ખ-પુરુષ-કર્કશવાણી વડે, અનિષ્ટ દુષ્ટ વાણી વડે આદિથી જે મુનિઓ દ્વેષ ન ધરે, તે ત્રણ યોગ્ય થાય. તેમાં ૩૬ - રે મૂઢ !, રે અપંડિત આદિ વાણી - ૪ - ૪ - ૪ - નિર્ભર્ત્યનમ્ - અંગુલિ આદિથી તર્જન, નિટિન - વસતિ, ગણ આદિથી નિષ્કાશન, વિ શબ્દથી તેની ચિંતા કરણાદિ અથવા પ્રવાહથી આ શબ્દો એકાર્થિક છે. - x - [૫૫] જે ગણ મુનિઓ અકીર્તિજનક નથી. અયાજનક નથી. અવર્ણ - અશબ્દ - અશ્લાધાજનક નથી, તેમાં પ્રજ્ઞત્તિ - સર્વ દિવ્યાપી અસાધુવાદ, યશ - નિંદનીયતા અવળું એક દિવ્યાપી અસાધુવાદ, કાવ્ય અર્ધદિવ્યાપી અસાધુવાદ. અનાધા - તે સ્થાને જ અસાધુવાદ, અકાર્યકારી - અસત્ અનુષ્ઠાન કર્યા નહીં. પ્રવચનને માલિત્યકર્તા નહીં, - ૪ - ૪ - એવા તે સુંદર અંતેવાસીઓ. પ્રાણ-બલ. આવા પ્રકારના તેઓ ધન્ય છે. [૫૬] સ્વઆચાર્ય વડે કાર્ય કે અકાર્યમાં, ાર્ય - જે કાર્ય ગુરુ જાણે અને શિષ્ય પણ જાણે તે. માર્ચ - જે કાર્ય ગુરુ જાણે છે, પણ શિષ્ય જાણતાં નથી, અન્યથા ઉત્તમપુરુષોને બાહ્યાંતર કાર્ય વિના બોલવું સંભવતું નથી, અથવા ભાર્ય - સનિમિત્ત, અઝાર્ય - પ્રધાન નિમિત્ત રહિત. ખર-કર્કશાદિ વાણીથી કહેવાય, ત્યારે “જેમ તમે કહો છો તે પ્રકારે છે'' એમ શિષ્યો કહે છે, હે ગૌતમ! તેને તું ગચ્છ જાણ સિંહગિરિ ગુરુ-શિષ્યવત્. . ગાથા-૫૭ : - પત્ર આદિમાં મમત્વરહિત, શરીરમાં પણ સ્પૃહા વિનાના, યાત્રા-માત્રા આહારમાં એષણના ૪ર દોષ રહિત લેવામાં કુશળ છે. • વિવેચન-૫૭ : તે મમત્વનો દૂરથી ત્યાગ કરનાર, શેમાં ? પાત્રાદિમાં, અદ્દેિ શબ્દથી વસ્તુ, વસતિ, શ્રાદ્ધનગર-ગામ-દેશાદિમાં જે રતિ, નિસ્પૃહ-મેઘકુમારાદિ માફક ઈહારહિત, પોતાના શરીરમાં પણ. યાત્રા - સંયમ, ગુરુ, વૈયાવૃષ્ય, સ્વાધ્યાયાદિ રૂપ, માત્રા - જ હેતુથી પુરુષ, સ્ત્રી, નપુંસકને ક્રમશઃ ૩૨, ૨૮, ૨૪ કવલ પ્રમાણ મળ્યે પરિમિત આહાર ગ્રહણ કરવો. કવલ પ્રમાણ કુકડીના ઇંડા સમાન. કુકુટી બે ભેદે - દ્રવ્યથી અને ભેદથી. દ્રવ્ય કુકુટી બે ભેદે - ઉદર કુકુટી અને ગલકુકુટી. તેમાં સાધુએ ઉદર Page #25 -------------------------------------------------------------------------- ________________ ગાથા-પકા ૧૮૯ ૧૯૦ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પ્રમાણ આહાર કરવો x - તેમાં 3૨ મો ભાગ અંડક, તેનું પ્રમાણ તે કવલ. ગલકાટી-અવિકૃત મુખવાળા પરપના ગળાના અંતરાલમાં જે કવલ ચોંટયા વિના પ્રવેશે છે. તે પ્રમાણ ગલકુકુટી ભાવકુકુટી - જે આહારી ઉદર માટે ન્યૂન કે અધિક ન હોય, પણ ઉદરને ધૃતિ પમાડે, તેટલા પ્રમાણનો આહાર તે ભાવકુકુટી. અથવા જાતાજા આહારની પારિષ્ઠાપનિકામાં નિપુણ. તેમાં આધાકર્મી લોભથી ગ્રહણ કરીને અને વિપમિશ્ર મંત્રાદિ સંસ્કૃત દોષથી તે જાત કહેવાય છે, આચાર્ય, ગ્લાન, પ્રાદૂર્ણકાર્યે દુર્લભદ્રવ્યમાં સહસાલાભમાં અધિક ગ્રહણ તે અજાત કહેવાય. અથવા નાત - ગુરગ્લાનાદિ યોગ્ય આહાર મળતાં તેના રક્ષણમાં નિપુણ કે તેમાં નિસ્પૃહ. મનાત - ગુરુગ્લાનાદિ યોગ્ય આહાર પ્રાપ્તના હોય તો તેના ઉત્પાદનમાં કુશલ. ૪૨-પોષણા આદિમાં કુશળ. તેમાં - x • ભાવૈષણામાં ગવેષણા, ગ્રહષણા અને ગ્રામૈસણા એ ત્રણ ભેદ છે. તે પેટાભેદ સહિત જાણવા. • ગાથા-પ૮,૫૯ - ઉક્ત નિર્દોષ આહાર પણ રૂપ અને અને માટે નહીં વર્ણ કે દનિા માટે નહીં પણ સંયમભારના વહન અર્થે છે, જેથી અક્ષાપાંગવત વહન થઈ શકે... સુધા વેદના, વૈયાવચ્ચ, ઇયસિમિતિ માટે, સંયમાથું, અણધારણાર્થે, ધમાચતાર્થો ખાય. • વિવેચન-૫૮,૫૯ - તે આહાર રૂપ-રસ અર્થે નહીં ઈત્યાદિ. તેમાં રૂપ-શરીર લાવણ્ય, સ-ભોજન આસ્વાદ, વર્ણ-શરીરની કાંતિ, દર્પ-કામની વૃદ્ધિ, સંયમભારવહન - ચારિત્રભારના વહત માટે, જેમ ગાડાની ધરીમાં અવ્યંજન કરે તે બહુ વધારે કે બહું ઓછું ન દેવાય તેમ સાધુ ભાર વહનાર્થે આહાર કરે. તે પણ કારણે ખાય, તેથી કારણ કહે છે - -૧- ભુખની વેદનાને શમાવવાને માટે, - x - ૨-ભુખ્યો વૈયાવચ્ચ ન કરી શકે, તેથી ગ્લાનાદિની વૈયાવચ્ચ માટે, 3-ઈયસમિતિ માટે, ૪-૫ડીલેહણ, પ્રમાર્જના આદિ સાધુ ક્રિયાર્થે, ૫-જીવિતની રક્ષા માટે, ૬-સૂરાર્થ ચિંતન આદિ કારણે આહાર કરે. • ગાથા-૬o : જ્યાં મોટા-નાનાનો તફાવત જાણી શકાય, જ્યેષ્ઠ વચનનું બહુમાન હોય, એક દિવસથી પણ જે મોટો હોય, તેની હેલા ન થાય, હે ગૌતમાં તેને ગચ્છ જાણ.. જે ગણમાં ચંg • વત પર્યાયથી મોટા, નિg દિક્ષા પર્યાયથી નાની, 8 શાદથી મદમયયણિી, તેઓ પ્રગટપણે જણાય છે. કઈ રીતે? જ્યેષ્ઠવચન બહુમાન. જેમકે હે આયા હે ભદતા અદિ શબ્દોથી. અથવા જયેષ્ઠ • પાયિ ગુણથી વૃદ્ધ, વચન - આદેશ, તેમનું સન્માન જાળવીને. એક દિવસથી પણ જે જ્યેષ્ઠ હોય, તેની વચન ઉલ્લંઘનાદિથી હીલના ન થાય. પચચથી વધુ પણ ગુણમાં વૃદ્ધ હોય, તેની પણ હેલના ન થાય, જેમ વજસ્વામી, તેને ગચ્છ જાણવો. હવે આયo • • ગાથા-૬૧,૬૨ :ભયંકર દુકાળ હોય, તેવા સમયે પ્રણનો ત્યાગ થાય છે પણ સાધીનો લાવેલ આહાર સહસા ન ખાય, હે ગૌતમ! તેને ગચ્છ જાણવો. તથા જે ગચ્છમાં સાદની સાથે દાંત પડી ગયેલ એવો સ્થવિર પણ આલાપ-સૅલાપ ન કરે, રુપીના અંગોપાંગ ન ચિંતવે તે ગછ છે. • વિવેચન-૬૧,૬૨ - જે ગણમાં સાધવીનો લાવેલ આહાર ઘોર દુકાળમાં પ્રાણનો ત્યાગ થાય તો પણ સિદ્ધાંતોક્ત અવિધિ ન કરીને ન ખાય અથવા જે ગણમાં ઉર્મમાર્ગે સાધ્વીનો લાવેલ આહાર ન ખાય પણ અપવાદમાં ખાય, જેમકે - જંઘાબલ ક્ષીણ અર્ણિકાપુત્ર આચાર્ય. તે ગચ્છા છે. આ ગાથાનું વ્યાખ્યાન જિનાજ્ઞાપૂર્વક કરવું. હવે ઉત્સર્ગથી જાન-પરિચયાદિ નિવારવું - જે ગણમાં સાળી સાથે ૨ કારથી કાંતાદિ સ્ત્રી સાથે તરણ સાધુ તો શું સ્થવિરો પણ નિકારણ આલાપ-સંલાપાદિ ન કરે. - x - કેવા સ્થવિરો ? દાંત પડી ગયેલા, સરાગ દૃષ્ટિથી ન ચિંતવે શું ? સ્ત્રીના અંગોપાંગ-x • વિલોકે નહીં, કદાચ જુએ તો પણ બીજાને ન કહે - • ગાથા-૬૩ થી ૩૧ - અપમનો નિ અને વિષ સમાન સાદdીનો સંસર્ગ છોડી દો. સાળીને અનુસરનારો સાધુ થોડાં જ કાળમાં જરૂર અપકીર્તિ પામે... વૃદ્ધ, તપસ્વી, બહુચુત, પ્રમાણભૂત મુનિને પણ સાળીનો સંસર્ગ લોકનિંદાનો હેતુ થાય છે... તો પછી યુવાન, શ્રુત, થોડો તપ કરનાર એવાને ાળી સંસર્ગ લોકનિંદાનો હેતુ કેમ ન થાય?... જો કે પોતે ઢ આંત:કરણવાળો હોય તો પણ સંસર્ગ વધતા અનિ સમીપે જેમ ઘી ઓગળી જાય તેમ મુનિનું ચિત્ત સાદી સમીપે વિલીન થાય છે. સર્વ સ્ત્રીવર્ગમાં હંમેશાં આપમતપણે વિશ્વાસ રહિત વર્તે તો તે બહાચર્ય પાળી શકે, તેથી વિપરીત વર્તે તો ન પાળી શકે... સર્વક બધાં પદાર્થોમાં મમતારહિત મુનિ સ્વાધીન હોય છે, પણ તે જે સાળીના પાસમાં બંધાયેલ હોય તો પરાધીન થઈ જાય છે લીટમાં પડેલ માખી છૂટી ન શકે, તેમ સાદગીને અનુસરનાર સાધુ છૂટો થઈ શકતો નથી... આ જગતમાં અવિધિએ સાળીને અનુસરતા સાધુને તેના સમાન બીજું કોઈ બંધન નથી. સાદdીને ધમમાં સ્થાપના કરનાર સાધુને એના સમાન નિર્જસ નથી. વચનામથી પણ ચાથિી ભ્રષ્ટ થયેલાં બહુલબ્ધિક સાધુને પણ જ્યાં વિધિપૂર્વક ગુરુથી નિગ્રહ કરાય તે ગચ્છ છે. • વિવેચન-૬૩ થી ૩૧ : પ્રમાદવર્જિત થઈ તમે છોડો ? કોને ? એકાંતે સાધ્વી પશ્ચિયાદિને. કેવા ? જેમ અગ્નિ વડે બધું ભમ સાત થાય તેમ સાધ્વી સંસર્ગે ચા»િ ભસ્મસાત થાય છે. જેમ તાલપુટ વિષ જીવોને પ્રાણનો નાશ કરનાર થાય, તેમ સાળી પરિચય ચારિત્રપાણનો નાશકર થાય. સાધ્વીનો કિંકર સાધુ અકીર્તિ-સાધુવાદ કે અવર્ણવાદ Page #26 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૬૩ થી ૩૧ ૧૧ ૧૯૨ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પામે, માટે જલ્દી સાધ્વીસંસર્ગ છોડ. વૃદ્ધ, તપસ્વી, ઘણાં આગમ ભણેલો, સર્વજનમાન્ય સાધુ પણ સાદેવીના અતિ પરિચયથી લોકમાં અપકીર્તિલક્ષણ થાય. જેમકે આ સુલક્ષણ નથી. - - - તો યુવાન, આગમના જ્ઞાન હિત, વિકૃષ્ટ તપ ન આચરનાર એવો મુનિ નિકારણ મંડી (સાધ્વી]. સાથે વિકથા પરિચયાદિકરણથી લોકાપવાદ લક્ષણને કેમ ન પામે? અર્થાત્ અપકીર્તિ જ પામે. જો કે સ્વયં દેઢ અધ્યવસાયી સાધુ છે, તો પણ તે મુનિ ગમનાગમનાદિ રૂપ પ્રાપ્ત અવસર - વાર્તાલાપાદિથી સાળી પાસે રાગવાળો થાય છે, જેમ અગ્નિ પાસે ઘી ઓગળે તેમ સાધ્વીના અધ્યવસાનરૂપ નિશ્ચ થાય. બધે - દિવસે, બે ગૃહના આંગણ કે માણદિમાં અનાથ-મુંડી-રંડાદિ સ્ત્રીવૃંદમાં નિદ્રા-વિકથાદિ પ્રમાદરહિત થઈ સર્વકાળ વિશ્વાસરહિત થઈ વિરતીયાર મૈયુનત્યાગરૂપ બ્રહ્મચર્ય પાળે, તેનાથી વિપરીત હોય તે ન પાળે. સર્વે ત્યાજ્ય પદાર્થોમાં મમતાદિ હિત સાધુ-મોક્ષ સાધક, ફોન-કાળ-ન્દ્રવભાવાદિમાં આત્મવશ થાય, પરવશ ન થાય. જે સાદેવીનું સેવકવ કરે તે પસ્વશ થાય છે, જેમ બળખા-લીંટમાં પડેલ માખી બહાર નીકળવા સમર્થ ન થાય, તેમ સાદેવીના પાશમાં બદ્ધ સાધુ પોતાને મુક્ત કરીને સ્વેચ્છાથી પ્રામાદિમાં વિચરી ન શકે. સાધુને લોકમાં સાધ્વીતુલ્ય પાશબંધનરૂપ કોઈ વસ્તુ વિધમાન નથી. અહીં અપવાદનો અપવાદ કહે છે - જે સાળી સંયમભ્રષ્ટ છે, તેને ધર્મ સાથે જોડનાર સાધુ આગમવેદી અને અબંધક જાણવો. - x - અથવા શ્રુતચારિ ધર્મથી કંઈક ભ્રષ્ટ જોઈને, તેની પાસે ગચ્છોપદેશ પરિચયાદિ કરીને શ્રુતચાત્રિ લક્ષણ ધર્મ સાથે સ્થાપે. ઉપલક્ષણથી અતિ ગહન વનમાં, પશુ કે સ્વેચ્છાદિ દુર્ગમાં, વિષમ સ્થાનમાં સર્વ શરીરથી પડતી સાધવીને હાથ પકડીને કે આખી ઉપાડીને ધારી રાખે, એ રીતે નટચિવ-દીપ્તચિત-પરવશીભૂત-ચક્ષાવિષ્ટ-ઉન્માદ કે ઉપસર્ગ પ્રાપ્ત સાધવી કે ગૃહસ્થિને ઈત્યાદિને સવાંગથી ધારી સખે કે દેશચી સાહાય કરે, તો પણ તે સાધુ આગમવેદી છે અર્થાત આજ્ઞાને અતિકમતો નથી તથા અશુભકર્મબંધ કારક થતો નથી. વળી સાધુ શિક્ષા પ્રદાનથી કે ગુણવર્ણનથી કહે છે. ક્રિયા તો દૂર રહી, વાણી માત્રથી ભ્રષ્ટ ચાત્રિનો વિધિથી નિગ્રહ જેમાં કરાય છે, અથવા બહલબ્ધિકનો પણ તે ગચ્છ વયન વ્યાપારથી રે કુશીલ ! રે અપંડિતા! ઈત્યાદિથી પ શબ્દથી મન વડે, જેમકે આ સંયમપુણકારી નથી, તેથી શિક્ષા આપવી ઈત્યાદિ વિચારે, કાયા-હાથ હલાવવા, માથું ધુણાવવું આદિ જે ગણમાં શિથીલ સંયમીનો નિગ્રહ સૂત્રોક્ત પ્રકારે સ્વધર્માચાર્ય વડે કરાય છે, તે ગચ્છ છે. અહીં લબ્ધિનું કિંચિત્ સ્વરૂપ કહે છે – આમષૌષધિ, વિપૌષધિ, ખેલૌષધિ, જલૌષધિ, સર્વોષધિ, સંભિન્નગ્રોત, અવધિ, ઋજુ મતિ, વિપુલમતિ લબ્ધિ. ચારણ, આશીવિષ, કેવલી, ગણધારી, પૂર્વધર, અરહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ક્ષીરમધુસર્પિતાશ્રવ, કોઢબુદ્ધિ, પદાનુસારી, બીજબુદ્ધિ, તૈજસ, આહાક, શીતલેશ્યા, વૈકર્વિકદેહલબ્ધિ, અક્ષીણમહાનસીક લબ્ધિ, ઈત્યાદિ લબ્ધિ કહી. જો કે રુપીઓને અરિહંતાદિ કેટલીક લબ્ધિ હોતી નથી. અભવી પુરુષોને પણ કેટલીક ન હોય. • ગાથા-૭૨ થી ૩૪ : જે ગચ્છમાં સંનિધિ, ઔશિક, અભ્યાહત પૂતિકર્મ આદિના નામ લેવામાં પણ ભય પામે, કહ્યું અને ગ્રેપમાં સાવધાન હોય.. મૃદુ, નિકamચિત્ત, હાસ્યમશ્કરી રહિત, વિકથામુકત, વણવિચાર્યું ન કરનાર, ગૌચરભૂમિ અર્થે વિચરે છે... તેવા મુનિ વિવિધ અભિગ્રહ, દુર પ્રાયશ્ચિત્ત આચરનારા હોય, દેવેન્દ્રોને પણ આશ્ચર્યકારી એવા ગચ્છને ગચ્છ જાણ. • વિવેચન-૨ થી ૩૪ : [૨] જે ગ૭માં તિલ કે તુષ માત્ર પણ આહાર-અનાહાર, બિંદુ માંગ પણ પાનક, તેને સત્રિના સ્થાપી રાખવું તે સંનિધિ. તેને ભોગવતા કે સખતા પ્રાયશ્ચિત્ત, આત્મ-સંયમ વિરાધના, અનવસ્થા, આજ્ઞાભંગાદિ દોષ અને ગૃહસ્થ તુલ્યતા થાય. • x • કવડ - શિક, તે ઓઘ અને વિભાગથી બે ભેદે છે. તેમાં પોતાના માટે અગ્નિ પ્રગટાવી, થાળી આદિમાં આરોપણાદિ વ્યાપારમાં જે કંઈ આવશે. તેના દાનાર્થે જે કરાય છે, તે ઓઘ શિક અને વિભાગીદેશિક તે - ઉદ્દિષ્ટ કૃતકર્મ તે મૂલ ત્રણ ભેદ રૂપ અને ઉદ્દેશ - સમુદ્દેશ - આદેશ-સમાદેશ એ ઉતભેદથી બાર ભેદે છે • x • આહતાદિ - સ્વ પર પ્રામાદિથી જનસ્થલ માર્ગે પગેથી, નાવાદિથી કે ગાડા આદિ વાહનથી સાધને માટે ભોજન-પાન-વસ્ત્ર-પૌત્રાદિ લાવવા તે અભ્યાહત કહેવાય. માય શબ્દથી પૂતિકર્મ સિવાયના આધાકમદિ ૧૬-ઉદ્ગમ દોષ લેવા. તે સામાન્યથી બે ભેદે - વિશોધિકોટિ અને અવિશોધિ કોટિ. તેમાં આધાકર્મ ભેદ સહિત * * * પૂતિકર્મ-આધાકર્મનો લેશ શ્લેષ, મિશ્રજાતદોષ- સાધુ અને ગૃહીનો મિશ્ર, બાદરપ્રાભૃતિકા દોષ • ગુનું આગમન જાણીને વિવાહાદિ લગ્નને આગળ-પાછળ કરે, અણવત્તક દોષ - સ્વગૃહ સાધમિશ્ર, આ છને અવિશોધિ કોટિ જાણવા. * * * ઉદ્ગમના શેષ દોષજાલ તે વિશોધિકોટિ છે. • x - મા - પબ, વસ્ત્ર ધોવા રૂપ, ત્રેપ - અપાનાદિ ધોવા રૂપ. ૫ - જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારે છે. કઈ રીતે ? ભાત, ગંડક, જવ, અડદ, ચણા, મસુર આદિ અલેપકૃત આહાર એક પાત્રમાં ગ્રહણ કરવો ઈત્યાદિ ઘન્ય... શાક, પેય, કોંધ્રુવ, મગદાળ આદિ અને લેપકૃતુ આહાર ગ્રહણ કરવા એક પાત્ર ત્રણ કક્ષ આદિ કલાપંચક તે મધ્યમ... દુધ, દહીં, તેલ, ઘી, મગનું પાણી ઈત્યાદિ બહુલેષકૃ આહાર ગ્રહણ કલા ત્રણ આદિ સર્વત્ર કા સતક તે ઉત્કૃષ્ટ. * * * * * એપ - અપાનાદિ ક્ષાલન વિધિ - નિશીથ સૂત્રના ત્રીજા, ચોથા ઉદ્દેશામાં કહ્યું છે - જે ભિક્ષ કે ભિક્ષણી મળ-મૂત્ર પરઠવે આદિ. તેની ચૂર્ણિમાં કહે છે - ત્રણ પસલીથી આચમન કરે ઈત્યાદિ - x - જો ત્રણ પસલી કરતા વધુ પાણીથી આચમન કરે તો તેને છકાય વધ અને બકુશવનો દોષ લાગે. કારણે અતિરિક્ત જળ લે, જેથી તે નિર્લેપ અને નિર્ગધ થાય છે. કારણે મૂત્ર વડે પણ કો. બૃહકલ્પમાં પણ Page #27 -------------------------------------------------------------------------- ________________ ગાથા-% થી ૪૪ ૧૯૩ ૧૯૪ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કહેલ છે કે – નિર્મન્થ અને નિત્થીઓને પરસ્પર મૂત્ર આપવું કે આચમન કરવું ન કો, પરંતુ અધિવિશ્વવિચિકા આદિ ગાઢ કારણે અને નવરાદિ રોગાનંકરૂપ આગાઢ કારણે કલો. આવા સાધુ જ્યાં હોય તે ગચ્છ કહેવાય. [33] મૃદુક-દ્રવ્ય, ભાવ ભેદથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્ય મૃદક અર્કસૂલાદિ છે, ભાવ મૃદુક - સિદ્ધાંતને યથોક્ત કહેનાર છે જિનોકતમાં નિઃશંકાદિ સ્વભાવવાળા, અપવાદાપવાદ આગમ શ્રવણમાં ગુરુ વડે વિધામંત્રાદિ રહસ્ય કહેવા છતાં ગંભીરસ્વભાવી, ગુર વડે તાડિત થવા છતાં ગુરફુલવાસમાં નિશ્ચલચિત. હાસ્યસામાન્યથી હસવું, દ્રવ - બીજાનો ઉપહાસ - X • વિકથામુક્ત, ગુરુ આજ્ઞાના ભંગાદિ અન્યાયને ન કરતાં ગોચર ભૂમિમાં વિચરે અર્થાત્ જ્ઞાનાદિ પ્રયોજનથી ભમે છે અથવા ગોચરભૂમિઅભિગ્રહનો બીજો ભેદ, તેના આઠ ભેદો, તે માટે વિચારે છે. તે અભિગ્રહો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ભેદે ચાર પ્રકારે છે. (૧) તેમાં લેપકૃત કે લેપકૃત દ્રવ્યને હું લઈશ, અમુકે ભાલા વડે આપેલ હું લઈશ, તે દ્રવ્યાભિગ્રહ, (૨) ફોકાભિગ્રહમાં આઠ ગોચરભૂમિ છે, તેમાં એક દિશામાં અભિગ્રહ લઈ ઉપાશ્રયથી નીકળે ઈત્યાદિ આઠ ભેદ આ પ્રમાણે છે - (૧) ઋજુવી, (૨) ગત્વાપત્યાગતિકા, (3) ગોમૂત્રિકા, (૪) પેટા, (૫) રાપિટા, (૬) પતંગવીથિકા, (૭) અત્યંતરસંબૂક, (૮) બાહ્યગંબૂક. [વ્યાખ્યાપિંડનિર્યુક્તિથી જાણવી.] (3) મારે અમુક સમયે ભિક્ષાર્થે જવું, તે કાલાભિગ્રહ. (૪) ભાવાભિગ્રહ - ગાતા, રોતા ઈત્યાદિ ભાવયુક્ત પુરુષ આપે તો લેવું. [૪] સાધુને વિવિધ અભિગ્રહ - દુકર પ્રાયશ્ચિતને આચરતા જોઈને મનમાં આશ્ચર્ય ઉપજે છે કોને ? દેવેન્દ્રોને પણ, જ્યાં આવા મુનિઓ છે, તે ગચ્છ છે. તેમાં પ્રાયશ્ચિત દશ ભેદે છે – ૧- આહારાદિ ગ્રહણ, ઉચ્ચાર, સ્વાધ્યાયભૂમિ, ચૈત્ય-ગુરુ વંદના, પીઠફલક પાછા આપવાને, કુલ-ગણ-સંધાદિ તર્થેિ, ૧oo હાથથી બહાર જાય તો આલોચના પ્રાયશ્ચિત થાય. તે ગુરુની પાસે પ્રગટ કરતાં શુદ્ધિ થાય. ૨- સમિતિ, ગુપ્તિમાં પ્રમાદમાં, ગુરુ આશાતનામ, વિનય ભંગમાં ઈચ્છાકારાદિ સામાચારી ન કરવામાં, લઘુમૃષાવાદ-અદત્તાદાન-મૂછમાં, અવિધિથી આવાસાદિ કરવામાં, કંદર્પ-હાસ્ય-વિકથા-કપાય-વિષય-અનુષંગાદિમાં પ્રતિક્રમણ પ્રાયશ્ચિત-મિથ્યાદુકૃતથી શુદ્ધ થાય. | 3- સહસા કે અનાભોગથી અથવા સંભ્રમભયાદિથી સર્વ વ્રતાતિસારમાં અને ઉતગુણાતિચારોમાં કે દુશ્ચિતિંતમાં મિશ્ર પ્રાયશ્ચિત્ત, આલોચના અને મિચ્છામિદુક્કડમ્. ૪- પિંડ, ઉપધિ, શય્યાદિ અશુદ્ધ જાણે કે કાળાતિકાંત, ક્ષેત્રાતિકાંત કે સૂર્ય ઉગ્યા પહેલા કે પછી ગ્રહણ કરે આદિમાં વિવેક પ્રાયશ્ચિત્ત, તેમાં ત્યાગ કરવાથી શુદ્ધિ થાય. ૫- નાવ નદી ઉતરણ, સ્વપ્નાદિમાં કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત. 2િ8/13] ૬- પૃથ્વી આદિના સંઘનમાં તપ પ્રાયશ્ચિત. • વિકૃષ્ટ તપ કરણમાં સમર્થ હોવાથી ગર્વિત થાય • x • કે નિકારણ અપવાદ રુચિ થાય, તેને છેદ પ્રાયશ્ચિત્ત. - x - ૮- આકુટ્ટીથી પંચેન્દ્રિયવધ, દર્પથી મૈથુન, ઓસન્નવિહાર ઈત્યાદિમાં મૂલ પ્રાયશ્ચિત, પુનર્વતારોપણ. - ૪ - ૯- સ્વ પક્ષ કે પરપક્ષમાં નિરપેક્ષ પ્રહાર કરે કે હાથ આદિથી ઘાત કરે આદિમાં અનવસ્થાપ્ય યોગ્ય પ્રાયશ્ચિત - X • (હાલ નથી) ૧૦- તીર્થંકરાદિની ઘણી આશાતના કરે, રાજા ઘાતક, સણીને ભોગવે, સ્વપક્ષમાં કપાય-વિષય-પ્રદષ્ટ, ત્યાનદ્ધિ નિદ્રા પારાંચિક પ્રાયશ્ચિત - આ પ્રાયશ્ચિત આચાર્યને જ અપાય. (હાલ નથી) હવે જીવરક્ષાદિ દ્વારથી ગચ્છ સ્વરૂપ – • ગાથા-૩૫ - પૃedી, અણુ, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા વિવિધ જીવોને મરણાંતે પણ મનથી પીડા ન કરાય, તેને ગચ્છ જાણવો. • વિવેચન-૩પ : પૃરવી, અપ, તેઉ, વાયુને વા શબ્દ તેનો ભેદસૂચક છે, તુ શબ્દ યતના સૂચક છે. વનસ્પતિ અને બસોને મનમાં પણ જ્યાં મરણાંતે પણ પીડા ન પરોંચાડાય તે ગચ્છ. તેમાં પૃથ્વીકાય ત્રણ ભેદે – સચિવ, અચિત, મિશ્ર. આ સચિત પણ વ્યવહારથી અને નિશ્ચયથી બે ભેદે છે - x - x • તથા અકાય પણ ત્રણ ભેદે - ધનોદધિ, ધનવલયકરકાદિ નિશ્ચય સચિત, કુવા આદિનું પણ વ્યવહારથી અચિત. વરસાદાદિનું પાણી મિશ્ર છે. એ રીતે અગ્નિ પણ સચિત્ત, અચિત, મિશ્રના ત્રણ ભેદે છે - X - X • વાયુ પણ એ રીતે સચિતાદિ ત્રણ ભેદે કહેલ છે. * * * * * અનંત વનસ્પતિકાય નિશ્ચયથી સચિત છે, બાકીની વનસ્પતિ વ્યવહારથી સચિત છે. મુઝાયેલ ફળ-કુસુમ-પાંદડા મિશ્ર છે. લોટનો કાળ- ચાળેલો ન હોય તેવો લોટ, શ્રાવણ અને ભાદરવામાં પાંચ દિન મિશ્ર, આસો અને કારતકમાં ચાર દિવસ મિશ્ર, માગસર અને પોપમાં ત્રણ દિવસ, મહા-ફાગણમાં પાંચ પ્રહર, ચૈત્ર-વૈશાખમાં ચાર પ્રહર અને જેઠ-અષાઢમાં ત્રણ પ્રહર મિશ્ર હોય. ચાળવાથી અંતમુહૂર્ત મિશ્ર રહે. બેઈન્દ્રિયો સર્વ જીવપદેશવાળા હોય ત્યારે સચિત અને વિપરીત હોય તે અચિત. બંને ભેગા હોય તે મિશ્ર. * * * * * . • ગાથા-૩૬ : ખજુરીબ અને મુજથી (સાવરણીથી જે ઉપાશ્રયને સાફ કરે છે, તેને જીવોની કોઈ દયા નથી તેમ હે ગૌતમ ! તું સારી રીતે જણ. • વિવેચન-૩૬ :ખપત્રની સાવરણી કે મુંજમય બહુકરીથી જે સાધુ, શીતાદિથી રક્ષણ માટે Page #28 -------------------------------------------------------------------------- ________________ ગાયા-૩૬ ૧૫ ૧૯૬ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ જેનો આશ્રય કરાય તે ઉપાશ્રય, તેને જો પ્રમાર્જે તો મુનિને જીવોમાં દયા નથી. તે સમ્યક્ જાણ. • ગાથા-૭૭,૩૮ - સીમાદિમાં તૃપાથી પ્રાણ સોસાઈ જાય, મરણ આવે તો પણ બહારના સચિત્ત પણીનું બિંદુ માત્ર પણ ગ્રહણ ન કરે વળી જેમાં અપવાદ માર્ગે પણ હંમેશા અચિત્ત-નિજીવ પાણી સમ્યફ રીતે આગમ વિધિથી ઈચ્છાય તેને ગચ્છ જાણવો. • વિવેચન-૭૦,૭૮ - જે ગચ્છમાં તળાવ, કૂવા, વાવ, નદી આદિનું સચિત જળ, બિંદુ માગ પણ ગીમાદિ કાળમાં આ શબ્દથી શીત અને વષકાળમાં તૃણા પરિષહથી ગળું સોસાઈ જાય, ઉવાસાદિ પ્રાણનો અંત આવે તો પણ સાધુ ન લે તે ગચ્છ છે. હે ઈન્દ્રભૂતિ જે ગણમાં સર્વકાલ વાંછા કરાય છે. શું? ઉગ્રપદની અપેક્ષાએ અપવાદ પદ વડે પણ, જેમાંથી પ્રાણ-જીવ ચાલી ગયેલ છે, તે પ્રાસુક જળની આચારાંગનિશીયાદિ સિદ્ધાંતોક્ત પ્રકારની નિપુણ હોય છે પણ તે ગચ્છ છે. • ગાથા-૭૯,૮૦ : શૂળ, વિચિકા આદિમાંનો કોઈપણ વિચિત્ર રોગ ઉત્પન્ન થતાં જે ગચ્છમાં મુનિ અગ્નિ આદિ ન સળગાવે, તે ગછ છે. પરંતુ અપવાદ પદે સારૂપિક આદિ કે શ્રાવિકાદિ સે યતનાથી તેમ કરાવે તો તેને ગચ્છ જાણવો. • વિવેચન-૭૯,૮૦ : જે ગણમાં શૂળ અને વિચિકા કે બીજા વિચિત્ર આતંક-સધવાતિ રોગ ઉત્પન્ન થતાં અગ્નિ વડે ઉવાલન-પ્રજ્વલન મુનિઓ ન કરે, આ શબ્દથી બીજા પણ દોષ ન સેવે તે ગચ્છ. અપવાદ પદે સારૂપિકાદિ અને શ્રાવકાદિ કરે, કઈ રીતે ? નિશીસથાદિ ગ્રંથોક્ત યતના કરણથી, જેમકે - સાધુને શૂલાદિ પીડા હોય તો આ મહાપીડામાં જ્યાં અગ્નિ પોતાના કાર્ય માટે સળગાવાયો હોય, ત્યાં જઈને શૂલાદિને તપાવે, અથવા ગુહ્ય તપાવવાનું હોય ત્યારે ગૃહસ્થ આગળ તાપવું શક્ય ન હોય તો ન જાય ઈત્યાદિ યતના વિશેષજ્ઞથી જાણવી. સારૂપિક • સફેદ વાધારી, મુંડિત મસ્તક, કચ્છ ન બાંધે, ભાયરહિત, ભિક્ષા ભ્રમણ કરતાં તે સારૂપિક, તેના અભાવે ભાર્યા સહિતના ક્ષેતવસ્ત્રધારી, મસ્તકમેડિd, ચોટલીવાળા, દંડકઅપાત્રવાળા તે સિદ્ધપુર, તેના અભાવે ચા િતજેલ, તેના અભાવે ભદ્રક અન્યતીથિંક પાસે અપ્તિ યતનાને કરાવે. તે ગ૭ જાણવો. • ગાથા-૮૧,૮૨ - પુષ, બીજ વચા આદિ વિવિધ જીવોનો સંઘઠ્ઠ, પરિતાપન, જ્યાં ન કરાય તે ગચ્છ છે. હાસ્ય, ક્રિડા, કંદર્પ, નાસ્તિકવાદ જ્યાં ન કરાય, અકાળે ધોવણ, ડેવણ, લંઘણ, મમતા, અવહેંચારણ (જ્યાં ન કરાય છે ગજી ગણવો.] વિવેચન-૮૧,૮૨ :પુષ્પો ચાર ભેદે - જલજ, સ્થલજ. તેમાં જલજ - સહસત્રાદિ, સ્થલજ કોરંટાદિ, તે પ્રત્યેક બે ભેદે - વૃત બદ્ધ અને તાલબદ્ધ. એ રીતે ચાર ભેદ. તેમાં જે નાલબદ્ધ, તે બધાં સંખ્યય જીવક છે, જે વૃતબદ્ધ છે, તે અસંખ્યાતજીવી છે. નૂહાદિ પુષ્પો અનંતજીવરૂપ છે વીસ - ચોખા, ઘઉં, જવ આદિ, તેના બીજ અને વચા. આ શબ્દથી - તૃણ, મૂલ, માંકુર, ફળાદિ લેવા. - x - grી - સામાન્યથી હસવું કે વકોક્તિથી હસવું. કીડા-બાળકની જેમ દડા વડે આદિ રમવું અથવા અંતાક્ષરી કે પ્રહેલિકાદિ, કંદર્પભાવના, ઉપલક્ષણથી કિબિષિક, આભિયોગિક, આસુરિકા મોહભાવના. તેમાં માયા વડે પરવિપતારણ વચન કે અટ્ટહાસ્ય કરવું, ગુર આદિ સાથે નિષ્ફર વક્રોક્તિ આદિ રૂપ, કામકથા - કામોપદેશ પ્રશંસા કાય ચેટા - વચન ચેટા - બીજાને વિસ્મયકારી વિવિધોલ્લાપ તે કંદર્પભાવના. જે મંગયોગ અને ભૂતિકમદિકરણ તે આભિયોગિક ભાવના. જે શ્રુતજ્ઞાનાદિ, કેવલી, ધમચિાર્ય, સંઘ, સાધુની નિંદા કરવી, તે કિલ્બિષિક ભાવના. નિરંતર ક્રોધ પ્રસર ઈત્યાદિ આસુરી ભાવના આત્મ લાઘવાર્થે શસ્ત્રગ્રહણ, વિષભક્ષણ, ભસ્મીકરણ, જલપ્રવેશન, ભૃગુપાતાદિ કરણ તે મોહભાવના. નાસ્તિકવાદ - જેમકે જીવ નથી, પરલોક નથી, પુન્ય નથી, પાપ નથી ઈત્યાદિ, માયા વડે બીજાને છેતરવા રૂપ વચન તથા ધાવન - વક્રગતિથી ગમન - X - વનવેગ વડે અશ્વની જેમ જવું. લંઘન-વાહા આદિને લાંઘવા અથવા પરસ્પર કલહથી ક્રોધાદિથી શ્રાવક ઉપર અન્ન-પાનાદિ ફેંકવા, વસ્ત્ર-પાક-ઉપાશ્રય-શ્રાવક આદિમાં મમતા કરવી, અરહંતાદિનો અવર્ણવાદ કરવો તે. ગાથા-૮૩,૮૪ - જે ગચ્છમાં કારણે વાદિના અંતરે પણ સ્ત્રીના હાથ આદિનો પણ, દષ્ટિવિષ સર્ષ અને બળતા અગ્નિ માફક તજી દેવાનો હોય તે ગરજી ગણવો. બાલિકા, વૃદ્ધા, મી, પૌમી, બહેન આદિના શરીરનો પણ થોડો પણ જે ગચ્છમાં ન કરાય, તે જ ગચ્છ છે. • વિવેચન-૮૩,૮૪ : જે ગણમાં સાધવીના હાથનું સંઘન, પગ આદિ સ્પર્શ, વસ્ત્રના અંતરે ૨UT • કંટક રોગોમતાદિ, ઉત્પન્ન થાય તો પણ દિપ્તાગ્નિવિષની માફક વર્જવામાં આવે તે ગચ્છ છે અથવા ગૃહસ્થ સ્ત્રીના હાથ-પગાદિનું સંઘટ્ટન પણ વર્જવામાં આવે. વાત - અપ્રાપ્ત યૌવનવાળી, વૃદ્ધ-સ્યવિસ, મધ્યમાં, ભમીજી, દોહિત્રી, બહેન, માતા, પુત્રી, પત્ની આદિનો અંગ સ્પર્શ કરાતો નથી, તે ગચ્છ કહેવાય. અહીં સ્પર્શ નિષેધ કહ્યો, તે રીતે બીજા પણ શબ્દાદિત છોડવા. પુરષ સ્પર્શથી પુરુષને મોહોદય ચાય કે નહીં, જો થાય. તો પણ મંદ થાય, સ્ત્રી સ્પર્શવત્ ઉકટ ન થાય, પણ સ્ત્રી સ્પર્શથી નિયમા ઉત્કટ મોહોદય થાય છે. એ રીતે સ્ત્રીને પરપના સ્પર્શથી નિયમા મોહોદય થાય. એ રીતે પરષને ઈષ્ટ સ્ત્રી શબ્દ સાંભળતા અવશ્ય મોહોદય થાય. એ રીતે સ્ત્રી માટે સમજી લેવું. એ જ રીતે ઈષ્ટ રૂપાદિમાં જાણવું. સ્પર્શમાં દષ્ટાંત - Page #29 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૮૩,૮૪ ૧૯૩ ૧૯૮ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ આનંદપુર નગરમાં જિનારી સજા, વિશ્વપ્ના સણી, તેનો પુત્ર અનંગ, બાળપણમાં ચારોગ થયો. તે વંદનાથી નિત્ય રડતો રહેતો. કોઈ દિવસે માતાએ નગ્ન સ્થિત યયા ભાવથી જાનૂના અંતરમાં સૂવડાવ્યો. તેના બંને ગુલ્લો પસ્પર સમસ્ફટિત થયા, પછી મૌન રહ્યો. સણીને ઉપાય મળી ગયો. જ્યારે જ્યારે રૂવે ત્યારે ત્યારે તે પ્રમાણે જ રાખે. મોત થતાં તે પણ તેમાં જ ગુદ્ધ થયો. પિતાના મોત પછી તે રાજા થયો, પછી પણ માતાને ભોગવવા લાગ્યો. તથા એક વણિક, તેની સ્ત્રી અતિ ઈષ્ટ હતી, તે વ્યાપારાર્થે ગયો. સ્ત્રી ગર્ભવતી થઈ, સમુદ્ર મધ્યે વહાણ નાશ પામ્યું. સ્ત્રી પાટીયું મેળવી અંતર્લીપમાં પહોંચી, ત્યાં બાળકને જન્મ આપ્યો. તે બાળક મોટો થયો. તે સ્ત્રી કે પુત્ર સાથે જ ભોગ સંલગ્ન થઈ. ઘણાં કાળે બીજા પ્રવહણથી પોતાના નગરે આવ્યા. ઈત્યાદિ - ૪ - વાસુદેવના મોટા ભાઈ જરાકુમારના પુત્ર જિતશત્રુ રાજાના પુત્ર શસક અને ભશક હતા, તેની બહેન દેવાંગના તુલ્ય, ચૌવન પ્રાપ્ત અને સુકુમાલિકા હતી. કાળક્રમે ત્રણેએ દીક્ષા લીધી. અતિ રૂપવતી હોવાથી સુકુમાલિકાની રક્ષાર્થે તેના બંને ભાઈઓ અલગ વસતિમાં રહ્યા. તેણીએ ભાઈ સાધુને થતી પીડા જોઈ, અનશન કર્યું, ઘણાં દિવસે ક્ષીણ થઈ મૂછ પામી. તેને મૃત માની એક ભાઈએ તેણીને ઉપાડી, બીજાએ તેણીના ઉપકરણ લીધાં. રસ્તામાં વાયુના સ્પર્શથી મૂછ જતાં તે ભાઈના સ્પર્શને પામીને કામાતુર થઈ, તો પણ મૌન રહી. તેઓએ પરઠવી દીધી. કોઈ સાર્યવાહે તેણીને પત્ની બનાવી. છેલ્લે ભાઈઓએ છોડાવીને તેણીને દીક્ષા અપાવી. • ગાથા-૮૫,૮૬ - સાધુ વષરધારી મુનિ છે એ આના હાથનો સ્પર્શ કરે તો નિશ્ચયથી તેને મૂળગુણ ભ્રષ્ટ ગચ્છ જાણવો. અપવાદે પણ આગમમાં સ્પર્શ નિષેધ્યો છે, પરંતુ જે દિક્ષાનો તાદિ ઉત્પન્ન થાય તો આગમોકત વિધિ જાણનાર સ્પર્શ કરે, તો ગચ્છ જાણતો. • વિવેચન-૮૫,૮૬ - જે ગણમાં સ્ત્રીના હાથનો સ્પર્શ મુનિ, કેવા ? પૂજાદિ યોગ્ય હોવા છતાં સ્વયં પણ કરે, તે ગચ્છ નિશયથી પંચમહાવત રહિત જાણવો. અહીં - X • મહાનિશીયમાં અધ્યયન-૫-માં કહેલ સાવધાચાર્યનું દષ્ટાંત જાણવું. ઉત્સર્મપદની અપેક્ષાએ અપવાદ પદથી, બૃહકક્ષાદિ ઝમાં કહેલ સાધી પદમાં શાસ્ત્રોકત પ્રકારચી, અનેક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રકાર સૂચક અને મહાલાભના કારણરૂપ કાર્ય પ્રગટ થતાં, કેવા કાર્યમાં ? ગૃહિત દિક્ષામાં આલંકાદિમાં, માજી શબ્દથી પિમ વિહાર દિવતું હોય ત્યારે ... x - અહીં કંઈક નિશીથમૂર્ણિના પંદરમાં ઉદ્દેશમાં કહેલ છે - [આ આખા પાઠનો અર્થ વગેરે અમારા વિશીળસૂoll અનુવાદમાં જોવો આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત અને નિર્જર બંનેનું કથન છે. • ગાથા-૮૭ : ઘણાં ગુણોથી યુકત હોય, લધિસંપન્ન હોય, ઉત્તમ કુળમાં જન્મેલ હોય એવા મુનિ પણ જે મૂળગુણથી રહિત હોય તો તેને ગચ્છમાંથી કાઢી મૂકવા • વિવેચન-૮૩ - વિજ્ઞાન આદિ ગુણના વૃંદગી સહિત, અનેક આહાર, વર આદિ ઉત્પાદન લબ્ધિથી યુક્ત, મધુ-ક્ષીરાઢવાદિ લબ્ધિયુક્ત હોય, વળી ઉત્તમકુલમાં પણ – ઉગ્ર ભોગાદિ કે ચંદ્રાદિ મૂળમાં ઉત્પન્ન હોય તો પણ તે સાધુ-સાધ્વી પ્રાણાતિપાત વિરમણાદિ વિશેષથી ભ્રષ્ટ હોય તો તેને પોતાના ગણમાંથી કાઢી મૂકવો જોઈએ. તો તે ગચ્છ કહેવાય. ઉપલક્ષણથી ત્યાનદ્ધિનિદ્રા, અતિ દુષ્ટ સ્વભાવ લક્ષણવાળાને પણ કાઢી મૂકવો જોઈએ. • ગાથા-૮૮,૮૯ - જે ગચ્છમાં સોનું, રૂપું, ધન, ધાન્ય, કાંસુ, તાંબુ, ફટિક, શયન, આસન, સચ્છિદ્ર વસ્તુનો ઉપભોગ થતો હોય, જે ગચ્છમાં મુનિને યોગ્ય શેત વસ્ત્ર છોડીને લાલ-પીળાં વસ્ત્રોનો ઉપયોગ થતો હોય, તે ગચ્છમાં મર્યાદિત ક્યાંથી હોય? • વિવેચન-૮૮,૮૯ : જે ગચ્છમાં - Tv9 - રૂછ્યું કે અઘટિત સુવર્ણ, ઘડેલું સુવર્ણ, ધન ચાર ભેદે ગણિમ, ધરિમ, મેય અને પારિઓધ. અહીં પહેલાં - છેલ્લા બેદનો અધિકાર છે. ધાન્યઅપકવ જવ, ઘઉં, ચોખા, મગ આદિ ૨૪ ભેદે, કાંસાના પાત્રો, તાંબાની લોટી આદિ, સ્ફટિક રનમય ભાજનો, ઉપલક્ષણથી કાય-કપર્દિક-દંતાદિ બહુમૂલ્ય પળો તથા નિશીથ સૂત્ર અને આચારાંગમાં પણ કહે છે કે- જે ભિક્ષુ કે ભિક્ષુણી લોહપબ, કાંસ્યપાત્ર, તાપમ, કપુપાત્ર, સુવર્ણ પત્ર, રૂપ્યપાત્ર ઈત્યાદિ વજપાત્ર પર્યન્તના ૧૭માંથી કોઈપણ પણ કરે કે કરનારને અનુમોદે, ધારણ કરે કે ધારણ કરનારને અનુમોદે, ભોગવે કે ભોગવનાને અનુમોદે તેને પ્રાયશ્ચિત. - x • એ રીતે લોહબંધન, કાંસ્યબંધન યાવતું વજબંધન કરે કે કરનાને અનુમોદે યાવતુ ભોગવે તેને પ્રાયશ્ચિત. શયન - ખાટ, પલંગ ઈત્યાદિ. માસન - મંચિકા, ચાકળો આદિ. 8 શબ્દથી ગુપ્ત દવક-જીણક આદિ જાણવા. કૃષિર - સચ્છિદ્ર પીઠ ફલકાદિનો પftબોr - નિરંતર વાપર, જ્યાં વારસા - પહેલાં છેલ્લા જિનના તીર્થની અપેક્ષાથી લાભ વો કે લીલા-પીળા વિચિત્ર દેખાતા ભરતાદિ યુક્ત વસ્ત્રોનો સદા નિકારણ વ્યાપાર ચતિ યોગ્ય શેત વા તજીને કરે તે ગણમાં શું મર્યાદા રહે ? કાંસ્યાદિ ધાતુ ઘણાં અનર્થન કરનારી હોવાથી તેનો નિષેધ કરેલ છે. • ગાથા-0 - જે ગચ્છમાં કોઈએ કારણે આપેલ બીજાનું સોનું-યુ હોય તો પણ અધ નિમેષમત્ર પણ ન સ્પર્શ, તેને ગચ્છ જાણ. • વિવેચન-૯૦ :જે ગણમાં સોનું-૫ને સાધુ પોતાના હાથેથી, બીજાના સંબંધનું હોવા છતાં Page #30 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯૦ ૧૯૯ ન સ્પર્શે, કોઈ ગૃહસ્થે, કોઈપણ ભય-સ્નેહ આદિ હેતુથી આપેલ હોવ તો પણ, અર્ધ નિમેષ માત્ર પણ - ૪ - ન સ્પર્શે. અથવા પારકું સોનું-રૂપું હાથેથી સાધુ ન સ્પર્શે, તે કારણે આપેલ હોય તો પણ. - Xx - હવે આર્થિકા દ્વારથી ગચ્છનું સ્વરૂપ કહે છે – . ગાથા-૯૧ - જે ગચ્છમાં સાધ્વીએ મેળવેલ વિવિધ ઉપકરણ અને પાત્રા આદિ સાધુઓ કારણ વિના પણ ભોગવે, તે કેવો ગચ્છ ? • વિવેચન-૯૧ : જે ગણમાં સાધ્વી પ્રાપ્ત પાત્રા આદિ વિવિધ ઉપકરણો સાધુ વડે કારણ વિના ભોગવાય છે, હે ગૌતમ ! તે કેવો ગચ્છ ? અર્થાત્ કંઈપણ નહીં. અહીં નિશીથથી કંઈક ઉપકરણ સ્વરૂપ વૃત્તિકાર નોંધે છે જે ભિક્ષુ ગણન કે પ્રમાણથી વધારે ઉપધિને ધારણ કરે, કે ધારણ કરનારને અનુમોદે તેને પ્રાયશ્ચિત્ત - જે જિનકલ્પિક એક કલ્પ વડે સંચરે છે, તેણે એક જ ગ્રહણ કે પરિંભોગ કરવો જોઈએ. ઈત્યાદિ અભિગ્રહ વિશેષ કહ્યા. આનાથી અધિકતર વસ્ત્ર ધારણ ન કરાય. કેમકે જિનોની એવી આજ્ઞા છે કે – સ્થવિકી બધાંએ ત્રણ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. જ્યારે અપ્રાવૃત્ત સંચરે ત્યારે પણ ત્રણે કલ્પો નિયમા સાથે રાખવા, એ રીતે વપ્રમાણ કહેલ છે. જે વળી ગણચિંતક, ગણાવચ્છેદક છે, તે દુર્લભ વસ્ત્રાદિ દેશ હોય તો બમણાં કે ત્રણગણાં લે. અથવા જે અતિક્તિ ઉપગ્રહિક કે સર્વ ગણચિંતક હોય તેને પરિગ્રહ હોય છે ઈત્યાદિ - x - [વિશેષથી અમારા નિશીયસૂત્રના અનુવાદમાં નોંધેલ છે જો કે વૃત્તિકારશ્રીએ અહીં નિશીથના દશમાં ઉદ્દેશાનો આ આખો પાઠ નોંધેલ છે. ગાથા-૯૨ : બળ અને બુદ્ધિને વધારનાર, પુષ્ટિકારક, અતિદુર્લભ, એવું પણ ભૈષજ્ય સાધ્વીએ પાપ્ત કરેલું સાધુ ભોગવે, તે ગચ્છમાં મર્યાદા ક્યાંથી હોય? • વિવેચન-૯૨ : અતિદુર્લભ-દુષ્પ્રાપ્ય, તથાવિધ ચૂર્ણાદિ, ઉપલક્ષણથી ઔષધ, વન - શરીર સામર્થ્ય, મેધા, તે બંનેની વૃદ્ધિમાં શરીરને ગુણકારી હોય તેવું સાધ્વી લાવેલ હોય અને સાધુને બંનેને વાપરે, તેવા ગચ્છમાં કોઈ મર્યાદા ન હોય. . ગાથા-૯૩ - જે ગચ્છમાં એકલો સાધુ એકલી સ્ત્રી સાથે રહે, તેને અમે વિશેષે કરીને મર્યાદારહિત ગચ્છ કહેલ છે. • વિવેચન-૯૩ : એકલો સાધુ, એકલી રંડા-કુડાદિ સ્ત્રી સાથે રાજમાર્ગાદિમાં રહે, તથા એકલી સાધ્વી સાથે હાસ્ય-વિયાદિ બહુ પ્રકારે પરિચય કરાય છે, તે ગચ્છ જિનાજ્ઞારહિત ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કહેલ છે. એ રીતે તે ગચ્છ નિર્મર્યાદ - સદ્ગુણ વ્યવસ્થા રહિત કહીએ છીએ. . ગાથા-૪૦ - ૨૦૦ દૃઢ ચાસ્ત્રિી, નિર્લોભી, આદેયા, ગુણરાશિ એવી મહત્તરા સાધ્વીને જે ગચ્છમાં એકલો સાધુ ભણાવે, તે અનાચાર છે, તે ગચ્છ છે જ નહીં. • વિવેચન-૪૦ : દૃઢ ચારિત્ર - પંચમહાવ્રતાદિ લક્ષણ, મુક્ત-નિસ્પૃહ, આદેવ-લોકમાં આદેય વચની, મતિગૃહ-ગુણની રાશિ, મહત્તા-મહત્તર પદે રહેલ, બધાં સાધ્વીના સ્વામિની, - ૪ - ૪ - એ પ્રમાણે એકાકી સાધ્વીને એક મુનિ સૂત્ર કે અર્થ ભણાવે, તેને અનાચાર જાણવો, ગચ્છ નહીં. - ૪ - * ગાથા-૯૫,૯૬ ઃ મેઘની ગર્જના, ઘોડાના પેટમાં રહેલ વાયુ અને વિધુની જેમ દુધ્ધિ ગૂઢ હૃદયી આર્યાઓ અવારિત હોય, જે ગચ્છમાં સમુદ્દેશકાળમાં સાધુની માંડલી આર્યાઅે પગ મૂકે છે, તે હે ગૌતમ ! સ્ત્રી રાજ્ય છે, ગચ્છ નથી. • વિવેચન-૯૫,૯૬ - મેઘ ગર્જના ભાવી દુઊઁય છે, ઈત્યાદિ ઉપમા માફક દુર્ગાહ્ય હૃદયવાળી આર્યા, સ્વેચ્છા ચારિણી જે ગચ્છમાં હોય તે સ્ત્રી રાજ્ય છે, ગચ્છ નથી. જે ગચ્છમાં ભોજનકાળે સાધુની માંડલીમાં સાધ્વીઓ આવે, તે સ્ત્રી રાજ્ય છે. કેમકે અકાળે રોજ આવે તો લોકોને શંકા થાય, ભોજનવેળા સાગારિકાના અભાવથી મોકળા મને આલાપ-સંલાપ થાય, સાધુના ચોથામાં શંકા જાય, પરસ્પર પ્રીતિ થાય. બધાં સાધુ સાધ્વીને અનુવર્તે આર્યાનુંરાગક્ત થાય, સ્વાધ્યાયાદિની હાનિ થાય, સાધ્વીનું રાજ્ય થાય, સાધુઓ દોરડાથી બાંધેલા બળદ તુલ્ય થાય. સાધુની દુર્ગતિ થાય. તેથી આવો સંસર્ગ ટાળવો જોઈએ. સાધુએ પણ સાધ્વીની માંડલીમાં એકલા જવું નહીં. હવે સન્મુનિસદ્ગુણની પ્રરૂપણાથી સદ્ગુણ સ્વરૂપ કહે છે – • ગાથા-૯૭ થી ૯૯ - સુખે બેઠેલા પંગુ માણસની જેમ જે મુનિના કષાયો બીજાના કષાયો વડે પણ ઉદ્દીપન ન થાય તેને ગચ્છ જાણવો.. ધર્મના અંતરાયથી ભય પામેલા સંસારમાં રહેવાથી ભય પામેલા મુનિઓ મુનિના ક્રોધાદિ કષાય ન ઉદીરે તે ગરછ જાણવો.. કારણો કે કારણ વિના મુનિને કષાયનો ઉદય થાય, તે ઉદયને રોકે અને પછી ખમાવે, હે ગૌતમ ! તેને ગચ્છ જાણવો. • વિવેચન-૯૭ થી ૯૯ - - જે ગણમાં મુનિ તત્વ સ્વરૂપને જાણે, તે મુનિના ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયો ધગધગતા હોય તો પણ બીજા દાસ, દાસી, માતંગ, દ્વિજ, અમાત્યાદિના ઉત્કટ ક્રોધાદિ પકષાયો વડે સમુત્થિત થવા ન ઈચ્છે. જેમકે – મેતાર્યમુનિ આદિ. કેવી રીતે? સારી રીતે બેઠેલ, એક ડગલું પણ જવા સમર્થ ન હોય તેવા પંગુની માફક. અગાધ સંસાર સાગરમાં પડતાં જીવોને ધારી રાખે તે ધર્મ - સર્વજ્ઞોક્ત જ્ઞાન Page #31 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૯ થી ૯ ૨૦૧ ૨૦૨ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ દર્શનચરણરૂપ, તેમાં અંતરાય-નિદ્રા, વિકલાદિ રૂપ, તેથી ત્રસ્ત, તથા કંપતા, શેનાથી ? ભવભમણરૂપ સંસારમાં વસવાણી, અથવા ચતુર્થત્યાત્મક ગર્ભે વસવાથી. તેઓ પ્રશાંત થઈ કુવાક્યાદિથી ઉત્થાપિત ન થાય. મુનિ-મુનિના કષાય ઉદીરે નહીં. માયામાં જેમ પાંડુ આર્યા, લોભમાં મંગુ આચાર્યાદિ. વાર • ગુરુ ગ્લાન શૈક્ષાદિના વૈયાવૃત્યાદિ પ્રયોજનમાં સારણ-વારણાદિથી, ઉનાવા - બાહ્ય પ્રયોજન અભાવે. આગમ તવના જ્ઞાતા મુનિ કષાયવિપાક જાણીને ક્રોધાદિને પ્રગટ ન કરે. ઉદયમાં આવેલને પણ શકે અને ખમાવે. • ગાથા-૧oo : દાન, શીલ, તપ અને ભાવ એ ચતુર્વિધ ધમત્તિરાયથી ભય પામેલા ગીતાર્થ સાધુ જે ગચ્છમાં ઘણાં હોય, હે ગૌતમ! તેને ગચ્છ કહેવો. • વિવેચન-૧૦૦ - દેવાય તે દાન-સુપાત્ર, અનુકંપાદિ. શીલ-૧૮ ભેદે અબ્રાનું વર્જન. તપ-જેના વડે આઠ પ્રકારના કર્મો તપાવાય છે - રત્નાવલી, કનકાવતી, મુકતાવલી આદિ 3૬૦ ભેદે છે. ગણિવિધા પયામાં કર્લી છે - મઘા, ભણી, ત્રણે પૂર્વમાં વ્યંતર અને બાહ્ય તપ કQો જોઈએ. ૩૬૦ પોકર્મ કહેલાં છે. •x• સંસાર સ્વરૂપની અનિત્યતાનું ચિંતવન તે ભાવના. આવા સ્વરૂપના ચતુર્વિધ ધર્મના અંતરાયની ભયભીત થયેલા. એવા ઉકત લક્ષણા ઘણાં ગીતાર્યો - સત્રાર્થજ્ઞાતા હોય છે, તે ગ૭ કહેવાય. અહીં સુપHદાનમાં સુબાહુકુમારનું ટાંત, તપમાં અંધકમુનિનું દૃષ્ટાંત, ભાવમાં ભરતનું દષ્ટાંત કહેવું. ઉત્તમ ગણ સ્વરૂપ કહ્યું, હવે અધમ ગણ સ્વરૂપ કહે છે• ગાથા-૧૦૧,૧૨ : જે ગચ્છમાં હે ગૌતમ! ઘંટી આદિ પાંચ વધસ્થાનમાંથી કોઈ એક હોય, તે ગચ્છને ત્રિવિધે વોસિરાવી, અન્ય કોઈ સારા ગચ્છમાં જવું. ખાંડવા આદિ આરંભમાં પ્રવર્તેલ અને ઉજ્જવળ વેશ ધારણ કરનાર ગચ્છની સેવા ન કરવી. ચાસ્ત્રિગુણોથી ઉજવળ હોય તેની સેવા કરવી. • વિવેચન-૧૦૧, ૧૦૨ - જે ગણમાં ઘંટી, ખાંડલીયો, ચૂલો, પાણીયાર, સાવરણી એ પાંચ એવા અનાથ, અશરણ જીવસમૂહના વધ સ્થાનો - ખફ્રિકના ઘર જેવા છે, તેમાંના એક પણ હોય, તે અધમ મુનિ સમૂહ ગચ્છને મન-વચન-કાયાથી કરવા-કરાવવા-અનુમોદવા રૂપથી તજીને બીજા પરંપરાગત ગચ્છમાં જવું. છ જીવ મર્દનપર કે ખાંડણી આદિ અધિકરણ કરનાર સાધુ આભાસ ગણને વેષ - કલા - કંબલ - વોલપટ્ટ - રજોહરણ-મુહપતિ આદિ લહાણ વેશ અર્થાત્ સાધુ દ્રવ્યલિંગ, પરમોત વેશથી ઉજળા ગચ્છને ન સેવવો, તે લાખો દુ:ખરૂપ સંસારવર્ધક છે. પણ સમિતિ - ગુપ્તિ આદિ ચા»િ ગુણથી ઉજ્જવળ, નિરતિચાર કે લોચિત અતિચારવાળો ગચ્છ દ્રવ્યલિંગથી મલિન હોય તો પણ સેવવો. સંસાર ક્ષયનો હેતુ હોવાથી તેની સેવા કરવી. • ગાથા-૧03 - જે ગચ્છમાં મુનિ કય-વિક્રય આદિ કરે છે તે સંયમ ભ્રષ્ટ જણવા. હે ગુણસાગર! તેવા ગચછને વિષની જેમ દૂરથી તજવો. • વિવેચન-૧૦૩ - મુનિ-સાધુવેષ વિડંબક, પ્રવચનોપઘાતકારી, આત્મલેશકારી, મૂલ્યથી વસ્ત્રાદિશિષ્યાદિને સ્વીકારે, મૂલ્યથી વસ્ત્રાદિને વેચે કે અન્ય દ્વારા ક્રય-વિક્રમાદિ કરાવે કે અનુમોદે. તે સતર ભેદે સંયમથી સર્વથા યતના તત્પરતારહિત, ચારિત્રગુણ વિનાના છે. હે જ્ઞાનાદિ ગુણોના સમુદ્ર ! હે શિષ્યા હળાહળ વિષ જેવા, અદર્શનીય ગચ્છને રિસ્થી છોડવો. અહીં વિષથી મરણ થાય કે ન પણ થાય. પણ ગુણભ્રષ્ટ ગચ્છના સંગથી અનંત જન્મ-મરણ રૂપ અનંત સંસાર થાય. • ગાથા-૧૦૪,૧૦૫ - આરંભમાં આસક્ત, સિદ્ધાંતથી પરાંગમુખ, વિષયમૃદ્ધ, મુનિનો સંગ છોડીને સુનિહિતો મળે વસવું. સન્માર્ગ પ્રતિષ્ઠિત ગચ્છને સમ્યફ રીતે જોઈને તેમાં પક્ષ, માસ કે જાવજીવ રહેવું. • વિવેચન-૧૦૪,૧૦૫ - આરંભ-સંભ-સમારંભમાં મન-વચન-કાયાના વ્યાપાર વડે તત્પર, અથવા જીવોપમÉકારી પરિગ્રહાદિમાં આસક્ત, આચાર આદિ ધૃતરત્નોથી વિપરીત મુખવાળા, તેમાં કહેલ અનુષ્ઠાન ન કરૂાસ, તેના જ્ઞાનથી હિત, કામ-ભોગરૂપ વિષયમાં ગૃદ્ધ, તેમને છોડીને મન-વચન-કાયાથી શુભ અનુષ્ઠાન નિષ્પાદિત એવા સુવિહિતો મળે વસવું. ••• પૂર્વોક્ત ગણનિવાસ અનંત સંસાર-ભ્રમણનું કારણ છે, તેથી સર્વ પ્રકારે કુશાગ્ર બુદ્ધિથી વિચારી સન્માર્ગમોક્ષપથ પ્રતિ ચાલવું. ગુરુ આજ્ઞાથી તેમાં રહેવું. • ગાથા-૧૦૬,૧૦૩ - જે ગચ્છમાં શુલ્લક કે શૈક્ષ કે એકલો તરુણ સાધુ રક્ષણ કરતો હોય, તેમાં મયદા કયાંથી હોય ? જે ગચ્છમાં એક શુલ્લિકા, વરણી સાધવી વસતિનું રક્ષણ કરે, તે વિહારમાં બહાચર્યની શુદ્ધિ ક્યાંથી હોય ? • વિવેચન-૧૦૬,૧૦૭ : ક્ષુલ્લક - બાળરૂપ, શૈક્ષ-નવદીક્ષિત, રક્ષેતુ - પાલના કરે, ઉપાશ્રય - સાધુને વસવાનું સ્થાન. તરુણ-ન્યુવા સાધુ, મર્યાદાજિન અને ગણધરની આજ્ઞા. કહે છે - એક ક્ષુલ્લક રમમાણ હોય ત્યારે બીજા ધૂદિ ઉપધિનું હરણ કરે છે. બાળકો ભોળવી જાય છે. વસતિમાં કયાંક આગ લાગે અને ક્ષુલ્લક વસ્ત્રાદિ લેવા પ્રવેશે, ત્યાં સાદિ ડસે છે કે તે નાટક પ્રેક્ષણાદિ જોવા જાય ઈત્યાદિ બાલ દોષો છે શૈક્ષ પોતાના ઘેર કે બીજે જાય, માતા-પિતા કે વજન ક્યાંક મળી જાય, તે નેહથી રડે, ભાષાસમિતિ માંગે આદિ દોષો, તરણો મોહોદયથી હકમ કરે, ચંગાદાન કે ક્રિડાદિ કરે, ચોથું વ્રત ભાંગે ઈત્યાદિ અનેક દોષ છે. જે સાધ્વીંગણમાં એક શાલિકાકે વરણી વસતિની રક્ષા કરે, ત્યાં સાધ્વીચયમાં Page #32 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૦૬,૧૦૩ ૨૦૩ ૨૦૪ ગચ્છાચારપકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ચોથાવતની કઈ નિર્મળતા રહે ? અહીં પણ દોષો છે - ઉક્ત સાધુ સૂત્રના દોષો અહીં જાણવા. વિશેષ એ કે – તેને એકલી જોઈ તરણો આવે, હાસ્યાદિ કરે, શરીરે ચોંટે, ઉaહ કરે, સ્પર્શથી તેણીને મોહોદય થાય, શીલ ભાંગે, ગર્ભ રહે, જો પાડી દે મહાદોષ થાય. ગર્ભ વધે તો પ્રવયનની ઉગ્રુહણા થાય, ઈત્યાદિ • x • અનેક દોષો સંભવે. • ગાથા-૧૦૮ થી ૧૧૦ : જે ગચ્છમાં રાત્રિના એકલી સાળી બે હાથ મx પણ ઉપાશ્રય બહાર જાય, તે ગચ્છમાં મર્યાદા ક્યાંથી હોય? જ્યાં એકલી સાદડી પોતાના બંધમુનિ સાથે બોલે, હે હે સૌમ્યાં તે ગચ્છને ગુણહીન જાણવો. જે ગચ્છમાં સાળી જકાર, મકારાદિ શબ્દો ગૃહસ્થ સમક્ષ બોલે, તે સાળી પોતાને પ્રત્યક્ષ સંસારમાં નાંખે છે. • વિવેચન-૧૦૮ થી ૧૧૦ : જે ગચ્છમાં ઉપાશ્રય બહાર એકલી સાળી રાત્રિમાં બે હાથ માત્ર ભૂમિમાં જાય, તેમાં આ દોષો સંભવે - કોઈ પરદાના સેવક સગિના એકલી જોઈને હરણ કરે, કે રાત્રિના ભ્રમણ કરતી તેણીમાં શંકા થાય, ચોરો પણ અપહરણ કરે, વદિ લઈ લે. ઈત્યાદિ કારણે રાત્રે બહાર ન જાય. ઉત્સર્ગથી એકાકી સાધ્વી, પોતાના જ એકલા ભાઈમુનિ સાથે બોલે કે એકલા સાધુ પોતાની બહેન સાથી સાથે બોલે તો તે ગચ્છ ગુણહીન જાણવો. કેમકે એકલા વાતચીતમાં ઘણાં દોષો સંભવે છે. કામવૃત્તિ મલિન થાય છે. પ્રીતિ આદિ વધે છે કહ્યું છે - સાધ્વીના સંદર્શનથી પ્રીતિ થાય, પ્રીતિથી તિ થાય, તેનાથી વિશ્વાસ જન્મ, વિશ્વાસથી પ્રણય જન્મ, તેનાથી પ્રતિબંધ થાય. -- હે સાધ્વી ! જેમ જેમ તું મારો સ્નેહ સંપાદિત કરીશ તેમ-તેમ મને તારામાં સ્નેહ વધશે. ઈત્યાદિ - x - મંડીવેશધારી-સાધ્વીના દર્શન અને સંભાષણથી સંદીપિત મદનરૂપ અગ્નિ સાધુના બ્રહ્મચર્યાદિ ગુણરત્નોને ન ઈચ્છવા છતાં બાળી નાંખે છે. જે ગચ્છમાં ૫૦ - તારી યોનિ દુષ્ટ છે, જેમાં તું ઉત્પન્ન થયો છે, જા શેઠ સાથે ચોંટી જા, શું તને યક્ષ ચોંટ્યો છે તારી મા મરે, તારો બાપ મરે ઈત્યાદિ અપુ શબ્દો બોલે. મક્કર તારું મોટું ન બતાવ, તારા મોઢામાં વિષ્ઠા પડે, ઈત્યાદિ બોલે. તે જિનપ્રવચનદમની, મોટા અવાજે કુત્સિત બોલે છે. જે ગૃહસ્યો પણ સાંભળે, તે સાક્ષાત ભવપરંપરા કોટિ સંકલ ચતુર્થત્યાત્મક સંસારમાં સાધવી આભાસવેષા - વેષ વિડંબિકા, આત્માને પતિત કરે છે. • ગાથા-૧૧૧ થી ૧૧૩ : જે ગચ્છમાં સાળી ગૃહસ્થ જેવી સાવધ ભાષા બોલે છે. તે ગચ્છને હે ગુણસાગરા શ્રમણણણથી રહિત જાણ.. વળી જે સાદdી સવ ઉચિત શ્વેત વસ્ત્રો ત્યજી વિવિધ રંગી વિચિત્ર વા-ત્ર સેવે છે, તેને સાળી ન કહેવી... વળી જે સાદની ગૃહસ્થના શીવણ-તુણન-ભરણ આદિ કરે છે, પોતાને કે ઘરને તેલનું ઉદ્વર્તન કરે છે. • વિવેચન-૧૧૧ થી ૧૧૩ : જે ગણમાં સાવધરૂપ ભાષા બોલે, જેમકે – તારું ઘર બળી જાય, તારો પુત્ર સમગૃહે જાય આદિ ગૃહસ્થોને કહે. સાવીને કહે- તારી દેતપંક્તિ તોડી નાંખ, તારા, પગ કાપી નાંખુ, તારા પેટમાં અગ્નિ નાંખ, હે સંડ ઈત્યાદિ બોલે. •x • મપ શબ્દથી સ્વભાવમાં રહીને પણ ગૃહસ્થ ભાષા વડે બોલે. જેમકે - તારું ઘર પડતું દેખાય છે, શા માટે તે સખું નથી કરાવતા ? તારી પુત્રી મોટી થઈ ગઈ, તેને માટે વર શોધ ઈત્યાદિ ભાષા બોલે. આવો ગચ્છ શ્રમણગુણ વર્જિન જાણવો. જે આ સાધવી યોગ્ય વસ્ત્રનો ત્યાગ કરીને વિવિધ ભરત આદિ યુક્ત વો કે આશ્ચર્યકારી રૂપો • x • બહુમૂલ્ય વસ્ત્રો, જે સાધ્વીને અયોગ્ય છે, ધારણા કરે, તે પ્રવચન ઉહકારી છે. જીવન - પંડિત વસ્ત્રાદિનું, તુણન - જિર્ણવાદિનું ભરણ-ભરત કરવું, ગૃહસ્થના ગૃહદ્વારાદિનું રક્ષણ કરવું, તેલ-ઘી-દુધ આદિ વડે અંગોપાંગનું મર્દન કરે, ઉપ શબ્દથી અંગ ક્ષાલન, વિવિધ મંડનાદિ કરે, સુભદ્રા આર્યાવતું. તે પાર્થસ્થા - પાસ્થ વિહારણી, અવસન્ના-અવસજ્ઞાવિહારી આદિ થાય છે. • ગાથા-૧૧૪,૧૧૫ : વિલાસયુક્ત ગતિથી ગમન કરે, રૂની તળાઈમાં અને ઓશીકાપૂર્વક શયન કરે, તેલ આદિથી શરીરનું ઉદ્વર્તન કરે, જે નાનાદિથી વિભૂષા કરે, ગૃહસ્થના ઘેર જઈ કી-વાત કરે, યુવાન પુરુષોના આગમનને અભિનંદ, તે સાળીને જરૂર જાણવી. • વિવેચન-૧૧૪,૧૧૫ : જે આર્યા બિબ્લોકપૂર્વક વિલાસયુક્ત ગતિથી રાજમાર્ગ આદિમાં વૈશ્યાની જેમ ભમે છે, બિબ્લોક અને વિલાસના લક્ષણ-ઈષ્ટ અર્થ પ્રાપ્ત થતાં અભિમાન-ગર્વ જમે, સ્ત્રીનો અનાદર કરતાં બિબ્લોક નામ જાણવું. સ્થાન, આસન ગમન કરતાં હાય-ભ્રમર-નેગકર્મચી જે વિશેષ શ્લિષ્ટ ઉપજે તે વિલાસ. -x-x-x• વળી કેવી ? ઓશીકા સહિત, મસ્તકે અને પગે ઓશીકા રાખે, પિષ્ટિકાદિ વડે મર્દન કરે. પોતાના શરીરે સ્નાન, વિલેપન, પુષ્પમાળા, વીંઝણા, વસ્ત્રાદિને ધૂપન, દાંત રંગવા આદિ કરે, તેને વર્ધમાનસ્વામીએ આર્યા કહેલ નથી. પણ વેષવિડંબિની, જિનાજ્ઞા કંદલી કુઠારિકા, પ્રવચન માલિન્યકારિણી, અનાચારિણી આદિ જાણવી. ગૃહસ્થના ઘેર જઈ ધમ[ભાસકથા કે સંસાર વ્યાપાર વિષયા કથા વચન વિલાસથી વિસ્તારે છે. તેણીની સામે તરુણાદિ પુરષો આવે છે ત્યારે આપનું આગમન ભવ્ય છે, અમારા સ્થાને રહો, ફરી પાછા પધાજો, કંઈ ચિંતા ન કરતા, અમારે યોગ્ય કાર્ય જણાવજો, ઈત્યાદિ વચનાડંબર કરે. તે સાવીને ગુરુ-ગચ્છ-સંઘ-પ્રવચનની શગુરૂપ જાણવી. • ગાથા-૧૧૬ :વૃદ્ધ કે યુવાન પુરુષો પાસે રણે જે સાળી ધર્મ કહે છે, તે સાધ્વીને પણ Page #33 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૧૬ હે ગુણસાગર ! ગચ્છની શત્રુ જાણવી. • વિવેચન-૧૧૬ : ૨૦૫ વૃદ્ધ-જરાથી જીર્ણ, તરુણ-મન્મથવય પ્રાપ્ત, મધ્યમવય પ્રાપ્ત પણ, રાત્રિના ધર્મ કહે, તે મુખ્ય સાધ્વીને ગચ્છની શત્રુ જાણવી. જો મુખ્ય સાધ્વીને પણ શત્રુ કહી, તો બાકીની સાધ્વીનું શું? - ગાથા-૧૧૭ - જે ગચ્છમાં સાધ્વી પરસ્પર કલહ ન કરે, ગૃહસ્થ જેવી સાવધ ભાષા ન બોલે, તે ગચ્છને શ્રેષ્ઠ ગચ્છ જાણવો. • વિવેચન-૧૧૭ : જે ગણમાં, સંઘાટકમાં પણ મોક્ષમાર્ગ પ્રવૃત્ત સાધ્વીને પરસ્પર ગૃહસ્થ સાથે, સ્વગણમુનિ સાથે, સ્વ સંઘાટક મુનિ સાથે, કલહ-ગાલિપ્રદાન-અવર્ણવાદાદિ ન થાય તથા પૂર્વોક્ત સાવધ રૂપ ભાષાદિ ન બોલાય, તે શ્રેષ્ઠ ગચ્છ છે. ગાથા-૧૧૮ થી ૧૨૨ : જે જેટલા થયા હોય તેટલા દૈવસિક કે પાક્ષિક અતિચાર ન આલોચ, મહત્તકિાની આજ્ઞામાં ન રહે... નિમિત્તાદિનો પ્રયોગ કરે, ગ્લાન-શૈક્ષાદિને વસ્ત્રાદિથી પ્રસન્ન કરે, અનાગાઢને આગાઢ કરે, આગાઢને અણાગાઢ કરે... અજયણાથી ગમન કરે, પાહુણા સાધ્વીનું વાત્સલ્ય ન કરે, વિવિધ રંગી વસ્ત્રો વાપરે, વિચિત્ર એવા રજોહરણ વાપરે... ગતિ વિભ્રમાદિથી આકારનો વિકાર એવી રીતે પ્રગટ કરે કે જેથી યુવાનો તો શું વૃદ્ધોને પણ મોહોદય થાય.. મુખ, નયન, હાથ, પગ, કક્ષા આદિ વારંવાર વે છે, વસંતાદિ રંગના સમૂહથી બાળકોની પણ શ્રોત્રાદિ ઈન્દ્રિયોને હરી લે.. આવી સાધ્વીઓ સ્વેચ્છાચારી જાણવી. • વિવેચન-૧૧૮ થી ૧૨૨ : જે જેમ થયા હોય તેમ ગુરુને ન કહે, દૈવસિક-પાક્ષિક - ચાતુર્માસિક - સાંવત્સરિક અતિચાર ન આલોચે, સ્વેચ્છાચારી તે સાધ્વી, મુખ્ય સાધ્વીની આજ્ઞામાં ન રહે. તે ગચ્છ મોક્ષપથ સાધક નથી, પણ માત્ર ઉદરપૂરક છે. નિમિત્તાદિ, યંત્ર-મંત્રાદિ પ્રરૂપે. રોગી, નવદીક્ષિતાદિના ઔષધ, વસ્ત્ર, જ્ઞાનાદિની ચિંતા ન કરે. આગાહ - અવશ્ય કર્તવ્ય, - X - અનાવાઈ - જે આગાઢ નથી તે. - x - દિ - આચારાંગાદિ અનાગાઢ યોગાનુષ્ઠાન, આાદ - ભગવતી આદિ આગાઢ યોગ અનુષ્ઠાન. તે એકબીજાના સ્થાને કરે. જીવની ચતના વિના પ્રકર્ષથી મન-વચન-કાયાથી ભિક્ષા માટે અટન, ભોજન મંડિલ ઉદ્ધરણ, સ્થંડિલ ગમન, ગામેગામ પરિભ્રમણ, વસતિ પ્રમાર્જન, પ્રતિલેખનાદિ કરે છે અથવા જેને આચરણ વડે છ કાચની પરિપાલના વિધમાન નથી, તે કેવળ દ્રવ્યલિંગધારીતાથી માત્ર જઠરપૂરણાર્થે આવર્જનાદિ કરે. બીજા ગામથી આવેલાં, માર્ગના શ્રમવાળા, ભુખ-તરસથી પીડાતા સાધ્વીને નિર્દોષ અન્ન-પાનાદિથી ભક્તિ ન ૨૦૬ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કરે, વિવિધ ચિત્રયુક્ત વસ્ત્ર, પાત્ર, કામળી આદિ કરે - ૪ - હાથમાં મહેંદી, પગમાં કુંકુમાદિ, કંઠે હાર આદિ કામાંગોને સેવે. રજોહરણની બહાર અને અંદર પંચવર્ષી ગુલ્લાદિ કરે, તે અનાર્યા છે. જે આર્યા ગમન વિલાસાદિમાં મુખ-નયનાદિ ચેષ્ટા, સ્તન-કક્ષાદિ પ્રદેશમાં હસ્તાંગુલ્યાદિ નાંખવી, એવા આકારવિકારને પ્રગટ કરે છે, જેથી સ્થવિરોને પણ કામાનુરાગ થાય, હે સૌમ્ય ! તે સાધ્વી નહીં પણ નટી જ છે. વિના કારણ વારંવાર આંખ-હાથ-પગ-કક્ષાને ધોવે. જે આર્યા રાગના જ્ઞાતા પાસે મલ્હાર, કેદાર આદિ રાગોને શીખે, પછી તે પ્રમાણે ગાય, વલ્ક્યૐ - બાળક, તેમની પણ શ્રવણેન્દ્રિયને સંતોષ પમાડે. - x - x - અથવા જેમ રાગમંડલને કાનથી ગ્રહણ કરે, તેમ બાળકોને ક્રીડાર્થે ગ્રહણ કરે છે બાળકો સાથે ક્રીડાદિ કરે. તેમને જમાડે, તેને કોઈ આર્યા કહેતા નથી. . ગાથા-૧૨૩ - જે ગચ્છમાં સ્થવિરા પછી તરુણી, તરુણી પછી સ્થવિરા એકેકના અંતરે સુવે છે, તે ગચ્છને ઉત્તમ જ્ઞાન અને સાત્રિનો આધારરૂપ જાણવો. • વિવેચન-૧૨૩ : જે ગચ્છમાં સ્થવિરા-વૃદ્ધા, તરુણી-યુવતી એકમેકના અંતરે નિરંતર સુવે, અન્યથા તરુણીના નિરંતર શયનમાં પરસ્પર જંઘા, હાય, સ્તન, પગ આદિ સ્પર્શતા કામચિંતાદિ થાય છે, તેથી વૃદ્ધાને વયમાં રાખી સુવે તેને શ્રેષ્ઠ જ્ઞાન-ચાસ્ત્રિાધાર જાણ. - ગાથા-૧૨૪ થી ૧૨૬ : જે સાધ્વી કંઠપ્રદેશને પાણીથી વે, ગૃહસ્થોના મોતી આદિ પરોવે, બાળકો માટે વસ્ત્ર આપે, ઔષધ - જડીબુટ્ટી આપે, ગૃહસ્થોની કાર્ય ચિંતા કરે. જે સાધ્વી હાથી-ઘોડા-ગધેડા આદિના સ્થાને જાય કે તેઓ તેમના સ્થાને આવે, વૈશ્યા સ્ત્રીનો સંગ કરે, જેનો ઉપાશ્રય વૈશ્યા ગૃહ સમીપે હોય તેને સાધ્વી ન કહેવી તથા સ્વાધ્યાય યોગથી મુક્ત, ધર્મકથામાં વિકથા કરે, ગૃહસ્થોને વિવિધ પ્રેરણા કરે, ગૃહસ્થના આસને બેસે અને ગૃહસ્થોનો પરિચય કરે. તેને હે ગૌતમ! સાધ્વી ન કહેવી. • વિવેચન-૧૨૪ થી ૧૨૬ : વિના કારણ પાણીથી ધોવે, ગળામાં આભરણાદિ પહેરે, ગૃહસ્થોને માટે દોરામાં મોતી આદિ પરોવે, બાળકોને વસ્ત્રખંડાદિ આપે - ૪ - અથવા શરીરે મલપરસેવાદિ દૂર કરવા ભીના કપડાથી ઘસે, ગૃહસ્થના ગૃહકાર્યમાં તત્પર છે, તે આિ નથી, પણ કામવાળી જ છે. ઘોડા-ગધેડાને સ્થાને જાય અથવા ઓઘનિયુક્તિ મુજબ અર્થ કરતા દાસ અને ધૂર્તને સ્થાને જાય - ૪ - તે દાસ અને ધૂર્તો પણ સાધ્વીના સ્થાને આવે, તેઓ સાધ્વી સાથે પરિચય કરે છે તથા, સાધ્વીની વસતિ સમીપે વૈશ્યાદિ રહેતી હોય - x - અથવા યોગિની આદિ વૈષધારિકા હોય, અથવા જોહરણાદિ દ્રવ્યલિંગ ઉદર Page #34 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૨૪ થી ૧૨૬ ૨૦૩ ૨૦૮ ગચ્છાચારપ્રકીર્ણકસત્ર-સટીક અનવાદ પૂરણાર્થે - મુગ્ધ વયનાદિ પ્રયોજનાર્થે વિધમાન છે તે વેષાર્થી અથતુ સર્વભ્રષ્ટાચારી સાધુ, તેનો સંસર્ગ થાય, તે સાળી ન કહેવાય. છકાય • પૃથ્વી આદિમાં દૂર કરેલ યતના લક્ષણ વ્યાપાર જેમાંથી તેવી સાધવી ધર્મકથા કે અધર્મકથા તથા વિકથાને પરસ્પર સ્ત્રી આદિ સાથે કરે છે. ગૃહસ્થોના કાર્યો કરે, ગૃહસ્થોના આસનો બેસવાને માટે મૂકે. ગૃહસ્યોની નિષધાદિને પાથરે, ગૃહસ્થ સંતવ કરે. સંતવ બે ભેદે - ગુણ સંતવ અને સંબંધી સંતવ • x • x - તેને સાળી ન કહેવાય. • ગાથા-૧૨૭,૧૨૮ - પોતાની શિષ્યાઓ તથા પ્રાતીચ્છિકાઓને સમાન ગણનાર, પ્રેરણા કરવામાં આળસરહિત, પ્રશસ્ત પુરુષોને અનુસરનારી, એવી મહાસ સાળી ગુણસંપન્ન જાણવી. ભીત દિવાળી, કારણે ઉગ્ર દંડ આપનારી, સ્વાધ્યાય અને ધ્યાનમાં યુક્ત, શિષ્યાદિના સંગ્રહમાં કુશળ એવી સાધ્વી પ્રવર્તીની પદને યોગ્ય છે. • વિવેચન-૧૨૭,૧૨૮ : રાગ-દ્વેષ પરિણામના અભાવે તુચ હોય છે. સ્વ શિષ્યા અને પ્રતીચ્છિકા - સ્વ કે પગચ્છથી જ્ઞાન, વૈયાવચ્ચાદિને માટે આવેલા, તે બંનેમાં તુલ્ય. - x • સર્વથા આળસરહિત, જ્ઞાન-દર્શન-ચાત્રિરૂપ ગુણોથી યુક્ત, ક્ષમા-વિનયવૈયાવચ્ચાદિ ગુણયુક્તતાથી પ્રશસ્ત, પરિવારરૂપ, તેના વડે સદાયુક્ત, આવો સાધી પરિવાર જેને વિધમાન છે, તે મુખ્ય સાધ્વી થાય. પરમ સંવેગરસલીન, ભયપ્રાપ્ત, પરિવાર જેણીને છે તે. અથવા પોત-પોતાની સંઘાટિકા સાથે લહાદિ કરવામાં ભય પામેલ પર્ષદાવાળી અથવા ઈહલોકમય - સ્વગુરગુરગુરના ગણ કુળ જાત્યાદિની અપકીર્તિરૂપ, પરલોક ભય મહાવતદૂષણરૂપ પરિવાર જેણીને છે તે. ઉગ્ર તીવદંડ-પ્રાયશ્ચિત્તાદિ રૂપવાળા. સ્વાધ્યાય-યાનસંયુક્ત, સ્વાધ્યાય પાંચ ભેદે - વાયના, પૃચ્છના, પરાવતના, અનપેક્ષા, ધર્મકથારૂપ. ધ્યાન - ધર્મ, શુક્લપ. અથવા ધ્યાન ચાર ભેદે - પિંડ સ્વાદિ • પિંડથ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતિત. પછી વૃત્તિકારશ્રી આ ચારે ધ્યાનની વ્યાખ્યાના ચાર શ્લોક નોંધે છે. - X - X - સંપ્રદુ - શિષ્યાદિ સંગ્રહ, ઘ કારથી નિર્દોષ વસ્ત્ર, પાગાદિ સંગ્રહણ, વિશારદ-કુશલા ગણિની. • ગાથા-૧૯ : જે ગચ્છમાં વૃદ્ધા સાદdી કોપાયમાન થઈને સાધુની સાથે ઉત્તર-પ્રત્યુત્તર વડે મોટેથી પ્રલાપ કરે છે, તેવા ગચ્છથી છે ગૌતમ! શું પ્રયોજન છે? • વિવેચન-૧૨૯ : જે ગણમાં ઉત્ત-પ્રત્યુતર આપે છે. તેમાં ઉત્તર-એકવાર, પ્રત્યુત્તર-વારંવાર અથવા કલહ વડે - અશુભરાગ વડે. મુખ્ય સાધ્વી કે વૃદ્ધા- જરા વડે ગ્રતા. અનાયરૂપ આર્યા જાણવી. જેમાં મુખ્યા કે અન્ય સાધવી, મુખ્યગુરૂ અન્ય મુનિ સાથે પ્રકર્ષથી લોકની સમક્ષ કે અસમક્ષ, જેમ-તેમ વાક્યો બોલે છે, કેવી થઈને? અતિશય કોપ-ચાંડાલવ પામીને કે અારોપણી પણ, તેવા અધમગચ્છ-સાધવીગણથી શું પ્રયોજન છે? • ગાથા-૧૩૦,૧૩૧ - હે ગૌતમ જે ગયછમાં સાદdીઓ કારણ ઉત્પન્ન થતાં મહત્તા સાદેવીની પાછલ ઉભા રહીને મૃદુ શબ્દો બોલે છે. તે જ વાસ્તવિક ગછ છે. વળી માતા, મી નુષા કે ભગિની આદિ વચન ગુપ્તિનો ભંગ જે ગચ્છમાં સાળી ન કરે તે જ સાચો ગચ્છ. • વિવેચન-૧૩૦,૧૩૧ - જે ગણમાં કારણ ઉત્પન્ન થતાં વIRT - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિમાંનું કોઈપણ કાર્ય, આય-નાના સાધ્વી, ગણિની-મુખ્ય સાધ્વી, તેમના પાછળના ભાગે રહીને બોલે છે. કઈ રીતે ? મૃદુ શબ્દોથી - અલા, ઋજુ, નિર્વિકાર વાક્યોથી, સ્થવિરગીતાદિ સાથે. ગણિનીએ મોકલેલ હોય તો વિનયપૂર્વક વચનકથનથી બોલે. જનની, પુત્ર કે પુત્રીની સંતાન, વધૂ કે ભગિની આદિ એવું જે ગણમાં ન કહે - કારણ વિના સ્વ-પર વર્ગમાં ન કહે કે - આ મારી માતા છે અથવા હું આની માતા છું ઈત્યાદિ, તે ગચ્છ છે. • ગાથા-૧૩૨,૧૩૩ - જે સાદdી દઈનાયર લગાડે, સ્ટિમના નાશ અને મિયાત્વ ઉતપન્ન કરે, બંને વર્ગના વિહારની મયદાનું ઉલ્લંઘન કરે તે સાદdી નથી. ઘમપદેશ સિવાયનું વચન સંસામૂલક હોવાથી તેની સાdી સંસાર વધારે છે. માટે હે ગૌતમ! ધમપદેશ મૂકીને બીજું વચન સાધ્વીઓએ ન બોલવું. • વિવેચન-૧૩૨,૧૩૩ - દર્શન-સમ્યકત્વના અતિચાર કરે છે. ચાસ્મિનો વિનાશ અને મિથ્યાત્વનું નિપાદન કરે છે. સાધુ-સાધ્વીરૂપ બંને વર્ગનો સ્વ-પરમાં આ જિનો માર્ગ વિનાશ કરતી અથવા માસકાદિ વિચરણની મર્યાદાનું ઉલ્લંઘન કરતી, રોગ વસતા સાધ્વીના કારણ વિના દર્શન-ચરણાદિ બહુ વિનાશ હેતુપણાથી છે. વિહાર કરતાં યતીને કદાયિત નાવ, સંઘટ્ટ, લેપ, લેપ ઉપર જળ હોય તો આ ચતના જાણવી. [અહીં વૃત્તિકારશ્રીએ ચાર ગાથા નોંધી તેનો ભાવાર્થ કહેલો છે, તે આ રીતે -]. બે યોજન વડે જવાતા સ્થલપાથ પ્રાપ્ત હોવ તો નાવ વડે ન જાય. જો સ્થલપથમાં શરીરોપઘાતાદિ, શોર, સીંહ, વ્યાલ આદિ હોય તો અથવા સ્થલપથમાં ભિક્ષા પ્રાપ્ત ન થાય કે વસતિ પ્રાપ્ત ન થાય, તો અઢી યોજન સંઘનથી જાય, નાવથી નહીં. જો સંઘ ન હોય અથવા તે દોષયુક્ત હોય તો યોજન લેપથી જવું પણ નાવ વડે ન જવું. જો લેપ પણ ન હોય કે પૂર્વોક્ત દોષયુક્ત હોય તો અર્ધયોજન લેપોપરી વડે જવું, નાવથી નહીં, જો તે પણ ન હોય કે દોષયુક્ત હોય તો નાવ વડે જવું. એ રીતે બે યોજનની હાનીથી નાવ માર્ગ પ્રાપ્ત થાય. અઢી યોજન સ્થળમાર્ગથી જાય, લેપોપરીથી નહીં. સ્થલ પથ ન હોય કે Page #35 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૨,૧૩૩ ૨૦૯ ૨૧૦ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ દોષયુકત હોય તો એક યોજન સંઘથી જાય, પણ લેપોપરીચી નહીં. તે પણ ન હોય કે દોષયુક્ત હોય તો અર્ધયોજન. લેપથી જાય, લેપોપરીચી નહીં. એક યોજન સ્થલપથથી જાય, લેપથી નહીં. જો ન હોય અથવા દોષયુક્ત હોય તો અર્ધયોજન સંઘથી જાય, લેપથી નહીં. અર્ધયોજન સ્થલપચથી ાય, સંઘથી નહીં. - ૪ - ૦ પૂર્વોક્ત જિનાજ્ઞાખંડનમૂલ સંસારને અર્જિત કરે. સાધવી, મfપ શબ્દથી મુનિ પણ નિશ્ચિત જિનાજ્ઞાખંડનમાં અને વિરુદ્ધ પ્રરૂપણામાં અનંત ભવભ્રમણ પામે. તેથી ધર્મોપદેશ - સ્વર્ગ, મોક્ષના સૌખ્યપદને છોડીને આપ્તવાક્ય વિસંવાદી ન પ્રરૂપે. • ગાથા-૧૩૪ એક મહિને એક જ કણસી જે સાદડી તપનું પારણું કરતાં હોય, તેવા સાદની પણ જે ગૃહસ્થની સાવધ ભાષાથી કલહ કરે તો તેનું તે સર્વે અનુષ્ઠાન નિરર્થક છે. • વિવેચન-૧૩૪ - માસક્ષમણ - માસક્ષમણ કરીને, બે-ત્રણ માસક્ષપણાદિ કરીને પણ જે આ એક રૂક્ષ કરાદિ રૂપથી પારણું કરે છે. એવા પ્રકારના સાધવી જો કલહ સ્વ-પર વગ સમક્ષ કરે છે, કોની સાથે ? ગૃહસ્થો સાથે, અનાર્ય રૂ૫ ભાષા - મદ્ઘાટન, શાપ આપવો, મકાર-ચકારાદિ ગાળો દેવી, તેવી ગૃહસ્થ ભાષા વડે, તેણીના બઘાં તપ-કાટ આદિ સર્વથા નિફળ છે. (શંકા) સાળી કલહ કરે અને સાધુ ન કરે ? (સમાધાન) પ્રવાહથી થોડા કાર્યમાં પણ સ્ત્રીઓ કુતરી માફક કલહ ઉત્પન્ન કરે છે, તે રીતે સાધુ ન કરે, માટે સાધ્વી કહ્યું. હવે આમાંથી કઈ રીતે ઉદ્ધરિત થાય, તે કહે છે – • ગાથા-૧૩૫ થી ૧૩૭ : મહાનિશીથ કલ્પ અને વ્યવહારભાગમાંથી સાધુ-સાદનીને માટે આ ગચ્છાચાર પ્રકરણ ઉદ્ધત છે. પ્રધાન શ્રતના રહસ્ય ભૂત એવું આ અતિ ઉત્તમ ગચ્છાચાર પ્રકરણ અસ્વાધ્યાય કાળ વજીને સાધુ-સાધ્વીઓએ ભણવું. આ ગચ્છાચાર સાધુ-સાધ્વીઓએ ગુરૂમુખે વિધિપૂર્વક સાંભળીને કે ભણીને આત્મહિત ઈચ્છાનારાઓ જેમ અહીં કહ્યું છે, તેમ કરવું.. • વિવેચન-૧૩૫ થી ૧૩૭ - મહાનિશીથથી - પ્રવયન પરમતત્વ સમાન, બૃહકલા, વ્યવહાસ્યી - પરમ નિપુણથી, તે પ્રમાણે નિશીયાદિથી, સાધુ-સાધ્વીના હિતને માટે, ગચ્છ આચાર પ્રતિપાદક પ્રકીર્ણક સિદ્ધાંતરૂપ ઉત્સર્ગ અપવાદ નિરૂપણથી બદ્ધ છે. - હવે શિષ્ય પૂછે છે - પ્રકીર્ણકોની ઉત્પતિ શું ગણધરી છે? ગણધરશિણથી છે? પ્રત્યેકબુદ્ધથી છે? તીર્યકરના મુનિચી છે? તે પ્રત્યેકબુદ્ધથી કે તીર્થકના વિશિષ્ટમુનિથી છે. જેમકે નંદિસૂત્રમાં કહેલ છે કે – તે અંગબાહ્ય શું છે? તે બે ભેદે – [28/14 આવશ્યક, આવશ્યક વ્યતિકિત. તે આવશ્યક શું છે ? તે છ ભેદે છે – સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિકમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન, આવશ્યક વ્યતિક્તિ શું છે ? તે બે ભેદે - કાલિક, ઉકાલિક. તે ઉકાલિક સૂઝ શું છે ? અનેક ભેદે છે - દશવૈકાલિક, કથિતાકથિત, લઘુકaણ, મહાકક્ષાસૂત્ર ઈત્યાદિ ર૯ નામો પ્રસિદ્ધ છે. તે આ ઉલ્કાલિક સૂત્ર કહ્યું. તે કાલિકસૂત્ર શું છે? તે અનેકવિધ કહેલ છે. તે આ પ્રમાણે - ઉત્તરાધ્યયન, દશા-કા-વ્યવહાર, નિશીથ, મહાનિશીથ, ઋષિભાષિત ઈત્યાદિ 3૧-નામો અહીં નોંધ્યા છે. એ પ્રમાણે ૮૪,ooo પ્રકીકો આદિ તીર્થકર અરહંત ભગવંત ઋષભ સ્વામીના છે. સંખ્યાત હજાર પ્રકીર્ણકો મધ્યમ જિનવરોના છે, ૧૪,ooo પ્રકીર્ણકો ભગવંત વદ્ધમાન સ્વામીના છે. અથવા જેને જેટલાં શિષ્યો ઔત્પાતિકી, વૈનાયિકી, કાર્મિકી, પારિણામિકી એ ચતુર્વિધા બુદ્ધિથી યુક્તને તેટલાં હજાર પ્રકીર્ણકો થાય, પ્રત્યેકબુદ્ધોને પણ તેટલાં જ છે. - ૪ - gવાર - કેટલાં નામોનું ગ્રહણ કરવું શક્ય છે? ભગવંત ઋષભસ્વામીના તીર્થમાં કરાયેલા-૮૪,000. મધ્યના અજિતાદિ જિનના સંખ્યાત હજાર પ્રકીર્ણકો, જેના જેટલા હોય • તેના તેટલાં પ્રથમાનુયોગથી જાણવા. વર્ધમાનવામીના તીર્થમાં ૧૪,૦૦૦ છે. અહીં ભાવના આ પ્રમાણે છે – ભગવંત ઋષભદેવના ૮૪,ooo શ્રમણો હતા. તેણી પ્રકીર્ણકરૂપ અધ્યયનો કાલિક - ઉકાલિક ભેદ ભિન્ન સર્વ સંખ્યાથી ૮૪,ooo થાય. જે ભગવંતના ઉપદેશને અનુસરીને ભગવંતના શ્રમણો વિરચે છે, તે બધાં પ્રકીર્ણકો કહેવાય છે અથવા કૃતને અનુસરતા જે વચનકશચથી ધમદિશના આદિમાં ગ્રંથપદ્ધતિ રૂપે કહે છે, તે બધાં પ્રકીર્ણક. એ રીતે મધ્યમ તીર્થકરોના સંખ્યાત હજાર પ્રકીર્ણકો છે. વર્ધમાન સ્વામીના ૧૪,૦૦૦ શ્રમણો છે, તેથી પ્રકીર્ણકો પણ ૧૪,000 થાય. છે. અહીં એક આચાર્ય બે મત પ્રજ્ઞાપે છે. અહીં ૮૪,૦૦૦ આદિ ઋષભાદિ. તીર્થકરના શ્રમણ પરિમાણને પ્રધાનમૂત્ર વિચન સમર્થ શ્રમણોને આશ્રીને જાણવું. બીજા વળી સામાન્ય શ્રમણો પણ ઘણાં તે-તે ઋષભાદિ કાળે હતા. વળી બીજા કહે છે કે- ઋષભાદિ તીર્થકરના જીવતા જ આ ૮૪,ooo આદિ શ્રમણ પરિમાણ, પ્રવાહથ્થી તો એકૈક તીર્થમાં ઘણાં શ્રમણો જાણવી. ઈત્યાદિ • * * આ જ મતાંતર દર્શાવતા કહે છે - બીજા પ્રકારે ઋષભાદિ તીર્થકરના જેટલાં શિષ્યો તીર્થમાં ઔત્પાતિકી આદિ ચારે બુદ્ધિવાળા છે, તે ઋષભાષ્નિા તેટલાં પ્રકીર્ણકો થયા. પ્રત્યેકબુદ્ધ પણ તેમાં જ છે. અહીં એક કહે છે - એકૈક તીર્થકના તીર્થમાં અપરિમાણ પ્રકીર્ણકો થાય છે. કેમકે પ્રકીર્ણકકારી અપરિમાણવી છે. અહીં કેવળ પ્રત્યેકબુદ્ધ રચિત પ્રકીર્ણકો જે કહેવા. કેમકે પ્રકીર્ણકના પરિમાણથી પ્રત્યેબ્રુદ્ધનું પરિમાણ પ્રતિપાદન કરેલ છે. પણ આ Page #36 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૩૫ થી ૧૩૭ પ્રત્યેક બુદ્ધોનો શિષ્યભાવ વિરુદ્ધ છે. તેથી આ અસમ્યક્ છે. પણ જો તીર્થંકરોપદિષ્ટ શાસનના સ્વીકારથી જ શિષ્યભાવ માનીએ, તો તેમાં કોઈ દોષ નથી. - X - X - X - ૦ વ્યક્ત વાંચાથી સૂત્રથી અને અર્થથી કંઠસ્થ કરે છે. સાધુ-મોક્ષ સાધન તત્પર મુનિઓ. ઉપલક્ષણથી સાધ્વી. જો સાધુ-સાધ્વી જ ભણે તો શું શ્રાવકાદિ સિદ્ધાંત ન ભણે ? ન જ ભણે. નિશીસથસૂત્રમાં ૧૯માં ઉદ્દેશાના અંતે કહેલ છે કે – જે સાધુ કે સાધ્વી કે અન્યતીર્થિક કે ગૃહસ્થને વાચના દે કે વાચના દેનારને અનુમોદે. - આ સૂત્રની ચૂર્ણિ – ગૃહસ્થ અને અન્યતીર્થિકને વાચના ન આપવી. અહીં દશમાં ઉદ્દેશામાં અર્થ છે · અન્યતીર્થિકને કે ગૃહસ્થને વાચના આપે, અન્યતીર્થિક - અન્યતીર્થિણી કે ગૃહસ્થ, ગૃહસ્થસ્ત્રીને કારણે વાચના આપે - પ્રવ્રજ્યામાં ગાથા છે — ગૃહસ્થ, અન્ય પાખંડિક, પ્રવ્રજ્યાભિમુખ શ્રાવકને છજીવ અધ્યયન યાવત્ સૂત્રથી - અર્થથી યાવત્ પિઔષણા. આ ગૃહસ્થ આદિ માટેનો અપવાદ સમજવો. આ ગચ્છાચાર, અસ્વાધ્યાય - અપઠન પ્રસ્તાવ, સ્થાન-અંગસૂત્રમાં કહેલ છે, તેને વર્જીને સ્થાનાંગમાં કહેલ અસ્વાધ્યાય આ પ્રમાણે છે - અંતરિક્ષ અસ્વાધ્યાય દશ ભેદે કહેલો છે, તે આ પ્રમાણે ઉલ્કાપાત, દિશા દાહ, ગર્જિત, વિધુત્, નિર્ધાત, યૂપક, યક્ષાલિપ્તક, ધૂમિત, મહિત, રજોદ્ઘાત, આ સૂત્ર છે. તેની આ વૃત્તિ છે . અંતરિક્ષ - આકાશમાં સંભવતો, અવાવનાવિ - દિગ્બાગમાં મહાનગરના પ્રદીપનક સમાન જે ઉધોત્, ભૂમિમાં અપ્રતિષ્ઠિત પણ ગગનતલવર્તી તે દિગ્દાહ. નિશ્ચંત - વાદળા સહિત કે રહિત આકાશમાં વ્યંતરે કરેલ મહાગર્જિત ધ્વનિ. જેમાં સંધ્યાપ્રભા અને ચંદ્રપ્રભા સાથે હોય, તેને યૂપક કહે છે. તેનો અર્થ છે સૂર્યપ્રભા અને ચંદ્રપ્રભાનો મિશ્રત્વ ભાવ. તેમાં ચંદ્રપ્રભાથી આવૃત્ત સંધ્યા ચાલી જાય છે. શ્રુત-મહાનિશીથ, કલ્પ આદિના સિદ્ધાંતના સારભૂત કે બિંદુભૂત, અતિશયથી ઉત્તમ, પ્રધાનતમ કેમકે તેમાં કહેલ ક્રિયા કરવાથી મોક્ષગમનનો હેતુ થાય છે. આ ગચ્છાચાર - સત્તાધુગણ મર્યાદારૂપ છે. તેને સદ્ગુરુ પાસેથી અર્થથી સાંભળીને, મોક્ષમાર્ગ સાધક સાધુ પાસે યોગોદ્વહન વિધિથી સૂત્રને ગ્રહણ કરીને સાધુ - મુમુક્ષુઓ, મિક્ષુળી - વ્રતિનીને નિષ્પાદિત કરવું જોઈએ. જે જેમ અહીં કહેલ છે, તે તેમ વાંછા કરતા આત્માને [પોતાને] પથ્ય-હિતકારી થાય છે. --- - — ૨૧૧ ગચ્છાચાર પ્રકીર્ણક સૂત્ર-૭/૧, આગમ-૩૦/૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ Page #37 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.