SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૩૨,૧૩૩ ૨૦૯ ૨૧૦ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ દોષયુકત હોય તો એક યોજન સંઘથી જાય, પણ લેપોપરીચી નહીં. તે પણ ન હોય કે દોષયુક્ત હોય તો અર્ધયોજન. લેપથી જાય, લેપોપરીચી નહીં. એક યોજન સ્થલપથથી જાય, લેપથી નહીં. જો ન હોય અથવા દોષયુક્ત હોય તો અર્ધયોજન સંઘથી જાય, લેપથી નહીં. અર્ધયોજન સ્થલપચથી ાય, સંઘથી નહીં. - ૪ - ૦ પૂર્વોક્ત જિનાજ્ઞાખંડનમૂલ સંસારને અર્જિત કરે. સાધવી, મfપ શબ્દથી મુનિ પણ નિશ્ચિત જિનાજ્ઞાખંડનમાં અને વિરુદ્ધ પ્રરૂપણામાં અનંત ભવભ્રમણ પામે. તેથી ધર્મોપદેશ - સ્વર્ગ, મોક્ષના સૌખ્યપદને છોડીને આપ્તવાક્ય વિસંવાદી ન પ્રરૂપે. • ગાથા-૧૩૪ એક મહિને એક જ કણસી જે સાદડી તપનું પારણું કરતાં હોય, તેવા સાદની પણ જે ગૃહસ્થની સાવધ ભાષાથી કલહ કરે તો તેનું તે સર્વે અનુષ્ઠાન નિરર્થક છે. • વિવેચન-૧૩૪ - માસક્ષમણ - માસક્ષમણ કરીને, બે-ત્રણ માસક્ષપણાદિ કરીને પણ જે આ એક રૂક્ષ કરાદિ રૂપથી પારણું કરે છે. એવા પ્રકારના સાધવી જો કલહ સ્વ-પર વગ સમક્ષ કરે છે, કોની સાથે ? ગૃહસ્થો સાથે, અનાર્ય રૂ૫ ભાષા - મદ્ઘાટન, શાપ આપવો, મકાર-ચકારાદિ ગાળો દેવી, તેવી ગૃહસ્થ ભાષા વડે, તેણીના બઘાં તપ-કાટ આદિ સર્વથા નિફળ છે. (શંકા) સાળી કલહ કરે અને સાધુ ન કરે ? (સમાધાન) પ્રવાહથી થોડા કાર્યમાં પણ સ્ત્રીઓ કુતરી માફક કલહ ઉત્પન્ન કરે છે, તે રીતે સાધુ ન કરે, માટે સાધ્વી કહ્યું. હવે આમાંથી કઈ રીતે ઉદ્ધરિત થાય, તે કહે છે – • ગાથા-૧૩૫ થી ૧૩૭ : મહાનિશીથ કલ્પ અને વ્યવહારભાગમાંથી સાધુ-સાદનીને માટે આ ગચ્છાચાર પ્રકરણ ઉદ્ધત છે. પ્રધાન શ્રતના રહસ્ય ભૂત એવું આ અતિ ઉત્તમ ગચ્છાચાર પ્રકરણ અસ્વાધ્યાય કાળ વજીને સાધુ-સાધ્વીઓએ ભણવું. આ ગચ્છાચાર સાધુ-સાધ્વીઓએ ગુરૂમુખે વિધિપૂર્વક સાંભળીને કે ભણીને આત્મહિત ઈચ્છાનારાઓ જેમ અહીં કહ્યું છે, તેમ કરવું.. • વિવેચન-૧૩૫ થી ૧૩૭ - મહાનિશીથથી - પ્રવયન પરમતત્વ સમાન, બૃહકલા, વ્યવહાસ્યી - પરમ નિપુણથી, તે પ્રમાણે નિશીયાદિથી, સાધુ-સાધ્વીના હિતને માટે, ગચ્છ આચાર પ્રતિપાદક પ્રકીર્ણક સિદ્ધાંતરૂપ ઉત્સર્ગ અપવાદ નિરૂપણથી બદ્ધ છે. - હવે શિષ્ય પૂછે છે - પ્રકીર્ણકોની ઉત્પતિ શું ગણધરી છે? ગણધરશિણથી છે? પ્રત્યેકબુદ્ધથી છે? તીર્યકરના મુનિચી છે? તે પ્રત્યેકબુદ્ધથી કે તીર્થકના વિશિષ્ટમુનિથી છે. જેમકે નંદિસૂત્રમાં કહેલ છે કે – તે અંગબાહ્ય શું છે? તે બે ભેદે – [28/14 આવશ્યક, આવશ્યક વ્યતિકિત. તે આવશ્યક શું છે ? તે છ ભેદે છે – સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિકમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન, આવશ્યક વ્યતિક્તિ શું છે ? તે બે ભેદે - કાલિક, ઉકાલિક. તે ઉકાલિક સૂઝ શું છે ? અનેક ભેદે છે - દશવૈકાલિક, કથિતાકથિત, લઘુકaણ, મહાકક્ષાસૂત્ર ઈત્યાદિ ર૯ નામો પ્રસિદ્ધ છે. તે આ ઉલ્કાલિક સૂત્ર કહ્યું. તે કાલિકસૂત્ર શું છે? તે અનેકવિધ કહેલ છે. તે આ પ્રમાણે - ઉત્તરાધ્યયન, દશા-કા-વ્યવહાર, નિશીથ, મહાનિશીથ, ઋષિભાષિત ઈત્યાદિ 3૧-નામો અહીં નોંધ્યા છે. એ પ્રમાણે ૮૪,ooo પ્રકીકો આદિ તીર્થકર અરહંત ભગવંત ઋષભ સ્વામીના છે. સંખ્યાત હજાર પ્રકીર્ણકો મધ્યમ જિનવરોના છે, ૧૪,ooo પ્રકીર્ણકો ભગવંત વદ્ધમાન સ્વામીના છે. અથવા જેને જેટલાં શિષ્યો ઔત્પાતિકી, વૈનાયિકી, કાર્મિકી, પારિણામિકી એ ચતુર્વિધા બુદ્ધિથી યુક્તને તેટલાં હજાર પ્રકીર્ણકો થાય, પ્રત્યેકબુદ્ધોને પણ તેટલાં જ છે. - ૪ - gવાર - કેટલાં નામોનું ગ્રહણ કરવું શક્ય છે? ભગવંત ઋષભસ્વામીના તીર્થમાં કરાયેલા-૮૪,000. મધ્યના અજિતાદિ જિનના સંખ્યાત હજાર પ્રકીર્ણકો, જેના જેટલા હોય • તેના તેટલાં પ્રથમાનુયોગથી જાણવા. વર્ધમાનવામીના તીર્થમાં ૧૪,૦૦૦ છે. અહીં ભાવના આ પ્રમાણે છે – ભગવંત ઋષભદેવના ૮૪,ooo શ્રમણો હતા. તેણી પ્રકીર્ણકરૂપ અધ્યયનો કાલિક - ઉકાલિક ભેદ ભિન્ન સર્વ સંખ્યાથી ૮૪,ooo થાય. જે ભગવંતના ઉપદેશને અનુસરીને ભગવંતના શ્રમણો વિરચે છે, તે બધાં પ્રકીર્ણકો કહેવાય છે અથવા કૃતને અનુસરતા જે વચનકશચથી ધમદિશના આદિમાં ગ્રંથપદ્ધતિ રૂપે કહે છે, તે બધાં પ્રકીર્ણક. એ રીતે મધ્યમ તીર્થકરોના સંખ્યાત હજાર પ્રકીર્ણકો છે. વર્ધમાન સ્વામીના ૧૪,૦૦૦ શ્રમણો છે, તેથી પ્રકીર્ણકો પણ ૧૪,000 થાય. છે. અહીં એક આચાર્ય બે મત પ્રજ્ઞાપે છે. અહીં ૮૪,૦૦૦ આદિ ઋષભાદિ. તીર્થકરના શ્રમણ પરિમાણને પ્રધાનમૂત્ર વિચન સમર્થ શ્રમણોને આશ્રીને જાણવું. બીજા વળી સામાન્ય શ્રમણો પણ ઘણાં તે-તે ઋષભાદિ કાળે હતા. વળી બીજા કહે છે કે- ઋષભાદિ તીર્થકરના જીવતા જ આ ૮૪,ooo આદિ શ્રમણ પરિમાણ, પ્રવાહથ્થી તો એકૈક તીર્થમાં ઘણાં શ્રમણો જાણવી. ઈત્યાદિ • * * આ જ મતાંતર દર્શાવતા કહે છે - બીજા પ્રકારે ઋષભાદિ તીર્થકરના જેટલાં શિષ્યો તીર્થમાં ઔત્પાતિકી આદિ ચારે બુદ્ધિવાળા છે, તે ઋષભાષ્નિા તેટલાં પ્રકીર્ણકો થયા. પ્રત્યેકબુદ્ધ પણ તેમાં જ છે. અહીં એક કહે છે - એકૈક તીર્થકના તીર્થમાં અપરિમાણ પ્રકીર્ણકો થાય છે. કેમકે પ્રકીર્ણકકારી અપરિમાણવી છે. અહીં કેવળ પ્રત્યેકબુદ્ધ રચિત પ્રકીર્ણકો જે કહેવા. કેમકે પ્રકીર્ણકના પરિમાણથી પ્રત્યેબ્રુદ્ધનું પરિમાણ પ્રતિપાદન કરેલ છે. પણ આ
SR No.009063
Book TitleAgam 30A Gacchachara Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages37
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 30, & agam_gacchachar
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy