________________
ગાથા-૯
થી
૯
૨૦૧
૨૦૨
ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
દર્શનચરણરૂપ, તેમાં અંતરાય-નિદ્રા, વિકલાદિ રૂપ, તેથી ત્રસ્ત, તથા કંપતા, શેનાથી ? ભવભમણરૂપ સંસારમાં વસવાણી, અથવા ચતુર્થત્યાત્મક ગર્ભે વસવાથી. તેઓ પ્રશાંત થઈ કુવાક્યાદિથી ઉત્થાપિત ન થાય. મુનિ-મુનિના કષાય ઉદીરે નહીં. માયામાં જેમ પાંડુ આર્યા, લોભમાં મંગુ આચાર્યાદિ.
વાર • ગુરુ ગ્લાન શૈક્ષાદિના વૈયાવૃત્યાદિ પ્રયોજનમાં સારણ-વારણાદિથી, ઉનાવા - બાહ્ય પ્રયોજન અભાવે. આગમ તવના જ્ઞાતા મુનિ કષાયવિપાક જાણીને ક્રોધાદિને પ્રગટ ન કરે. ઉદયમાં આવેલને પણ શકે અને ખમાવે.
• ગાથા-૧oo :
દાન, શીલ, તપ અને ભાવ એ ચતુર્વિધ ધમત્તિરાયથી ભય પામેલા ગીતાર્થ સાધુ જે ગચ્છમાં ઘણાં હોય, હે ગૌતમ! તેને ગચ્છ કહેવો.
• વિવેચન-૧૦૦ -
દેવાય તે દાન-સુપાત્ર, અનુકંપાદિ. શીલ-૧૮ ભેદે અબ્રાનું વર્જન. તપ-જેના વડે આઠ પ્રકારના કર્મો તપાવાય છે - રત્નાવલી, કનકાવતી, મુકતાવલી આદિ 3૬૦ ભેદે છે. ગણિવિધા પયામાં કર્લી છે - મઘા, ભણી, ત્રણે પૂર્વમાં વ્યંતર અને બાહ્ય તપ કQો જોઈએ. ૩૬૦ પોકર્મ કહેલાં છે. •x• સંસાર સ્વરૂપની અનિત્યતાનું ચિંતવન તે ભાવના. આવા સ્વરૂપના ચતુર્વિધ ધર્મના અંતરાયની ભયભીત થયેલા. એવા ઉકત લક્ષણા ઘણાં ગીતાર્યો - સત્રાર્થજ્ઞાતા હોય છે, તે ગ૭ કહેવાય. અહીં સુપHદાનમાં સુબાહુકુમારનું ટાંત, તપમાં અંધકમુનિનું દૃષ્ટાંત, ભાવમાં ભરતનું દષ્ટાંત કહેવું.
ઉત્તમ ગણ સ્વરૂપ કહ્યું, હવે અધમ ગણ સ્વરૂપ કહે છે• ગાથા-૧૦૧,૧૨ :
જે ગચ્છમાં હે ગૌતમ! ઘંટી આદિ પાંચ વધસ્થાનમાંથી કોઈ એક હોય, તે ગચ્છને ત્રિવિધે વોસિરાવી, અન્ય કોઈ સારા ગચ્છમાં જવું. ખાંડવા આદિ આરંભમાં પ્રવર્તેલ અને ઉજ્જવળ વેશ ધારણ કરનાર ગચ્છની સેવા ન કરવી. ચાસ્ત્રિગુણોથી ઉજવળ હોય તેની સેવા કરવી.
• વિવેચન-૧૦૧, ૧૦૨ -
જે ગણમાં ઘંટી, ખાંડલીયો, ચૂલો, પાણીયાર, સાવરણી એ પાંચ એવા અનાથ, અશરણ જીવસમૂહના વધ સ્થાનો - ખફ્રિકના ઘર જેવા છે, તેમાંના એક પણ હોય, તે અધમ મુનિ સમૂહ ગચ્છને મન-વચન-કાયાથી કરવા-કરાવવા-અનુમોદવા રૂપથી તજીને બીજા પરંપરાગત ગચ્છમાં જવું.
છ જીવ મર્દનપર કે ખાંડણી આદિ અધિકરણ કરનાર સાધુ આભાસ ગણને વેષ - કલા - કંબલ - વોલપટ્ટ - રજોહરણ-મુહપતિ આદિ લહાણ વેશ અર્થાત્ સાધુ દ્રવ્યલિંગ, પરમોત વેશથી ઉજળા ગચ્છને ન સેવવો, તે લાખો દુ:ખરૂપ સંસારવર્ધક છે. પણ સમિતિ - ગુપ્તિ આદિ ચા»િ ગુણથી ઉજ્જવળ, નિરતિચાર કે લોચિત અતિચારવાળો ગચ્છ દ્રવ્યલિંગથી મલિન હોય તો પણ સેવવો. સંસાર ક્ષયનો હેતુ હોવાથી તેની સેવા કરવી.
• ગાથા-૧03 -
જે ગચ્છમાં મુનિ કય-વિક્રય આદિ કરે છે તે સંયમ ભ્રષ્ટ જણવા. હે ગુણસાગર! તેવા ગચછને વિષની જેમ દૂરથી તજવો.
• વિવેચન-૧૦૩ -
મુનિ-સાધુવેષ વિડંબક, પ્રવચનોપઘાતકારી, આત્મલેશકારી, મૂલ્યથી વસ્ત્રાદિશિષ્યાદિને સ્વીકારે, મૂલ્યથી વસ્ત્રાદિને વેચે કે અન્ય દ્વારા ક્રય-વિક્રમાદિ કરાવે કે અનુમોદે. તે સતર ભેદે સંયમથી સર્વથા યતના તત્પરતારહિત, ચારિત્રગુણ વિનાના છે. હે જ્ઞાનાદિ ગુણોના સમુદ્ર ! હે શિષ્યા હળાહળ વિષ જેવા, અદર્શનીય ગચ્છને રિસ્થી છોડવો. અહીં વિષથી મરણ થાય કે ન પણ થાય. પણ ગુણભ્રષ્ટ ગચ્છના સંગથી અનંત જન્મ-મરણ રૂપ અનંત સંસાર થાય.
• ગાથા-૧૦૪,૧૦૫ -
આરંભમાં આસક્ત, સિદ્ધાંતથી પરાંગમુખ, વિષયમૃદ્ધ, મુનિનો સંગ છોડીને સુનિહિતો મળે વસવું. સન્માર્ગ પ્રતિષ્ઠિત ગચ્છને સમ્યફ રીતે જોઈને તેમાં પક્ષ, માસ કે જાવજીવ રહેવું.
• વિવેચન-૧૦૪,૧૦૫ -
આરંભ-સંભ-સમારંભમાં મન-વચન-કાયાના વ્યાપાર વડે તત્પર, અથવા જીવોપમÉકારી પરિગ્રહાદિમાં આસક્ત, આચાર આદિ ધૃતરત્નોથી વિપરીત મુખવાળા, તેમાં કહેલ અનુષ્ઠાન ન કરૂાસ, તેના જ્ઞાનથી હિત, કામ-ભોગરૂપ વિષયમાં ગૃદ્ધ, તેમને છોડીને મન-વચન-કાયાથી શુભ અનુષ્ઠાન નિષ્પાદિત એવા સુવિહિતો મળે વસવું. ••• પૂર્વોક્ત ગણનિવાસ અનંત સંસાર-ભ્રમણનું કારણ છે, તેથી સર્વ પ્રકારે કુશાગ્ર બુદ્ધિથી વિચારી સન્માર્ગમોક્ષપથ પ્રતિ ચાલવું. ગુરુ આજ્ઞાથી તેમાં રહેવું.
• ગાથા-૧૦૬,૧૦૩ -
જે ગચ્છમાં શુલ્લક કે શૈક્ષ કે એકલો તરુણ સાધુ રક્ષણ કરતો હોય, તેમાં મયદા કયાંથી હોય ? જે ગચ્છમાં એક શુલ્લિકા, વરણી સાધવી વસતિનું રક્ષણ કરે, તે વિહારમાં બહાચર્યની શુદ્ધિ ક્યાંથી હોય ?
• વિવેચન-૧૦૬,૧૦૭ :
ક્ષુલ્લક - બાળરૂપ, શૈક્ષ-નવદીક્ષિત, રક્ષેતુ - પાલના કરે, ઉપાશ્રય - સાધુને વસવાનું સ્થાન. તરુણ-ન્યુવા સાધુ, મર્યાદાજિન અને ગણધરની આજ્ઞા. કહે છે - એક ક્ષુલ્લક રમમાણ હોય ત્યારે બીજા ધૂદિ ઉપધિનું હરણ કરે છે. બાળકો ભોળવી જાય છે. વસતિમાં કયાંક આગ લાગે અને ક્ષુલ્લક વસ્ત્રાદિ લેવા પ્રવેશે, ત્યાં સાદિ ડસે છે કે તે નાટક પ્રેક્ષણાદિ જોવા જાય ઈત્યાદિ બાલ દોષો છે શૈક્ષ પોતાના ઘેર કે બીજે જાય, માતા-પિતા કે વજન ક્યાંક મળી જાય, તે નેહથી રડે, ભાષાસમિતિ માંગે આદિ દોષો, તરણો મોહોદયથી હકમ કરે, ચંગાદાન કે ક્રિડાદિ કરે, ચોથું વ્રત ભાંગે ઈત્યાદિ અનેક દોષ છે.
જે સાધ્વીંગણમાં એક શાલિકાકે વરણી વસતિની રક્ષા કરે, ત્યાં સાધ્વીચયમાં