Book Title: Agam 28 Tandulvaicharika Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009061/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ।। નમો નમો નિમ્મતનુંસળK II આગમસૂત્ર સટીક અનુવાદ ૨૮ અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરત્નસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમ સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૨૮ માં છે... [ નિરયાવલિકા-પંચક - પયજ્ઞાઓ-૧૦૧ -: અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર • નિરયાવલિકા ૦ ૫તંસિકા ૦ પુપિકા ૦ પુષ્પચૂલિકા ૦ વૃષ્ણિદશા આ પાંચ ઉપાંગસૂત્રો ક્રમ-૮ થી ૧૨ 0 ચતુઃ શરણ ૦ આતુર પ્રત્યાખ્યાન o મહાપ્રત્યાખ્યાન o ભક્તપરિજ્ઞા o તંદુલ વૈચારિક o સંસ્કારક o ગચ્છાચાર 0 ગણિવિધા 0 દેવેન્દ્રસ્તય ૦ વીરસ્તવ 0 ચંદ્રવેધ્યક આ દશ + એક વૈિકલ્પિક) પન્નાસૂત્રો - x – x – x - x – x – x - ૪ - તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ : મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. III ઘીકાંટા રોડ, અમદાવાદ (M) 9824419736 | ||| Tel. 079-25508631 2િ8/1] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ D 0 વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના D આગમ સટીક અનુવાદના આ ભાગ [ ૨૮ ] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી આગમ સટીક અનુવાદશ્રેણિના સર્જક છેમુનિ શ્રી દીપરત્નસાગરજી મ.સા. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર ૦ શ્રી જૈન શ્વે.પૂ. સંઘ - થાનગઢ શાહ હંજારીમલજી ભૂરમલજી – કર્નલ D D 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. | Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. પૂપૂ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ાચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્સાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે - (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા. (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. · (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ. - - ૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી. ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી પ.પૂ. સાધ્વીશ્રી ધ્યાનસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન શ્વે ત૫૦ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી ! - “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ G આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ – શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ – આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ સૂત્રન ૨૮ તંદુલવૈચારિક-પ્રકીર્ણકણ-૫ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન . - વિવેચન * (શંકા] કેટલાં પ્રકીર્ણકો કહેવાય છે ? તેની ઉત્પત્તિ કઈ રીતે છે? [સમાધાન નંદી, અનુયોગદ્વાર, દેવેન્દ્રસ્તવ, તંદલવૈચારિક, ચંદ્રવેધ્યક આદિ નંદીસૂત્રોક્ત કાલિકઉકાલિક ભેદ ભિન્ન ૮૪,૦૦૦ પ્રકીકો શ્રી કષભસ્વામીના કિાળે થયા. કઈ રીતે ? ભઋષભના ૮૪,૦૦૦ શ્રમણો હતા. તેમણે પ્રત્યેકે વિરચિત હોવાથી કહ્યું. એ પ્રમાણે સંખ્યાત હજારો પ્રકીર્ણક અજિતાદિ મધ્યના જિનોના થયા. જેને જેટલાં હોય, તેને તેટલાં પ્રથમાનુયોગથી જાણવા. વદ્ધમાન સ્વામીના ૧૪,૦૦૦ પ્રકીર્ણકો થયા. તેઓમાં વર્તમાન સ્વામીના હસ્તે દીક્ષિત એક સાધુ વડે વિરચિત આ તંદલવૈચારિક પ્રકીર્ણક છે, તેની વ્યાખ્યા કરાય છે. • સૂત્ર-૧ : જરા-મરણથી મુકત જિનેશ્વર મહાવીરને વાંદીને હું આ તંદુલવૈચાસ્કિ નામે પયપાને કહીશ. • વિવેચન-૧ - નિ તિ - સર્વથા ફાયને આણેલ, ગરા - વૃદ્ધત્વ, મUT • મૃત્યુ અથવા વૃદ્ધભાવથી કે વૃદ્ધભાવમાં મરણ તે જરામરણવંદિવા-મન, વચન, કાયા વડે નમીને. જિન-રાગદ્વેષાદિને જીતનારા. સામાન્ય કેવલીઓમાં કે કેવલીઓથી શ્રેષ્ઠપ્રધાન, અતિશયોની અપેક્ષાથી શ્રેષ્ઠ છે તેથી જિનવર, અતિશયોનું સ્વરૂપ સમવાયાંગમાં કહેલ છે તે આ પ્રમાણે - ચોકીશ બદ્ધાતિશયો કહેલા છે તે આ છે - (૧) અવસ્થિત કેશ, શ્મશ્ર, રોમ, નખ. (૨) નિરામય નિરૂપલેપ ગયષ્ટિ, (3) ગાયના દુઘ જેવા શેત માંસ અને લોહી, (૪) કમલ ગંધ જેવા શ્વાસોશ્વાસ, (૫) પ્રસન્ન આહારનીહાર, (૬) આકાશમાં રહેલ ચક, () આકાશમાં રહેલ છત્ર, (૮) આકાશમાં રહેલ શ્વેત શ્રેષ્ઠ ચામર, (૯) આકાશ સ્ફટિકમય સંપાદપીઠ સીંહાસન, (૧૦) આકાશમાં રહેલ ઈન્દ્રધ્વજ. (૧૧) જ્યાં જ્યાં રહંત ભગવંત બેસે, રહે ત્યાં-ત્યાં તક્ષણ જ સ્ત્ર, પુષ, પલ્લવી ભરેલ, છત્ર-વજ-ઘંટા-પતાકા સક્તિ શ્રેષ્ઠ અશોકવૃક્ષ હોય છે. (૧૨) કંઈક પાછળ મુગટના સ્થાને તેજમંડલ થાય, અંધકારમાં પણ દશે દિશાને પ્રભાસે છે. (૧૩) બહુ સમ રમણીય ભૂમિભાગ, (૧૪) કાંટા અધોમુખ થવા. (૧૫) ઋતુ વિપરીત સુખ સ્પર્શવાળી થાય. (૧૬) શીતલ, સુખસ્પર્શી, સુગંધી પવનથી યોજના પરિમંડલ ચોતરફ પ્રમાશેં. (૧૭) ઉચિત બિંદુપાતચી, વાયુ વડે ઉડેલ આકાશવર્તી રજ, જીતવર્તી ધૂળને દૂર કરે. (૧૮) જલજ-સ્થલજ બિંટસ્થાયી પંચવર્ણા પુષ્પોની જાનૂ પ્રમાણ ઉંચી પુષ્પવર્ષા. આ સૂગથી વૈકિય કે અચિત પુષ્પો છે, તે કથન અયુક્ત છે, તેમ કહ્યું. અહીં બીજા કહે છે - જ્યાં વ્રતી રહે છે, ત્યાં દેવો પુષ્પવર્ષા કરતાં નથી. બીજા કહે છે કે દેવાદિથી સંમત થતા તે અયિત થાય છે, બીજ કહે છે - ભગવંતના અતિશયપણાથી ચાલતા પણ પુષ્પજીવનો વધ થતો નથી. પ્રવચન સારોદ્ધાર ટીકામાં તો સવગીતાર્ય સંમત ભગવંતના અતિશયનું કથન સ્વીકૃત છે. (૧૯) અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધનો અભાવ થાય છે. (૨૦) મનોજ્ઞા શબ્દ, સ્પર્શ, સ, ૫, ગંઘનો પ્રાદુભવ થાય છે. (૧) ભગવંતનો સ્વર હદયગમનીય અને યોજનગામી વ્યાકુર્તે છે. (૨૨) ભગવત્ અધમાગધી ભાષામાં ધર્મ કહે છે. (૨૩) તે અર્ધમાગધી ભાષા બોલતા તેમાં બધાં આય-અનાર્યો, દ્વિપદ-ચતુપદ, પક્ષી-સરીસૃપો પોતપોતાને હિત-શિવ-સુખદા ભાષાપણે પરિણમે છે. (૨૪) પૂર્વબદ્ધ વૈરીપણ દેવ-અ, નાગ-સુવણિિદ અરહંતના ચરણ કમળમાં પ્રશાંત ચિત માનસથી ધર્મ સાંભળે છે. (૫) અન્યતીર્થિક પ્રાલયની પણ આવીને વાંદે છે. (૨૬) આવીને અરહંતના ચરણ કમળમાં નિપ્રતિવયનવાળા થાય છે. (૨૭) જ્યાં-જ્યાં અરહંત ભગવંત વિયરે છે, ત્યાં ત્યાં પણ ૫-યોજનમાં ઈતિ થતી નથી. (૨૮) મારી ન થાય, (૨૯) સ્વચક ન થાય. (30) પરચક ન થાય, (૩૧) અતિવૃષ્ટિ ન થાય, (૩૨) અનાવૃષ્ટિ ન થાય, (33) દુમિક્ષ ન થાય, (૩૪) પૂર્વોત્પન્ન ઉત્પાત અને વ્યાધિ જદી ઉપશાંત થાય. અહીં ચાર મૂળ અતિશય, ૧૯-દેવકૃત અને ૧૧-કમના થાયી થયેલા, એમ યોગીશ અતિશયો છે. (શંકા] પ્રાકાર-અંબુરહાદિ અતિશય દેવકૃત હોવા છતાં તે યોગીશની બહાર કેમ છે ? [સમાધાન] ૩૪-નિત્ય છે, બીજા અનિયત છે, આ અમે સ્વબુદ્ધિથી કહેતા તચી, જિનભદ્ર ક્ષમાશ્રમણે વિશેષણવતીમાં પણ બે ગાયામાં કહેલી છે. (શંકા જ્યાં તીર્થકરો વિચરે છે, તે દેશમાં ૨૫-યોજનનો આદેશ છે, તેમાં તીર્થંકરના અતિશયથી વૈરાદિ અનર્થો થતાં નથી. તેમ કહેલ છે, તો પછી ભગવંત મહાવીર પુરિમતાલ નગરમાં હતાં ત્યારે જ અમનમેનનો વિપાકવૃતાંગ વણિત વ્યતિકર કઈ રીતે બન્યો ? અહીં કહે છે - આ બધાં અર્થ કે અનર્થ પ્રાણીના સ્વકૃતકર્મના હોવાથી થાય છે. કર્મ બે પ્રકારે છે - સોપકમ અને તિરૂપકમ, તેમાં જે વૈરાદિ સોપકમ કર્મો સંપાદિત છે, તે જ તીર્થંકરના અતિશયથી ઉપશાંત પામે, પણ જે તિરપકમ કર્મ સંપાદિત છે, તે અવશ્ય વિપાકવી દવા પડે, તેથી જ સવતિશય સંપ યુક્ત જિનોના અનુપશાંત વૈભાવથી ગોશાલકાદિએ ઉપસર્ગો કર્યા. મહાત્ એવા આ વીર · કર્મ વિદારણ સહિષ્ણુ મહાવીર, * * * * * પ્રત્યક્ષ તંદુલ (ચોખા), ૧૦૦ વર્ષના યુવાળો પુરુષ જે પ્રતિદિન ભોગવે તે સંખ્યા વિયાણાથી ઉપલક્ષિત “નંદુલ વૈચારિક” એવું નામ છે. મંગલાચરણ * * * પછી દ્વાર ગાયા Page #17 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧ ૧os ૧૦૮ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કહે છે – • સૂત્ર-૨,3 - ગણવામાં મનુષ્યનું આયુ સો વર્ષનું લઈ, તેને દશ-દશમાં વિભાજીત કરાય છે. તે સો વર્ષના આયુ સિવાયનો કાળ તે ગભવિાસ. તે ગર્ભકાળ જેટલા દિવસ, સમિ, મુહૂd, શ્વાસોચ્છવાસ જીવ ગભવાસમાં રહે તેની આહારવિધિ કહીશ. • વિવેચન-૨,૩ : અહીં પદોનો સંબંધ આ છે - સો વર્ષના આયુમાં પ્રાણી જે રીતે દશ-દશ અવસ્થામાં પૃથક થાય, તે રીતે તમે સાંભળો. તે એક, બે આદિ કરીને છે. તથા દશ દશા એક મળતાં તથા નિકાસિત કરાતા પરમાયુ સો વર્ષ તેમાંથી ૫૦ વર્ષ નિદ્રાદિના લેતા જે આયુ બાકી રહે, તે પણ તમે સાંભળો. જેટલા માત્ર દિવસો, જેટલી સત્રિ, જેટલા મુહર્તા, જેટલાં ઉચ્છવાસ જીવ ગર્ભમાં વસે છે, તેને કહીશ. ગભદિમાં આહારવિધિને અને શબ્દથી શરીર રોમાદિ સ્વરૂપ કહીશ. તેમાં ગર્ભમાં અહોરણનું પ્રમાણ કહે છે – • સૂત્ર-૪ થી ૮ : જીવ રકo પૂર્ણ રાત્રિ દિવસ અને અડધો દિવસ ગર્ભમાં રહે છે. નિયમથી જીવને આટલા દિવસ ગર્ભવાસમાં લાગે. પણ ઉપઘાતના કારણે તેનાથી ઓછા કે અધિક દિવસમાં પણ જન્મ લઈ શકે છે. નિયમથી જીવ ૮૩૫ મુહૂર્ત સુધી ગર્ભમાં રહે પણ તેમાં હાનિ-વૃદ્ધિ પણ થાય છે. જીવને ગર્ભમાં ૩,૧૪,૧૦૨૫ શ્વાસોચ્છવાસ હોય છે. પણ તેનાથી હિનાધિક પણ હોઈ શકે. • વિવેચન-૪ થી ૮ : જીવ ગર્ભમાં ૨9ણી અહોરાત્ર રહે છે. આ રીતે નવ માસ અને શા દિવસ જીવ ગર્ભમાં રહે છે. ઉત્તરૂપ અહોરાત્ર નિશ્ચયથી જીવના ગર્ભવાસમાં થાય છે. આ ઉક્ત અહોરમ પ્રમાણથી ઉપઘાત વશ-વાતપિતાદિ દોષથી હીનાધિક પણ થાય છે. અહીં ‘તુ' શબ્દ ‘મપિ' અર્થમાં યોજેલ છે. હવે ગર્ભમાં મુહર્ત પ્રમાણ કહે છે - ૮૩૨૫ મુહર્ત, નિશ્ચયે જીવ ગર્ભમાં વસે છે. તે કઈ રીતે થાય? ઉક્ત ૨૭ષા દિવસને ૩૦ વડે ગુણવાથી ૮૩૨૫ મુહૂર્ત આવે છે. ઉક્તરૂપ વાત દોષાદિ કારણથી હીનાધિક પણ મુહર્ત ગર્ભમાં જીવ રહે. ધે બે ગાથા વડે ગર્ભમાં નિઃશ્વાસોચ્છવાસ પ્રમાણ કહે છે - તે ૩,૧૪,૧૦,૨૫ થાય. આટલી માત્રામાં સંકલિત જીવના ગર્ભવાસમાં નિશ્ચયથી નિઃશ્વાસોચ્છવાસ થાય છે. કઈ રીતે ? એક તમુહર્તમાં ૩૭૭૩ નિઃશ્વાસોચ્છવાસ થાય છે. આ સંખ્યા વડે ઉક્તરૂ૫ મુહર્તા ગુણતાં યથોક્ત ૩,૧૪,૧૦,૨૨૫ થાય છે. તેમાં વાત આદિ કારણથી હીનાધિક નિઃશ્વાસોચ્છવાસ થાય છે. હવે આહાર અધિકારમાં કિંચિત ગભદિ સ્વરૂપ કહે છે. • સૂરણ-૯ થી ૧૧ - હે આયુષ્યમાન ! પ્રીની નાભિની નીચે પુuડંઠલના આકારે બે સિરા હોય છે. તેની નીચે ઉલટા કરેલા કમળના આકારે યોનિ હોય છે, જે તલવારની મ્યાન જેવી હોય છે. તે યોનિ નીચે કેરીની પેશી જેવો માસપિંડ હોય છે, તે ઋતુકાળમાં કુટીને લોહીના કણ છોડે છે, ઉલટા કરાયેલા કમળના આકારની યોનિ, જ્યારે શુકમિશ્રિત હોય ત્યારે તે જીવ ઉત્પન્ન કરવા યોગ્ય હોય છે, તેમ જિનેન્દ્રોએ કહેલું છે. • વિવેચન-૯ થી ૧૧ - હે આયુષ્યમાન ! ગૌતમ સ્ત્રીઓની નાભિના અધો ભાગમાં પુપની નાલિકા આકારે બે ધમનીઓ રહેલી છે. વળી તે બંને શિરા-ધમનીની નીચે યોનિ-સ્મરકૃપિકા રહેલ છે. કેવી ? અધોમુખ. વળી કેવી ? ખગ પિધાનક-મ્યાનના આકારે. તે યોનિના અધોભાગમાં આંબાની જેવી મંજરીઓ હોય છે. તેવા માંસ-પલલની મંજરી હોય છે તે મંજરી સ્ત્રીઓને માસને અંતે જે અકસમિશ્ર ત્રણ દિવસ થાય છે, તે ઋતુકાળ-સ્ત્રીધર્મના પ્રસ્તાવથી તેમાં સ્ફટિત થઈને લોહીના બિંદુને છોડી છે - રુધિર શ્રવે છે. તે રધિર બિંદુઓ કોશાકાર યોનિમાં સંપાત થઈ શુક મિશ્રિત - તૃદિન ત્રણને અંતે પુરુષ સંયોગથી કે અપુરષ સંયોગથી પ્રવીર્યથી એકત્રિત જ્યારે થાય ત્યારે જીવોત્પાદ-ગર્ભસંભૂતિ યોગ્ય થાય, તેમ જિનેન્દ્રોએ કહેલ છે. | (શંકા] પુરુષના સંયોગ વિના પુરુષવીર્ય કઈ રીતે સંભવે ? સ્થાનાંગસૂત્રના અભિપ્રાયથી. પાંચ સ્થાને સ્ત્રીપુરુષ સાથે સંવાસ ન કરે તો પણ ગર્ભને ધારણ કરે છે, તે આ - (૧) ક્યાંક પુરુષના નીકળેલા પુરષ શુક પુદ્ગલો હોય તેવા સ્થાને કે આસને સ્ત્રી બેસે અને યોનિના આકર્ષણથી શુકનો સંગ્રહ થાય. (૨) નીકળેલા શુક પુદ્ગલ તે સ્ત્રીના અંતરવસ્ત્ર મધ્યેથી યોનિમાં પ્રવેશી જાય, અહીં વસ્ત્રના ઉપલક્ષણથી તેવા બીજા કોઈમાં પણ અનુપવેશ કરે. (3) પુત્રની અર્થી હોય અને શીલરક્ષકપણું હોય, તે સ્ત્રી સ્વયં શુકપુદ્ગલોને યોનિમાં પ્રવેશ કરાવે છે. (૪) અથવા બીજા કોઈ પુકાર્ય તેની યોનિમાં પ્રક્ષેપે. (૫) શીત જળ રૂપ જે વિકટ તળાવાદિમાં જાય, તેમાં પૂર્વે પડેલ શુક પુદ્ગલો પ્રવેશે. હવે અgu-kuસ્ત યોનિકાળ જીવ સંખ્યા પરિમાણ - • સૂત્ર-૧૨,૧૩ - ગભોંત્પત્તિ યોગ્ય યોનિમાં બર મુહુર્ત સુધી લાખ પૃથકવણી અધિક જીવ રહે છે, પછી વિનાશ પામે છે. પપ વર્ષ બાદ મીની યોનિ ગર્ભધારણ યોગ્ય રહેતી નથી અને ૭૫ વર્ષ બાદ પાયઃ શુક્રાણુ રહિત થઈ જાય છે. • વિવેચન-૧૨,૧૩ : તે પુરુષવીર્ય સંયુક્ત યોનિ ૧૨-મુહૂર્ત સુધી અધ્વસ્ત રહે છે, પછી વિવંસ પામે છે. અર્થાત્ ઋતુ અંતે સ્ત્રીને પુરુષના ઉપભોગથી ૧૨ મુહૂર્તમાં જ ગર્ભભાવ છે, Page #18 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૨,૧૩ ૧૦૯ પછી વીર્યના વિનાશથી ગર્ભનો અભાવ છે તથા મનુષ્યગર્ભમાં ગર્ભજ જંતુનું પ્રમાણ બે થી નવ લાખ સંખ્યક હોય. હવે કેટલાં વર્ષ પછી ફરી ગર્ભને સ્ત્રી ન ધારણ કરે, પુરુષ અબીજ થાય તે કહે છે – સ્ત્રીઓને પ્રાયઃ પ્રવાહથી ૫૫ વર્ષ પછી યોનિ ગર્ભ ધારણ સમર્થ રહેતી નથી. નિશીથમાં કહેલ ભાવાર્થ-સ્ત્રીઓ ૫૫ વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી યોનિમાં આdવ રહે અને ગર્ભને ગ્રહણ કરે છે, પછી નહીં. તાનાંગની ટીકામાં પણ કહેલ છે કે - રીને મહિને-મહિને ત્રણ દિવસ જ શ્રવે છે, બાર વર્ષ પછી અને ૫૦ વર્ષ સુધી રહે. ઈત્યાદિ છ ગાથાથી અહીં પ્રતિપાદન કર્યું છે. - તથા (૧) અવિધવત યોનિ - અવિવસ્ત બીજ, (૨) અવિધ્વસ્ત યોનિ - વિધ્વસ્ત બીજ, (૩) વિધવત યોનિ - અવિવસ્ત બીજ, (૪) વિવસ્વ યોનિ - વિશ્વસ્ત બીજ. ચાર ભંગોમાં આધ ભંગમાં જ ઉત્પત્તિનો અવકાશ છે, બાકીના ત્રણમાં નહીં. તેમાં ૫૫ વર્ષની સ્ત્રી અને ૩૭ વર્ષનો પુરુષ વિધ્વસ્ત છે. • x • કેટલાં પ્રમાણવાળા આયુ, આ માન બાતવે છે ? – • સૂત્ર-૧૪ - ૧૦૦ વર્ષથી પૂવકોટિ સુધી જેટલું આયુ હોય છે, તેના અડધા ભાગ પછી સ્ત્રી સંતાનોત્પત્તિમાં અસમર્થ થઈ જાય છે અને આયુનો ર૦ ટકા ભાગ બાકી રહેતા પુરુષ શુક રહિત થાય. • વિવેચન-૧૪ : આ યુગમાં ૧૦૦ વર્ષના આયુમાં આ ગર્ભધારણાદિ કાળ-પ્રમાણ કહેલ છે. સો વર્ષ પછી બે વર્ષ ત્રણ વર્ષ ઈત્યાદિથી મહાવિદેહ મનુષ્યોની જે પૂર્વકોટિ સવયુિ. થાય, તેના અર્ધ ભાગ સુધી સ્ત્રીની યોનિ ગર્ભધારણ યોગ્ય કહી છે, પછી નહીં - x• પુરોને પૂઈકોટિ પર્યત આયુનો અંત્ય વીસમો ભાગ અબીજ થાય છે. હવે વળી કેટલાં જીવો એક રુપીના ગર્ભમાં એક જ સાથે ઉત્પન્ન થાય, કેટલાં પિતાનો એક પુત્ર થાય? • સૂઝ-૧૫ - તોકટ યોનિ ૧ર-મુહૂમાં ઉત્કૃષ્ટા લાખ પૃથકવ જીવોને સંતાનરૂપે ઉત્પન્ન કરવામાં સમર્થ છે. ૧ર વર્ષે અધિકતમ ગર્ભકાળમાં એક જીવના અધિકતમ સો પૃથd પિત થઈ શકે છે. • વિવેચન-૧૫ - માસને અંતે ત્રણ દિવસ સુધી સ્ત્રીને નિરંતર જે જ શ્રવે છે, તે અહીં રક્ત કહેલ છે, તે રુધિરથી ઉત્કટ પુરુષ વીર્યયુક્ત યોનિમાં એક સ્ત્રીના ગર્ભમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી બે થી નવ લાખ ગર્ભ જીવો ઉપજે. તેમાં પ્રાયઃ એક કે બે નિ થાય. બાકીના અભજીવિતપણાથી તેમાં જ મરી જાય છે. વ્યવહારથી એક કે બે કહ્યા. નિશ્ચયથી તેનાથી અધિક કે ન્યૂન પણ થાય છે. શબ્દથી સ્ત્રીની સંસકત યોનિમાં બેઈન્દ્રિય જીવો જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી નવ લાખ ૧૧૦ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પ્રમાણ ઉપજે. તપેલ લોહશલાકા દેહાંતથી પુરુષના સંયોગમાં તે જીવોનો વિનાશ થાય છે. સ્ત્રીપુર મૈથુનમાં મિથ્યાર્દષ્ટિ, અંતર્મુહર્ત આયુવાળા પિયતા, નવ પ્રાણધાક, નાક અને દેવને વજીને શેષ સ્થાને જનારા અને નાક, દેવ, અગ્નિ, વાયુ સિવાયના સ્થાનેથી આવનારા મુહૂર્ત પૃથકત્વ કાય સ્થિતિક અસંખ્યાત સંમૂર્ણિમ મનુષ્યો ઉપજે છે. પુરષવીર્યનું કાલમાન બાર મુહૂર્ત છે. આટલા કાલમાં શુક્ર અને શોણિત અવિધ્વસ્તયોનિક હોય છે. પિતૃ સંખ્યા તેની સો પૃથકવ થાય છે. ઉત્કૃષ્ટ ૯૦૦ પિતાનો એક પુત્ર થાય. કોઈ દઢ સંહનની, કામાતુર સ્ત્રીને જો બાર મુહૂર્તમાં ઉત્કૃષ્ટ ૯૦૦ પુરષો વડે સંગમ થાય, તો તેના બીજમાં જે પુત્ર થાય, તે 60 પિતાનો પુત્ર થાય. એ રીતે તીચિ • x• માટે જાણવું. મસ્યાદિમાં લાખ પૃચકવ જીવ ગર્ભમાં ઉપજે અને નિષ્પ થાય. એ રીતે એક જ ગર્ભમાં લાખ પૃયત્વ પુરો થાય. દેવોને શુક પુદ્ગલ હોય કે નહીં ? હોય જ, પરંતુ તે પૈકિય શરીર અંતર્ગતું હોવાથી ગભધાન હેતુ માટે નથી. પ્રજ્ઞાપના સૂરમાં કહ્યું છે - દેવોને શુક પુદ્ગલો હોય, તે અસરાને શ્રોત્ર-ચા-ઘાણ સ-સ્પર્શ ઈન્દ્રિયપણે ઈષ્ટ, કાંત, મનોજ્ઞ, મણામ, સુભગ, સૌભાગ્યાદિરૂપે પરિણમે છે ચાવતું તેમાં જે મન પચિાક દેવો છે, તેમાં પણ • x - x • તે રીતે પરિણમે છે. હવે કેટલો કાળ જીવો ગર્ભમાં વસે છે ? - ગર્ભસ્થિતિ બાર વર્ષ પ્રમાણ હોય છે. કોઈ પણ પાપી, વાત-પિતાદિ દુષિત કે દેવાદિ તંભિતમાં ગર્ભ બાર વર્ષ નિરંતર ઉત્કૃષ્ટથી રહે છે. જઘન્યતી અંતર્મુહર્ત જ રહે. ભવસ્થિતિ ગભધિકારથી - ઉદકગર્ભ, કાલાંતરે વૃષ્ટિ હેતુ પુદ્ગલ પરિણામ સમયથી છ માસમાં વરસે છે. - X... મનુષ્ય અને તિર્યંચની કાયસ્થિતિ ૨૪-વર્ષ પ્રમાણ જાણવી. જેમકે કોઈપણ સ્ત્રીકામાં બાર વર્ષ જીવીને પછી મરીને તેવા કર્મને વશ, તે જ ગર્ભસ્થિતિ કલેવરમાં ઉપજી ફરી બાર વર્ષ જીવે, એ રીતે ૨૪-વર્ષ ઉત્કૃષ્ટથી થાય. - ૪ - હવે કુક્ષિમાં પુરુષાદિ કયાં વસે છે ? ' સૂઝ-૧૬ : જમણી કુHી પરનું, ડાબી કુક્ષી રીનું નિવાસ સ્થળ હોય છે. બંને મણે વસે તે નપુંસક હોય. તિચિયોનિમાં ગર્ભની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ વર્ષ માનેલી છે. • વિવેચન-૧૬ : (૧) દક્ષિણ કુક્ષિામાં વસતો જીવ પુરુષ થાય. (૨) ડાબી કુાિમાં વસતો જીવ ઝી થાય. (૩) ઉભય મળે તે નપુંસક થાય. સ્ત્રીલક્ષણ - યોનિ, મૃદુત્વ, અસ્વૈર્યાદિ છે. પુરા લક્ષણ - લિંગ, કઠોરતા, દૃઢતાદિ છે. નપુંસક લક્ષણ • સ્તનાદિ, શ્મશ્ર આદિ છે. હવે તિર્યંચની ગર્ભસ્થિતિ કહે છે – ઉત્કૃષ્ટથી આઠ વર્ષ, પછી નાશ પામે કે Page #19 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૬ ૧૧૧ ૧૧૨ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પ્રસવ થાય. જઘન્યથી અંતર્મુહૂર્વ ભવ સ્થિતિ છે. હવે ગર્ભમાં ઉત્પન્ન જીવ શેનો આહાર કરે ? • સૂત્ર-૧૭ થી ૧૯ - નિશ્ચયથી જીવ માતા-પિતાના સંયોગમાં ગભમાં ઉપજે છે. તે પહેલા માતાની રજ અને પિતાના શુક્રના કલુષ અને કિબિષનો આહાર કરી રહે છે. પહેલાં સપ્તાહમાં જીવ તરલ પદાર્થ રૂપે, બીજે સપ્તાહે દહીં જેવો જામેલો, પછી લસીની પેશી જેવો, પછી ઠોસ થઈ જાય છે. પહેલા મહિને ફૂલેલા માંસ જેવો, બીજ મહિને માંસપિંડ જેવો ઘનીભૂત હોય છે. ત્રીજે મહિને માતાને ઈચ્છા ઉત્પન્ન કરાવે છે, ચોથે મહિને માતાના સ્તન આદિને પુષ્ટ કરે છે. પાંચમે મહિને હાથ-પગ-માથું એ પાંચ અંગો તૈયાર થાય છે. કે મહિને પિત્ત અને લોહીનું નિમણિ થાય છે. તેમજ અન્ય અંગોપાંગ બને છે. સાતમે મહિને 30o શિરા, ૫oo માંસપેશી, નવ ધમની, માથા તથા દાઢી સિવાયના વાળોના ૯૯ લાખ રોમછિદ્રો બને છે. માથા અને દાઢીના વાળ સહિત સાડા ત્રણ કરોડ રોમકૂપ ઉત્પન્ન થાય. આઠમે મહિને પ્રાયઃ પૂર્ણ થાય. • વિવેચન-૧૭ થી ૧૯ : આ જીવ નિશ્ચિત માતાપિતાના સંયોગમાં - માતાનું ઓજ-લોહી, પિતાનું શુક, તેમાં પ્રથમ તૈજસ-કામણ શરીરો વડે ગર્ભપણે ઉત્પન્ન થાય. કેવો આહાર કરે ? શુક અને લોહીનો. મલિન અને બુર. પછી કયા ક્રમે શરીરની નિષ્પત્તિ થાય ? સાત અહોરાત્ર સુધી શુક અને લોહીનો સમુદાય માત્ર કલલ થાય. પછી સાત અહોરાત્ર તે જ શુક અને લોહી કંઈક કઠણ થાય. પછી માંસખંડરૂપ થાય આદિ. * * * બીજ માસમાં માંસપેશી ધન રસ્વરૂપ થાય અર્થાત્ સમચતુરા માંસખંડ થાય છે, બીજા માસે માતાને દોહદ જન્મે ચોથે મારે માતાના અંગોને પુષ્ટ કરે. પાંચમે માસે બે હાથ, બે પગ અને મસ્તક રૂ૫ પાંચને નિપાદિત કરે ચે. છઠ્ઠા માસે પીત અને શોણિતને પુષ્ટ કરે છે. સાતમે માસે રૂoo શિરા, ૫oo પેશી, નવ નાડી, ૯ લાખ રોમકા - રોમછિદ્રો, ૯૯ લાખમાં કેશ અને શ્મશ્ન વિના, તેમાં 1 - માથાના વાળ, શ્મણૂ-દાઢી મુંછના વાળ ઈત્યાદિ સૂત્રાર્થવત. અહીં ઈન્દ્રભૂતિ લોકોપકારને માટે ઐશલેય સર્વજ્ઞને સર્વે જીવોને દયાના એક રસથી પ્રશ્ન કરે છે – • સૂત્ર-૨૦ - ભગવાન ! ગર્ભગત જીવને શું મળ, મૂત્ર, કફ, ગ્લેમ, વમન, પિત્ત, વીર્ય કે લોહી હોય છે ? ના, તેમ ન હોય. ભગવન! કયા કારણથી આપ આમ કહો છો ? ગૌતમ ગર્ભસ્થ જીવ માતાના શરીરમાં જે આહાર કરે છે, તેને શ્રોત્ર, ચક્ષ, ધાણ, સન અને સ્પન ઈન્દ્રિય રૂપે, હાડકાં, મજા, કેશ, દાઢી, મુંછ, રોમ, નખરૂપે પરિણમાવે છે. તેથી એમ કહ્યું કે ગભસ્થજીવને મળ ચાવતું લોહી હોતું નથી. • વિવેચન-૨૦ - ભગવન્! જીવને ગર્ભત્વ પ્રાપ્ત થયા પછી શું આ વર્તે છે કે – વિઠા, મૂત્ર, કફ, નાકનો મેલ, વમન, પિત, વીર્ય, લોહી હોય? આ વીર્ય અને લોહી બંને પદ ભગવતીજી આદિ સૂત્રોમાં દેખાતા નથી. આગમજ્ઞોએ તે વિચારવું. ના, આ અનંતર કહેલ પ્રત્યક્ષ ભાવ હોતા નથી. ગૌતમસ્વામીએ પૂછ્યું - કયા કારણે ભગવન્! એમ કહ્યું કે - ગર્ભગત જીવને વિષ્ઠા ચાવતું લોહી ન હોય ? ભગવંતે કહ્યું - હે ગૌતમાં જીવ ગર્ભમાં રહેલ હોય ત્યારે જે આહાર કરે, તે આહાર શ્રોમાદિ ઈન્દ્રિયપણે પુષ્ટિ ભાવને લાવે છે. ઈન્દ્રિયો બે ભેદે – પુદ્ગલરૂપ દ્રવ્યેન્દ્રિય અને લબ્ધિ-ઉપયોગરૂપ ભાવેન્દ્રિય. વળી નિવૃત્તિ - ઉપકરણરૂપ દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે. તેમાં નિવૃત્તિ બે ભેદે - અંતર અને બહાર. તેમાં મંત: - મધ્યમાં, ચક્ષથી ન દેખાય, પણ કેવલી દેટ કદંબ કુસુમાકાર દેહ અવયવ રૂપ કંઈક નિવૃતિ હોય, જે શબ્દ ગ્રહણના ઉપકામાં વર્તે છે. ચક્ષુ ઈન્દ્રિય મળે કેવલિ ગમ્ય ધાન્ય મસૂરાકાર દેહ અવયવ ૫ કંઈક નિવૃતિ હોય, જે રૂ૫ ગ્રહણના ઉપકારમાં વર્તે છે. ઈત્યાદિ • * * બહિનિવૃત્તિ - બધાં શ્રોત્રાદિ કર્ણશકુલિકાદિક દેખાય છે, તે જ માનવા. ઉપકરણેન્દ્રિય, તે જ કદંબ ગોલક આકાણદિના ખગની છેદન શક્તિ માફક કે જવલનની દહન શક્તિ માફક જે પોત-પોતાની વિષય ગ્રહણ શક્તિ, તે સ્વરૂપે જાણવું. તથા જ્ઞાનાવરણકર્મ ક્ષયોપશમથી જીવની શબ્દાદિ ગ્રહણ શક્તિરૂપ લબ્દિmભાવેન્દ્રિય જે શબ્દાદિના જ ગ્રહણ પરિણામ લક્ષણ, તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. તેમાં જેટલી બેન્દ્રિયો, તે જીવોની ઈન્દ્રિય પતિ હોવાથી થાય છે. જેટલી ભાવેન્દ્રિયો તે સંસારીને સર્વાવસ્થામાં હોય છે. આંખનો વિષય, પ્રકાશક વસ્તુ પર્વતાદિ આશ્રીને ભાંગુલથી સાતિક લાખ યોજન, પ્રકાશકમાં સૂર્ય-ચંદ્ર આદિમાં અધિક પણ વિષય પરિમાણ થાય છે. • X* X- જઘન્ય થકી અતિ નીકટ જોમલ આદિના અણહણવી અંગુલના અસંખ્યાત ભાગથી આગળ સ્થિત વસ્તુ ચક્ષનો વિષય છે શ્રોત્રનો ઉત્કૃષ્ટ વિષય ૧૨-યોજન, ઘાણ-રસ-સ્પર્શનનો ઉત્કૃષ્ટ વિષય નવ યોજન છે. જઘન્યથી ચારેમાં ગુલના અસંખ્યાત ભાગથી આવેલ ગંધાદિ વિષય છે. મનને તો કેવળજ્ઞાન જ સમસ્ત મૂર્ત-અમૂર્ત વસ્તુ વિષયપણાથી, ફોગથી વિષયપ્રમાણ નથી, કેમકે મનથી અપાયકારીપણે છે. અહીં વિષયરમાણ ઈન્દ્રિયવિચારમાં આમાંગલથી જ જાણવું તથા હાડકાં, હાડકાં મધ્યનો અવયવ, મસ્તકના વાળ, દાઢી-મૂછના વાળ, બગલ આદિના વાળ રૂપે પરિણમે છે. આ કારણથી હે ગૌતમ ! પૂવોંકત પ્રક"થી કહ્યું કે ગર્ભગતજીવને વિઠા યાવતું લોહી ન હોય. ફરી ગૌતમ જ્ઞાતનંદનને પૂછે છે – • સૂત્ર-૨૧ - ભગવાન ! ગગત જીવ મુખેથી કવલ આહાર કરવા સમર્થ છે ? ગૌતમ! Page #20 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૧ ના, આ અર્થ સમર્થ નથી. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! ગર્ભસ્થ જીવ ચોતરફથી આહાર કરે છે, ચોતરફ પરિણમાવે છે, ચોતરફથી શ્વાસ લે છે અને ચોતરફ શ્વાસ લે છે અને ચોતરફ મૂકે છે. વારંવાર આહાર લે છે અને પરિણમાવે છે, વારંવાર શ્વાલ લે છે અને મૂકે છે. જલ્દીથી આહાર લે છે અને મૂકે છે, જલ્દીથી શ્વાસ લે છે અને મૂકે છે. માતાના શરીરને જોડાયેલ, પુત્રના શરીરને ર્શિત કરતી એક નાડી હોય છે, જે માતાના શરીર રસની ગ્રાહક અને પુત્રના જીવન સની સંગ્રાહક હોય છે. તેથી તે જેવો આહાર ગ્રહણ કરે છે, તેવો જ પરિણમાવે છે. પુત્રના શરીર સાથે જોડાયેલ અને માતાના શરીરને સ્પર્શતી એક બીજી નાડી હોય છે. તેથી કહ્યું કે ગર્ભસ્થ જીવ મુખેથી કવલ-આહાર ગ્રહણ કરવા સમર્થ નથી. • વિવેચન-૨૧ : હે ભદંત ! હે ભવાંત ! કરુણા એક સ કૃત-વાણીની વૃષ્ટિથી આર્કીકૃત - ભવ્યહૃદય વસુંધર ! ગર્ભસ્થ જીવ મુખેથી કવલ આહાર-અશનાદિ ખાવાને માટે સમર્થ છે ? જગદીશ્વરે કહ્યું – હે ગૌતમ ! આ અર્થ યોગ્ય નથી - એમ કેમ કહો છો ? વિશ્વકવત્સલ વીરસ્વામીએ કહ્યું – ગૌતમ ! જીવ ગર્ભસ્થ હોય ત્યારે સર્વ પ્રકારે આહારપણે ગ્રહણ કરે છે. સર્વ પ્રકારે શરીરાદિપણે પરિણમાવે છે. સર્વ પ્રકારે ઉર્ધ્વ શ્વાસ ગ્રહણ કરે છે, સર્વ પ્રકારે શ્વાસને મૂકે છે. એ રીતે ફરી-ફરી આહાર કરે છે ઈત્યાદિ, કદાચિત્ આહાર કરે છે, કદાચિત્ તેવા સ્વભાવપણાથી આહાર કરતો નથી. કદાચિત્ પરિણમાવે છે, કદાચિત્ પરિણમાવતો નથી ઈત્યાદિ. ૧૧૩ હવે કઈ રીતે ચોતરફથી આહાર કરે છે ? જેનાથી રસ ગ્રહણ કરાય તે સહરણી અર્થાત્ નાભિની નાળ. માતૃજીવની રસહરણી તે માતૃજીવ રસ હરણી. પુત્રના રસ ઉપાદાનમાં કારણપણાથી પુત્ર જીવ રસહરણી. તે માતૃજીવ પ્રતિબદ્ધ છે અને પુત્રના જીવને સૃષ્ટવતી છે અથવા માતૃજીવસહરણી અને પુત્રજીવસ હરણી એમ બે નાડીઓ છે. જેમાં માતૃજીવ પ્રતિબદ્ધ સહરણી પુત્રજીવને સ્પર્શનથી આહાર કરે છે, તેમાંથી પરિણમે છે. પુત્રજીવરસહરણી પુત્રજીવ પ્રતિબદ્ધ થઈ માતૃજીવને સ્પર્શે છે, જેમાંથી શરીરનું ચયન કરે છે. - ૪ - ફરી ગૌતમ વીરસ્વામીને પ્રશ્ન કરે છે - • સૂત્ર-૨૨ - ગર્ભસ્થ જીવ ક્યો આહાર કરે ? ગૌતમ ! તેની માતા જે વિવિધ પ્રકારની નવ રસ વિગઈ, કડવું-તીખું-તુર-ખારુ-મીઠું દ્રવ્ય ખાય તેના જ આંશિકરૂપે ઔજાહાર કરે છે. તે જીવની ફળના બિંટ જેવી કમળની નાળના આકારની નાભિ હોય છે, તે રસ ગ્રાહક નાડી માતાની નાભિ સાથે જોડાયેલી હોય છે, તે નાડીથી ગર્ભસ્થજીવ ઓજાહાર કરે છે અને વૃદ્ધિ પામી યાવત્ જન્મે છે. 28/8 તંદુલવૈચારિપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન-૨૨ : ગર્ભસ્થ જીવ શો આહાર કરે છે ? ગૌતમ ! તે ગર્ભ સત્ત્વની ગર્ભધારિણી માતા વિવિધ પ્રકારે રસરૂપે કે રસ પ્રધાન દુધ આદિ રસવિકારોને આહારે છે. તયા જે કંઈ તિકતાદિ દ્રવ્યો ખાય છે, તેમાં તિવન - લીંબડો આદિ, જુન - આદુ વગેરે, વાવ - વાલ આદિ, અમ્ન - છાસ આદિ, મધુર-દુધ આદિ. તેનો એક દેશ ઓજની સાથે ખાય છે અથવા એક દેશથી માતાના આહાચ્ચી મિશ્ર ઓજને ખાય છે. ૧૧૪ કઈ રીતે ? તે ગર્ભસ્થ જીવની માતાને નાભિનાલ હોય છે. કેવી ? ફલવૃત્ત સમાન, વળી કેવી ? ગાઢ જોડાયેલી. ક્યાં ? નાભિમાં, કઈ રીતે ? સદા. માતાની નાભિ સાથે જોડેલ રસ હરણી વડે. ઉદરમાં રહેલ જીવ માતાના આહારથી મિશ્ર શુક્રશોણિત રૂપ ગ્રહણ કરે છે અથવા ભોજન કરે છે, - ૪ - ગર્ભ વૃદ્ધિ પામે છે. ફરી ગૌતમ વીદેવને પ્રશ્ન કરે છે – • સૂત્ર-૨૩ : ભગવન્ ! માતૃ અંગો કેટલાં કહેલાં છે ? ગૌતમ ! માતૃગ ત્રણ કહેલા છે, તે આ રીતે માંસ, લોહી, મસ્તક. ભગવન્ ! પિતૃ અંગો કેટલાં કહેલા છે ? ગૌતમ ! પિતૃગ ત્રણ કહેલા હાડકાં, હાડકાની મજ્જા, દાઢી-મુંછ રોમ-નખ. • વિવેચન-૨૩ - ભગવન્ ! કેટલાં માતૃ અંગો – આબિહુલ કહેલાં છે ? જગદીશ્વર, જગત્રાતા, જગદ્ભાવ વિજ્ઞાતા વીરે કહ્યું – હે ગણધર ગૌતમ ! ત્રણ માતાના અંગો મેં તથા અન્ય જગદીશ્વરોએ કહ્યા છે. તે આ પ્રમાણે – માંસ, લોહી, મસ્તકભેજુ. બીજા કહે છે – મેદ, ફેફસાદિ અને મસ્તક. ભગવન્ ! પૈતૃક અંગો - શુક્ર વિકાર બહુલ કહેલ છે ? હે ગૌતમ ! પૈતૃક અંગો ત્રણ કહેલ છે, તે આ પ્રમાણે – હાડકાં, હાડકાં મધ્યેના અવયવ, કેશાદિ. તેમાં દેશ - મસ્તકનતા વાળ, મલ્લૂ - દાઢી મુંછ, તેમ - કક્ષાદિના કેશ, કેશાદિ બહુસમાન રૂપત્વથી એક જ છે. ઉક્ત અંગ સિવાયના અંગો શુક્રશોણિતના સમવિકાર-રૂપત્વથી માતા-પિતાના સાધારણ છે. ગર્ભસ્થજીવ પણ કોઈ ક્યારેક નરકે કે દેવલોકે જાય છે, તેથી ગૌતમસ્વામી ભગવંત વીરને પૂછે છે – • સૂત્ર-૨૪ : છે - - ભગવન્ ! ગર્ભસ્થ જીવ નૈરયિકમાં ઉપજે ? ગૌતમ ! કેટલાંક ઉપજે, કેટલાંક ન ઉપજે. ભગવન્ ! એમ કેમ કહો છો? ગૌતમ ! જે જીવ ગર્ભસ્થ સંજ્ઞી પંચેન્દ્રિય હોય, સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત હોય, વીલબ્ધિ-વિભગજ્ઞાનલબ્ધિ - વૈક્રિય લબ્ધિ હોય. તે વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત શત્રુરોના આવેલી સાંભળી, સમજી વિચારે કે હું આત્મપદેશ બહાર કાઢું છું, પછી વૈક્રિય સમુદ્ઘાતથી સમહત થઈને ચાતુરંગિણી સેના સજ્જ કરે કરીને પરસૈન્ય સાથે સંગ્રામ કરે. તે જીવ અર્થ-રાજ્ય-ભોગ-કામ કાર્મિત થઈ, અર્થ-રાજ્ય-ભોગ-કામ કાંક્ષિત થઈ, અર્થ Page #21 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૪ ૧૧૫ ભોગ-રાજ્ય-કામ પિપાસુ થઈને - તેમાં ચિત્ત-મન-લેયા-અદયવસિત-રીવ અધ્યવસાન-તે અમિાં જ ઉપયુક્ત • તેના અર્પિત કરણમાં - તે ભાવના ભાવિત થઈ, આ અંતરમાં કાળ કરી નૈરયિકમાં ઉત્પન્ન થાય. આ કારણે એમ કહ્યું કે - ગર્ભસ્થ જીવમાં કેટલાંક નૈરવિકપણે ઉપજે અને કેટલાંક ન ઉપજે. • વિવેચન-૨૪ - ભગવન્! ગર્ભસ્થ જીવ મરીને નકમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! કોઈ સગવરાજાદિ ગર્ભરૂપે ઉત્પન્ન થાય, તો નકે પણ જાય, કોઈ નકે ન જાય. ગર્ભગત જે જીવને આહારાદિ સંજ્ઞા હોય તે સંજ્ઞી, શ્રવણાદિ પાંચ ઈન્દ્રિયો જેને વિધમાન છે. તે પંચેન્દ્રિય. આહારદિ છ પતિ વડે ૫યપ્તિ. અહીં બે માસ કરતાં વધુ, એમ ન કહેલ હોવા છતાં જાણવું. કેમકે બે માસ મધ્ય વર્તતો ગર્ભસ્થ મનુષ્ય નક કે દેવલોકે ન જાય, તેમ ભગવતીજીમાં કહેલ છે. પૂર્વભવની વીર્ય અને વિર્ભાગજ્ઞાન લબ્ધિથી, જો કે ભગવતીમાં વિર્ભાગજ્ઞાન લબ્ધિ પદ નથી. શૈક્રિયલબ્ધિ પામીને, અથવા વીયલલ્પિતક, વિર્ભાગજ્ઞાનલબ્ધિક, વૈક્રિયલલ્પિક પામીને શગુસૈન્યને આવેલ સાંભળીને, મનથી વધારીને સ્વપદેશોને અનંતાનંત કર્મસ્કંધ વિંધીને ગદિશથી બહાર કાઢે છે. કાઢીને વિાકંભ અને બાહ૦થી શરીર પ્રમાણ લંબાઈથી સંખ્યાતયોજન પ્રમાણ જીવ પ્રદેશદંડ કાઢે. વૈક્રિય સમુહ્વાતથી સમવહત થાય. તલાવિધ પુદ્ગલ ગ્રહીને હાથી-ઘોડા-ર-પદાતિરૂપ ચતુરંગની સેનાને સજજ કરે છે. પછી પરસૈન્ય સાથે સંગ્રામ કરે છે. તે યુદ્ધકર્તા જીવ દ્રવ્યની વાંછા માત્ર તે અર્થકામ. એ પ્રમાણે બીજા પણ વિશેષણો જાણવા. વિશેષ એ કે - રાજે - તૃપવ, મોન - ગંધ, રસ, સ્પર્સ. કામ - શબ્દ, રૂપ. કક્ષા - ગૃદ્ધિ, આસક્તિ. દ્રવ્યની કાંક્ષા જેને થાય તે અર્થકાંક્ષી, એ પ્રમાણે રાજ્યાદિને જાણવા. પ્રાપ્તિ અર્થે અતૃપ્તિ તે પિપાસા, તે જેને ઉત્પન્ન થઈ છે તે અર્થપિપાસિત. એ પ્રમાણે રાજ્યાદિને જાણવા. તવ્ય ઈત્યાદિ. અર્થ-રાજ્ય-ભોગ-કામમાં સામાન્યોપયોગ, તે અથદિમાં વિશેષોપયોગ, તે અથદિમાં આત્મપરિણામ વિશેષ, તે અર્થ આદિમાં જ અધ્યવસિતા - પરિભોગ ક્રિયા સંપાદન વિષય. તે અર્થ આદિમાં આરંભકાળથી આરંભી પ્રકર્ષયાયી પ્રયત્ન વિશેષરૂ૫, તે અાદિ નિમિત ઉપયોગવંત, તે અર્થ આદિમાં અર્પિત ઈન્દ્રિયો કૃત-કારિત-અનુમિતરૂપ જેને છે તે. અાદિ સંસ્કારથી જે ભાવિત છે તે. આવા સંગ્રામ કરણ અવસરમાં જો મરણ થાય, તો નરકમાં ગાઢ દુ:ખાકુલમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યભવ છોડીને મહારંભી મિથ્યાર્દષ્ટિ નરકમાં જાય છે - ૪ - ફરી ગૌતમ ભગવંત વીરને પ્રશ્ન કરે છે - • સૂત્ર-૨૫ : ભગવાન ! ગર્ભસ્થ જીવ દેવલોકમાં ઉત્પન્ન થાય ? કોઈ ઉત્પન્ન થાય, કોઈ ન થાય. ભગવનું ! એમ કેમ કહ્યું? ગૌતમ ! જે જીવ ગર્ભ પ્રાપ્ત હોય, સંજ્ઞા ૧૧૬ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પંચેન્દ્રિય, સર્વ પાપ્તિથી વયપ્તિ, વૈક્રિયલબ્ધિથી, અવધિજ્ઞાનલબ્ધિથી તારૂપ શમણ કે બ્રાહ્મણ પાસે એક પણ આર્ય ધાર્મિક સુવચન સાંભળી, અવધારીને તે તીવ્ર સંવેગ સંભાત શ્રાદ્ધ, તીવ્ર ધમનુિરાગરકન થાય. તે જીવ ધર્મકામી, પુચકામી, સ્વર્ગકામી, મોક્ષકામી થાય. ધર્મકાંક્ષિત, પુચકાંક્ષિત, સ્વર્ગકાંક્ષિત, મોક્ષકાંક્ષિત થાય. ધર્મ-પુન્ય-સ્વર-મોક્ષ પિપાસિત થાય. તેમાં ચિત્ત, તેમાં મન, તે લેયા, તે અવ્યવસિત, તે તીવ્ર અવસાન, તે અર્પિતકરણ, તે અર્થમાં ઉપયુકત, તે ભાવનાભાવિત હોય. આ અંતરમાં કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થાય. આ કારણે હે ગૌતમ! એમ કહ્યું કે કેટલાંક દેવલોકમાં ઉપજે છે, કેટલાંક ઉતપન્ન થતાં નથી. વિવેચન-૨૫ - હે ભગવન્! ગર્ભમાં રહેલ જીવ મરીને દેવલોકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! હા, કોઈક ઉત્પન્ન થાય, કોઈક ઉત્પન્ન ન થાય. હે ભગવનું ! કયા કારણે એમ કહો છો ? હે ગૌતમ! ગર્ભમાં રહેલ જીવ સંજ્ઞી પંચેન્દ્રિય હોય, બધી પર્યાપ્તિથી પર્યાપ્ત હોય, બે માસથી વધારે હોય કેમકે બે માસ મધ્યવર્તી સ્વર્ગે ન જાય. પૂર્વ ભવનો વૈક્રિય લબ્ધિક હોય, પૂર્વભવિક અવધિજ્ઞાનલબ્ધિક હોય. ઉચિત એવા સાધુને, અહીં ‘વા' શબ્દ દેવલોકોત્પાદ હેતુત્વ પ્રતિ શ્રમણ અને શાહાણ વયનની તુચતા દેખાડે છે. ‘-ઇન' એ પ્રમાણે આદેશથી પોતાને શૂલપ્રાણાતિપાતાદિથી નિવૃત્ત જે કરે તે માહત. અથવા IIT - બ્રહ્મચર્યના દેશથી સદભાવ વડે બ્રાહ્મણ-દેશવિરત અથવા શ્રમણ-સાધુ, માહન-પરમણીતાર્ય. તેમની પાસે માત્ર એક પણ સર્વે - પાપકર્મોથી દૂર રહે છે, ધાર્મિક સુવચન સાંભળી, મનથી અવધારી, પછી તે ગર્ભસ્થ જીવ તીવ્ર સંવેગથી દુ:ખલા-આકુળ ભવ ભયથી સંજાત ધર્માદિમાં શ્રદ્ધાવાળો થાય. તીવ્ર ધર્મબહુમાનથી ક્ત થાય, તે ગર્ભસ્થ વૈરાગ્યવાનું જીવ - શ્રુત ચાસ્ટિારૂપ ધર્મ, વાંછા માત્ર-કામ વાળો તે ધર્મકામક થાય. પુષ્ય - તેના ફળરૂપ શુભકર્મ કામી થાય. - x - સ્વર્ગકામી થાય, મોક્ષઅનંતાનંત સુખમય, તેનો કામી થાય. તે પ્રમાણે બધે જાણવું. વિશેષ આ - કક્ષા - ગૃદ્ધિ, આસક્તિ. - x • પિપાસા - પ્રાપ્ત થવા છતાં ધર્મમાં અતૃપ્તિ તે ધર્મપિપાસા ઈત્યાદિ. તત્ યિતુ આદિ આઠ વિશેષણો ધર્મ, પુન્ય, સ્વર્ગ, મોક્ષમાં શુભ જાણવા. - x - આ ધર્મધ્યાન અવસરમાં મરણ થાય તો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આ કારણે હે ગૌતમ ! અમે કહીએ છીએ કે કોઈ દેવલોકમાં જાય, કોઈ ન જાય. ગભધિકારમાં ફરી ગૌતમસ્વામી પૂછે છે – • સૂત્ર-૨૬ થી ૪૨ - ગર્ભમાં રહેલ જીવ ઉલટો સુવે, પડખે સુવે કે વક આકારે ? ઉભો હોય Page #22 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૨૬ થી ૪૨ કે બેઠો ? સુતો હોય કે જાગતો? માતા સુવે ત્યારે સુવે અને જાગે ત્યારે જાગે ? માતા સુખી હોય તો સુખી અને દુઃખી હોય તો દુઃખી રહે ? હા, ગૌતમ ! તેમજ છે. ૧૧૭ સ્થિર રહેલા ગર્ભનું માતા રક્ષણ કરે, સભ્યપે પરિપાલન કરે, વહન કરે, તેને સીધો રાખે અને એ રીતે ગર્ભની અને પોતાની રક્ષા કરે. માતા સુવે ત્યારે સુવે, જાગે ત્યારે જાગે, સુખી હોય તો સુખી અને દુઃખી હોય ત્યારે દુ:ખી થાય છે. તેને વિષ્ઠા, મૂત્ર, કફ, નાકનો મેલ પણ ન હોય અને આહાર અસ્થિ, મજ્જા, નખ, કેશ, અન્નુરૂપે પરિણમે છે. આહાર પરિણમન અને શ્વાસોચ્છવાસ બધું શરીર પ્રદેશોથી થાય છે અને તે વાલાહાર કરતો નથી. આ રીતે દુઃખીજીવ ગર્ભમાં શરીરને પ્રાપ્ત કરી અશુચિ પ્રદેશમાં નિવાસ કરે છે. પરમ અંધકારમાં રહે છે. હે આયુષ્યમાન્ ! ત્યારે નવમાં મહિનામાં માતા તેના દ્વારા ઉત્પન્ન થનારા ગર્ભને ચારમાંથી કોઈ એકરૂપે જન્મ આપે છે. તે આ પ્રમાણે – સ્ત્રી, પુરુષ, નપુંસક, પિંડ. શુક્ર ઓછું – રજ વધુ હોય તો સ્ત્રી, રજ ઓછી - શુક્ર વધુ તો પુરુષ, રજ અને શુક્ર બંને સમાન હો તો નપુંસક માત્ર સ્ત્રી-રજની સ્થિરતા રહે તો પિંડ ઉત્પન્ન થાય. પ્રાતકાળે બાળક માથા અથવા પગથી નીકળે છે. જો તે સીધું બહાર નીકળે તો સકુશલ જન્મે, પણ જો તી થઈ જાય તો મરણ પામે છે. કોઈ પાપાત્મા અશુચિ પ્રસુત અને અશુચિરૂપ ગર્ભવાસમાં ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષ સુધી રહે છે. જન્મ અને મૃત્યુ સમયે જીવ જે દુઃખ પામે છે. તેનાથી તે વિમૂઢ બનેલો પોતાના પૂર્વજન્મોનું સ્મરણ કરી શકતો નથી. ત્યારે રડતો તથા પોતાની માતાના શરીરને પીડા પહોંચાડતો યોનિ મુખથી બહાર નીકળે છે. ગર્ભગૃહમાં જીવ કુંભીપાક નરકની જેમ વિષ્ઠા, મૂત્ર આદિ અશુચિ સ્થાને ઉત્પન્ન થાય છે, જેમ વિષ્ઠામાં કૃમિ ઉત્પન્ન થાય છે, તે જ રીતે પુરુષના પિત્ત, કફ, વીર્ય, લોહી અને મૂત્રમાં જીવ ઉત્પન્ન થાય છે. તે જીવનું શુદ્ધિકરણ કઈ રીતે થાય જેની ઉત્પત્તિ જ શુક્ર અને લોહીના સમૂહમાં થઈ હોય ? અશુચિથી ઉત્પન્ન અને હંમેશાં દુર્ગંધયુક્ત વિષ્ઠાથી ભરેલા અને હંમેશાં ચિની અપેક્ષા કરનારા આ શરીર પર ગર્વ કેવો ? • વિવેચન-૨૬ થી ૪૨ - ભગવન્ ! ગર્ભગત જીવ ચત્તો કે ઉન્મુખ સુવે ? પડખે સુવે? આમ્રફળવત્ તંદુલવૈચારિપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કુબ્જ સુવે ? આદિ પ્રશ્નો-સૂત્રાર્થ મુજબ જ જાણવા. વિશેષ શબ્દોનો અર્થ આ રીતે ચ્છિન્ન - સામાન્યથી રહેલ. વિકેન્દ્ર - ઉર્ધ્વસ્થાનથી, નિર્માન - નિષદન ૧૧૪ - સ્થાનથી, તુ‰જ્ઞ - નિદ્રા વડે સુવું, સફન - ગર્ભમધ્યપ્રદેશ. - ૪ - - સુજ્ઞ - નિદ્રા કરતી, ખારમળી જાગરણ કરતી - નિદ્રા નાશ કરતી. - * - દંત - કોમળ આમંત્રણ કે સ્વીકારવચન છે. હવે પૂર્વોક્ત પધ ચાર ગાથા વડે દેખાડતા કહે છે – સ્થિજાત - સ્થિરીભૂત, રક્ષતિ - સામાન્યથી પાલન કરે છે, સમ્યક્ પ્રયત્નપૂર્વક રક્ષણ કરે છે. સંવત - ગમનાગમનાદિ પ્રકારથી સુવે છે. ક્ષતિ - આહારાદિ વડે પોતાને અને ગર્ભને પાળે છે. - ૪ - ઉદરનો ગર્ભ માતાના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય. ઉચ્ચાર-વિષ્ઠા, પ્રશ્રવણ-મૂત્ર, ખેલ-કફ, સિંઘાણ - નાકનો મેલ, તે ગર્ભને હોતો નથી. માતાના જઠરમાં જીવ આહારપણાથી જે ગ્રહણ કરે તે હાડકાં-મજ્જા-કેશાદિ રૂપે પરિણમે છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારે શરીર પ્રાપ્ત થતાં માતાની કુક્ષીમાં કેદખાનામાં પુરેલા ચોર માફક રહે છે. જેમ અગ્નિથી તપેલ સોયો વડે ભેદાતા પાણીને જેવું દુઃખ થાય, તેનાથી આઠ ગણું જે દુઃખ થાય, તેવા દુઃખથી જીવ ગર્ભમાં દુઃખી થાય છે, ત્યાં મહા અંધકાર વ્યાપ્ત છે. તેમાં વિષ્ઠાપૂર્ણ પ્રદેશમાં જીવને રહેવાનું સ્થાન હોય. હે આયુષ્યમાન્ ! ઈન્દ્રભૂતિ ! આઠ માસ પછી નવમો માસ અતિક્રાંત થતાં કે વર્તતા કે અપ્રાપ્ત હોય ત્યારે સ્ત્રી-આદિ રૂપ ચારમાંથી કોઈ એકને માતા જન્મ આપે. (૧) સ્ત્રી કે સ્ત્રી આકારે જન્મે, (૨) પુરુષ કે પુરુષાકારે, (૩) નપુંસક કે નપુંસક આકારે, (૪) બિંબ કે બિંબાકારે - ગકૃિતિ આવિપરિણામ, પણ ગર્ભ નહીં જ. આ ચારે કઈ રીતે થાય? (૧) ઓજ અલ્પ અને શુક્ર વધુ હોય તો પુરુષ જન્મે, (૨) અલ્પ શુક્ર અને બહુ ઓજ હોય તો સ્ત્રી જન્મે, (૩) બંને લોહી અને વીર્ય સરખા હોય તો નપુંસક જન્મે. (૪) સ્ત્રીનું ઓજ વાયુના કારણે સ્થિર થઈ જાય તો તે ગર્ભાશયમાં બિંબ જન્મે છે. હવે જન્મકાળ અવસરે મસ્તકેથી કે બંને પગ વડે આવે છે. સમમ્ - અવિષમ આવે છે. અથવા સમ્યક્ - ઉપઘાત રહિતપણે માતાના ઉદરથી યોનિમાંથી નીકળે છે. તીર્જી થઈને તે જઠરથી નીકળવાને પ્રવર્તે તો વિનિઘાત-મરણ પામે, કેમકે તે રીતે નીકળવાનું અશક્ય છે. કોઈ વળી પાપકારી-ગ્રામઘાતક, જઠર વિદારણ, જિન-મુનિ મહાઆશાતના કરનાર વાત-પિત્તથી દૂષિત કે દેવાદિથી ભિત હોય, તે ઉત્કૃષ્ટ બાર વર્ષ રહે છે. તુ શબ્દથી ગર્ભોક્ત પ્રબળ દુઃખ સહેતો ગર્ભવાસમાં રહે છે. તે ગર્ભવાસ અશુચિ પ્રભવ અને અશુચિરૂપ હોય છે. (શંકા) નવ માસ માત્ર જવા છતાં પૂર્વના ભવને સામાન્ય જીવ કેમ યાદ કરી શક્તો નથી ? ગર્ભથી નીકળતા કે ત્યાં ઉપજતા જે દુઃખ થાય છે અથવા ફરી મરતાં જે દુઃખ થાય છે, તે દારુણ દુઃખથી મહામોહ પામીને પોતાના ભવને તે મૂઢાત્મા પ્રાણી તે યાદ કરી શકતો નથી કે હું પૂર્વભવે કોણ હતો ? તે ન જાણે. Page #23 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-ર૬ થી ૪ ૧૧૯ પરમ કરણોત્પાદક સ્વરને ગાઢપણે કરતો ગર્ભસ્થ જીવ યોનિમુખથી નીકળે ત્યારે માતાને અને પોતાને પણ અતુલ્ય વેદના ઉત્પાદન કરે છે. ગર્ભમાં જીવ કોઠિકા આકૃતિના તપતા લોઢાના વાસણ જેવા નાકોત્પત્તિ સ્થાન તુલ્યમાં રહીને વિષ્ઠા જેવા ગર્ભગૃહમાં, જે અશુચિ પ્રભવ, અપવિત્ર સ્વરૂપ, પિત્ત-પ્લેખ-શુક-લોહી-મૂત્ર-વિષ્ઠા મધ્ય ઉત્પન્ન થાય છે. કોની જેમ ? વિઠાના કીડાની જેમ. જેમ કૃમિબેઈન્દ્રિય જંતુ વિશેષ, ઉદર મણે વિઠામાં ઉત્પન્ન થાય છે, તે રીતે જીવ પણ ઉત્પન્ન થાય છે. હવે તે ગર્ભગત જીવના શરીર સંસ્કાર કેવા પ્રકારના થાય છે ? જે ભંગુર શરીરની ઉત્પત્તિ વીર્ય અને લોહીની ખાણમાં વર્તે છે. આવા શરીરમાં ઉદરમાં કલમલથી ભરેલ, વિષ્ઠાથી કીર્ણ ઉદરમાં પોતાને અને બીજાને ગુસાયોગ્ય છે. હવે જીવોની દશ દશાનું નિરૂપણ કરાય છે – • સત્ર-૪૩ થી ૫૪ - હે આયુષ્યમાન ! આ પ્રકારે ઉત્પન્ન જીવની કમણી દશ દશા કહી છે, તે આ પ્રમાણે - બાલા, ક્રીડા, મંદા, બલા, પ્રજ્ઞા, હાયની, પપૈયા, પ્રાગભારા, મુભુખી અને શાહની. એ દશકાળ દશા. જન્મ થતાં જ તે જીવ પહેલી અવસ્થા પામે છે, તેમાં અજ્ઞાનતાને લીધે સુખ, દુઃખ અને ભુખને જાણતો નથી. બીજી અવસ્થામાં તે વિવિધ ક્રીડા દ્વારા ક્રીડા કરે છે તેની કામ ભોગમાં તીત મતિ ઉત્પન્ન થતી નથી. ત્રીજી અવસ્થા પામે છે, ત્યારે પાંચે પ્રકારના ભોગો ભોગવવા નિશે સમર્થ થાય છે. ચોથી બલા નામની અવસ્થામાં મનુષ્ય કોઈ તકલીફ ન હોય તો પણ પોતાનું બળ પ્રદર્શન કરવા સમર્થ થાય છે.. - પાંચમી અવસ્થામાં તે ધનની ચિંતા માટે સમર્થ હોય છે અને પરિવારને પામે છે. છઠ્ઠી “હાયની” અવસ્થામાં તે ઈન્દ્રિયમાં શિથિલતા આવતા કામભોગ પતિ વિરક્ત થાય છે. સાતમી “પંચા” દશામાં તે નિષ્પ લાળ અને કફ પાડતો અને વારંવાર ખાસતો રહે છે. આઠમી અવસ્થામાં સંકુચિત થયેલ પેટની ચામડીવાળો તે સ્ત્રીઓને અપિય થાય છે અને વૃદ્ધાવસ્થાવાળો થાય છે. નવમી મુત્સુખ દશામાં શરીર વૃદ્ધાવસ્થાથી આકાંત થઈ જાય છે અને કામવારાનાથી રહિત થાય છે. દશમી દશામાં તેની વાણી ક્ષીણ થાય છે, સ્વર બદલાઈ જાય છે. તે દીન, વિપરીત બુદ્ધિ, ભાંત ચિત, દુબળ અને દુઃખદ આવા પામે છે. ૧૨૦ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ વિવેચન-૪૩ થી ૫૪ : હે આયુષ્યમાન ! ઉક્ત પ્રકારે ઉત્પન્ન જીવને ક્રમથી દશ અવસ્થા છે. દશ વર્ષ પ્રમાણ પહેલી દશા-અવસ્થા, પછી દશ વર્ષ પ્રમાણ બીજી દશા, એ રીતે દશ દશા. એ રીતે સૂત્રોક્ત બાલા, ક્રીડાદિ ગાયા જાણવી. (૧) બાળક જેવી અવસ્થા, (૨) કીડા પ્રધાન દશા, (૩) વિશિષ્ટ બળબુદ્ધિ-કાર્યના ઉપદર્શનમાં અસમર્થ - X • (૪) જેમાં પુરુષનું બળ હોય છે. (૫) પ્રજ્ઞા-વાંછિત અર્થ સંપાદન કુટુંબ અભિવૃદ્ધિ વિષય બુદ્ધિ, (૬) પુરપની ઈન્દ્રિયો હાનિ પામે છે. (૩) પ્રામાર - કંઈક નમેલા કહેવાય તેવા ગામો જેમાં થાય છે. (૮) જરા રાક્ષસી સમાકાંત થતાં શરીરરૂપ ગૃહનું મોચન, તેના પ્રત્યે અભિમુખ તે મનમુખી. (૧૦) નિદ્રાયુક્ત કરે છે, તે શાયની. આ દશે કાળોપલક્ષિતા દશાને કાલદશા કહે છે. (૧) જન્મેલા મારા જીવને જે પહેલી દશ વર્ષ પ્રમાણ અવસ્થા, તેમાં પ્રાયઃ સુખ કે દુ:ખ ન જાણે છે - જાતિસ્મરણ આદિ જ્ઞાન સહિત દશા. (૨) બીજી દશામાં જીવ વિવિધ કીડા કરે છે, તેમાં જીવ શબ્દ અને રૂ૫ - વર્ષ, ગંધ, રસ, સ્પર્શ તે પોr. તે કામભોગમાં પ્રબળ સતિ થતી નથી. (3) ત્રીજી દશા પ્રાપ્તને શબ્દાદિ પાંચ કામગુણમાં આસક્તિ થાય છે. ભોગો ભોગવવા સમર્થ થાય છે. •x - (૪) આ દશામાં મનુષ્ય સમર્થ થાય છે - સ્વવીર્યને દર્શાવવા માટે, જો રોગાદિ કલેશ રહિત હોય તો અન્યથા વિનાશ પામે. (૫) અનુક્રમે જે મનુષ્ય સમર્થ થાય - દ્રવ્ય ચિંતા કરવા, ફરી કુટુંબ ચિંતામાં પ્રવર્તે છે. (૬) અહીં પ્રવાહથી વિરક્ત થાય છે. કોનાથી ? કંદર્પ અભિલાષથી, શ્રવણાદિ પાંચે ઈન્દ્રિયો હાનિને પામે છે. (૩) અહીં-તહીં કફ, ગ્લેમ આદિ બહાર કાઢે છે, વારંવાર ખાંસતો રહે છે, ઈત્યાદિ. (૮) જીવ સંકચિત ચામડીવાળો થાય છે, ફરી જરા વડે વ્યાપ્ત થાય છે, સ્વપર સ્ત્રીને અનિષ્ટ થાય છે. (૯) તેમાં જરા ગૃહમાં શરીર નાશ પામે છે, જીવ વિષયાદિ ઈચ્છા રહિત થાય છે. (૧૦) હીન સ્વર, ભિન્ન સ્વર, દીનત્વ, પૂર્વાવસ્થાથી વિપરીત, દુર્બળ, રોગાદિ પીડાથી દુઃખિતાદિ થાય. સૂp-પપ થી ૬૨ - દશ વર્ષની ઉંમર દૈહિક વિકાસની, વીસ વર્ષની ઉંમર વિધા પ્રાપ્તિની, ત્રીશ વર્ષ સુધી વિષયસુખ, ચાલીશ વર્ષ સુધી વિષયસુખ, ચાલીશ વર્ષ સુધી વિશિષ્ટ જ્ઞાન, પચાશે આંખની દૃષ્ટિની ક્ષીણતા, સાઠે બાહુબળ ઘટે, સીનેમે ભોગ હાનિ, એંસીમેં ચેતના ક્ષીણ થાય, નેવું મે શરીર નમી જાય, સોમે વર્ષે જીવન પૂર્ણ થાય. આટલામાં સુખ કેટલું અને દુ:ખ કેટલું? જે સખપુર્વક ૧૦૦ વર્ષ જીવે અને ભોગો ભોગવે, તેના માટે પણ જિનભાષિત ધમનું સેવન શ્રેયકર છે. જે નિત્ય દુઃખી અને કષ્ટપૂર્ણ અવસ્થામાં જ જીવન જીવે છે તેના માટે શ્રેષ્ઠ શું? તેણે જિનેન્દ્ર કથિત ધર્મનું પાલન કરવું. સાંસારિક સુખ ભોગવતો એમ વિચારી ધમચિરણ કરે કે મને ભવાંતરમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-પપ થી ૬૨ ૧૨૧ શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થશે. દુઃખી એમ માની ધમચિરણ કરે કે ભવાંતમાં મને દુઃખ પ્રાપ્ત ન થાય. નર કે નારીને શતિ, કુળ, વિધા, સુશિક્ષા પણ સંસાથી પાર ઉતારતી નથી. આ બધું તો શુભ કર્મોથી જ વૃદ્ધિ પામે છે શુભ કર્મો ક્ષીણ થતાં પૌરુષ પણ ક્ષીણ થાય છે, શુભ કર્મોની વૃદ્ધિ થતાં પૌરુષ પણ વૃદ્ધિ પામે છે. • વિવેચન-૫૫ થી ૬૨ : દર્શ વર્ષ પ્રમાણ જીવનું બાલોત્પાદન - મુંડન કરવું તે લોકોકિત છે, ઉપલક્ષણથી બીજો પણ પ્રથમાવસ્થામાં મહોત્સવ વિશેષ જાણવો. બીજી અવસ્થામાં વિધા ગ્રહણ કરે છે, બીજીમાં ભોગો ભોગવે, ચોથીમાં વિજ્ઞાન થાય ઈત્યાદિ બધું સૂણાર્થ મુજબ જાણવું. અહીં સો વર્ષમાં જીવોનો સુખ ભાગ કહ્યો અને શબ્દથી દુ:ખભાગ પણ કહ્યો. અથવા અહીં ક્ષિતિંત શદથી “સુખ કેટલું - દુ:ખ કેટલું” અર્થ લેવો. હવે સો વર્ષાયુ જીવનો બીજો પણ ઉપદેશ આપે છે. જે જીવ સો વર્ષ જીવે - પ્રાણ ધારણ કરે, વળી સુખી-ભોગો ભોગવે, તે પણ જીવતું સદા મંગલ કેવલિ ભાષિત ધર્મ જ કરે છે, તો પછી કટવાળા આયુ કાળમાં - જે મનુષ્ય સદા દુ:ખાકુલ હોય, તે દુ:ખી જીવને જિનદર્શિત ધર્મ નંદિપેણના પૂર્વભવ બ્રાહ્મણના જીવની જેમ વિશેષ કરવો જોઈએ. સુખને ભોગવતો જિનોક્ત ધર્મ આચરે. કેવો ધર્મ? શ્રેષ્ઠ, મોક્ષને પ્રાપ્ત કરાવનાર, કેવી ભાવનાથી ધર્મ કરવો ? મને આ ભવે કે પર ભવે અતિ કલ્યાણ થાય, તે ભાવનાથી. સુખને ન ભોગવતો પણ ધર્મ કરે. કઈ ભાવનાથી ? મને વધુ પાપ ન થાય - હું એક પાપફળને ભોગવું છું, ફરી ધર્મ ન કરીને અતિપાપફળ ન થાય એવી ભાવનાથી ધર્મનું આચરે. પુર, વા શબ્દથી બાલ આદિ ભેદથી સ્ત્રી, નપુંસક લેવા. જાતિ-માતૃપક્ષ અથવા બ્રાહ્મણાદિ જાતિ. કુલ-પિતૃપક્ષ અથવા ઉગ્ર-ભોગ આદિ કુલ, વિધા, સુશિક્ષિત આમાંનું કોઈ ભવસમુદ્રના કિનારે પહોંચાડનાર નથી. બધું વર્ગ-મોક્ષાદિ સુખ પુન્યથીસંવિપ્ન સાદુદાનાદિથી પ્રાપ્ત થાય છે. • x - પુણ્ય-અન્ન, પાન, વસ્ત્ર, પીઠફલક, ઔષધાદિ વડે સાધુને દાનાદિથી ઉપાર્જિત શુભ ફળ વડે. હીયમાન-ફાય પામેલ, પુરપાભિમાન ઉપ શબ્દથી બીજા પણ યશ, કીર્તિ, સ્ફીતિ, લખ્યાદિ ધીમે ધીમે થાય પામે છે અને પુન્ય વધતા પુરુષાકાર પણ વધે છે. • સૂત્ર-૬૩ : હે આયુષ્યમાન ! પુજ્ય કૃત્યો કરવાથી પીતિમાં વૃદ્ધિ થાય છે, પ્રશંસા, ધન અને કીર્તિમાં વૃદ્ધિ થાય છે. તેથી હે આયુષ્યમાન ! એવું કદી ન વિચારવું કે અહીં ઘણાં સમય, આવલિકા, ક્ષણ, શ્વાસોચ્છવાસ, સ્તોક, લવ, મુહૂd, દિવસો, અહોરમ, પક્ષ, માસ, ઋતુ અયન, સંવત્સર, યુગ, સો વર્ષ હજાર વર્ષ, લાખ વર્ષ, કરોડ વર્ષ, કોડાકોડી વર્ષ જીવવું છે. જ્યાં અમે ઘણાં શીલ, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ ૧રર તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ સ્વીકારીને સ્થિર રહીશું. હે આયુષ્યમાન ! ત્યારે એવું ચિંતન કેમ નથી કરતો કે નિશ્ચયથી આ જીવન ઘણી બાધાથી સુકત છે અને તેમાં ઘણાં વાત, પિત, ગ્લેમ, સંનિપાત આદિ વિવિધ રોગતંક જીવિતને સ્પર્શે છે. • વિવેચન-૬૩ - નિશે હે આયુષ્યમાન્ ! પુન્ય-શુભ પ્રકૃતિ રૂ૫, કૃત્ય-કાર્યો, કરણીય - કરવાને યોગ્ય, પ્રીતિકર - મિત્રાદિ સાથે સ્નેહોત્પાદક વર્ણકર- એક દિશા વ્યાપી સાધુવાદકર, ધનકર - રત્નસમૃદ્ધિ કર, કીર્તિકર-સર્વ દિશા વ્યાપી સાધુવાદ કર. આવા અર્થવથી આયુષ્યમાન આ પ્રમાણે મનમાં પણ વિકલ્પ ન કરવા કે - આગામી સમયમાં વિશે ઘણાં સમયો, એ પ્રમાણે આગળ પણ બધે “ઘણાં” શબ્દ જોડવો. સૌથી નિકૃષ્ટ કાળ - સમય, અસંખ્યાત સમયોની એક આવલિકા - જઘન્ય યુક્ત અસંખ્યાત સમય રાશિ પ્રમાણ. ૧૮ નિમેષથી એક કાષ્ઠ બે કાષ્ઠનો લવ. ૧૫ લવથી કળા, બે કળાનો લેશ ૧૫ લેશની ક્ષણ. સંખ્યાત આવલિકાનો એક ઉશ્વાસ, તેટલાં જ કાળે એક નિશ્વાસ. બંને કાલનો એક પ્રાણ. સાત પ્રાણનો સ્ટોક. ૭ સ્તોકનો લવ. ૩૭ લવનું મુહૂર્ત. ૧૫ મુહૂર્તનો દિવસ. ૩૦ મુહૂનો અહોરાત્ર. ૧૫ અહોરાકનો પક્ષ. બે પક્ષનો માસ. બે માસની ઋતુ. ત્રણ ઋતુનું અયન, બે અયનનું સંવત્સર, પાંચ સંવત્સરનો યુગ. ૨૦ યુગના સો વર્ષ. એ રીતે હજાર, લાખ, કરોડ અને કોડાકોડી. જે સમય, આવલિકાદિમાં અમે ઘણાં શીલ-સમાધાન, વ્રત-મહાવ્રતો, ગુણવિનયાદિ, વેરમણ-અસંયમાદિથી તિવર્તવું, પ્રત્યાખ્યાન - નમસ્કાર સહિત પૌરુષી આદિ, પૌષધ-પર્વદિન અષ્ટમી આદિ તેમાં ઉપવાસ - ભકતાર્યકરણ પૌષધોપવાસ, તેમાં અમે આયાયદિ પાસે અંગીકાર કરીશું. કરીને પહેલા સાક્ષાત્ કરવા વડે સતત નિષ્પન્ન કરીશું. એમ કેમ ન વિચારવું ? હે આયુષ્યમાનું ! તમે સાંભળો, જે કારણે આ જીવિતજીવોનું આયુ વિશે અંતરાયની બહુલતાવાળું છે, આ પ્રત્યક્ષ ઘણાં વાત-પિત્ત-ગ્લેમ-સાન્નિપાતિક જન્ય વિવિધ રોગો-વ્યાધિ અને આતંક જીવિતને સ્પર્શે છે. હવે બધાં મનુષ્યોને રોગો સ્પર્શે ? • સૂત્ર-૬૪ - હે આયુષ્યમાન પૂર્વકાળમાં યુગલિક, અરિહંત, ચકવતી, બળદેવ, વાસુદેવ, ચારણ અને વિધાધર આદિ મનુષ્ય રોગરહિત હોવાથી લાખો વર્ષો સુધી જીવન જીવતા હતા. તેઓ અત્યંત સૌમ્ય, સુંદર રૂપવાળા, ઉત્તમ ભોગભોગવતા, ઉત્તમ લક્ષણધારી, સવમ સુંદર શરીરવાળા હતા. તેમના હાથ-પગના તળીયા લાલકમળપત્ર જેવા, કોમળ હતા. આંગળીઓ પણ કોમળ હતી. પર્વત, નગર, Page #25 -------------------------------------------------------------------------- ________________ સૂ-૬૪ ૧૨૩ મગર, સાગર, ચક આદિ ઉત્તમ અને મંગલ ચિઠ્ઠોથી યુક્ત હતા. પણ કાચબાની જેમ સુપતિષ્ઠિત અને સુસ્થિત, જાંઘ હરિણી અને કરવિંદ નામક તૃણ સમાન વૃતાકાર, ગોઠણ ડબ્બા અને તેના ઢાંકણની સંધિ જેવા, સાથળ હાથીની સૂંઢ જેવી, ગતિ શ્રેષ્ઠ મદોન્મત્ત હાથી જેવી વિક્રમ અને વિલાસયુક્ત, ગુહ્ય પ્રદેશ ઉત્તમ જાતિના શ્રેષ્ઠ ઘોડા જેવો, કેળ સિંહની કમરથી પણ અધિક ગોળાકાર, શરીરનો મધ્ય ભાગ સમેટલી ટીપોઈ, મુસલ, દર્પણ અને શુદ્ધ કરાયેલા ઉત્તમ સોનાના બનેલા ખગની મૂઢ અને વજ જેવા વલયાકાર, નાભિ ગંગાના વર્ણ અને પ્રદક્ષિણાવર્ત તરંગ સમૂહ જેવી, સૂર્ય કિરણોથી વિકસિત કમળ જેવી ગંભીર અને ગૂઢ રોમરાજી મણીય, સુંદર, સ્વાભાવિક, પાતળી, કાળી, સ્નિગ્ધ, પ્રશસ્ત, લાવણયુક્ત, અતિ કોમળ, મૃદુ, કુક્ષિ, મત્સ્ય અને પક્ષીની જેમ ઉad, ઉદર કમળ સમાન વિસ્તીર્ણ, સ્નિગ્ધ અને ઝુકેલા પડખાંવાળ, અR રોમયુકત આવા પ્રકારના દેહને પૂર્વેના મનુણો ધારણ કરે છે. જેના હાડકાં માંસાયુકત હોવાથી નજરે પડતાં નથી, તે સોના જેવા નિર્મળ, સુંદર સ્વનાવાળા, રોગાદિ ઉપસર્ગ રહિત અને પ્રશસ્ત બનીશ લક્ષણોથી યુક્ત હોય છે. વાસ્થલ સોનાની શિલા જેવા ઉજ્જવલ, પ્રશસ્ત, સમતલ, પુષ્ટ, વિશાળ અને શ્રીવત્સ ચિહ્નવાળા, ભૂજ નગરના દ્વારના આગળીયા સમાન ગોળ, બાહુ ભુજંગારના વિપુલ શરીર અને પોતાના સ્થાનથી નીકળતા આગoળીયા જેવી લટકતી, સાંધા યુગ-જોડાણ જેવા, માંસલ-ગૂઢ-હૃષ્ટપુષ્ટ-સંસ્થિત-સુગઠિતસુબદ્ધ નસોથી કસાયેલ, સ્થિર, વર્તુળાકાર, સુશ્લિષ્ટ, સુંદર અને દઢ, હાથ લાલ હથેળીવાળા, પુષ્ટ, કોમળ, સુંદર બનાવટ વાળા, પ્રશસ્ત લક્ષણોવાળા, આંગળી પુષ્ટ-છિક રહિત-કોમળ અને શ્રેષ્ઠ, નખો તાંબા જેવા રંગના પાતળા સ્વચ્છ કાંતિવાળા સુંદર અને સ્નિગ્ધ છે. હાથની રેખાઓ ચંદ્ર-સૂર્ય-શંખચક અને સ્વસ્તિક આદિ શુભ લક્ષણવાળી અને સુવિરચિત, ખભા શ્રેષ્ઠ ભેંસો, સુવર, સિંહ, વાઘ, સાંઢ, હાથીના ખભા જેવા વિપુલ-પરિપૂર્ણ-ઉptત અને મૃદુ, ગઈન ચાર આંગળ સુપરિમિત અને શંખ જેવી શ્રેષ્ઠ, દાઢી-મૂંછ અવસ્થિત અને સુષ્ટ, ડોઢી પુષ્ટ, માંસલ, સુંદર અને વાઘ જેવી વિસ્તીર્ણ, હોઠ સંશુદ્ધ, મુગા અને બિંબના ફળ જેવા લાલ રંગના, દંત પંક્તિ ચંદ્રમા જેવી નિર્મળ, શંખ, ગાયના દુધના ફીણ, કુંદ પુજ, જલક અને મૃણાલ નાલની જેમ ોત, દાંત, અખંડ, સુડોળ, અવિરત, અત્યંત નિધ અને સુંદર ચે. તાળવું અને ભિનું તળ અગ્નિમાં તપાવેલ સ્વચ્છ સોના જેવું, સ્વર સારસપક્ષી જેવા મધુર • નવીન મેઘની ગર્જના જેવો ગંભીર તથા કૌંચ પક્ષીના અવાજ જેવો-દુંદુભી યુક્ત, નાક ગરુડની ચાંચ જેવું લાંબુ સીધુ અને ઉwત, મુખ વિકસિત કમળ જેવું, આંખ પક્ષ કમળ જેવી વિકસિત • ધવલ - કમળew જેવી સ્વચ્છ, ભંવર થોડી નીચે ઝુકેલી ધનુષ જેવી - સુંદર પંક્તિયુક્ત • કાળા મેઘ જેવી ઉચિત મબામાં લાંબી અને સુંદર : કાન કંઈક અંશે શરીરને ચોટેલા ૧ર૪ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પ્રમાણયુકત ગોળ અને આસપાસનો ભાગ માંસલયુક્ત અને પુષ્ટ, કપાળ ધ ચંદ્રમા જેવું સંસ્થિત, મુખ પરિપૂર્ણ ચંદ્રમાં જેવું, સૌમ્ય, મસ્તક છમકાર જેવું ઉભરતું, માથાનો અગ્રભાગ મુગટ જેવો, સુદઢ નસોથી બદ્ધ-ઉwત લક્ષણથી યુક્ત અને ઉત શિખરયુકત, માથાની ચામડી અનિમાં તપાવેલ સ્વચ્છ સોના જેવી લાલ, માથાના વાળ શાલ્મલી વૃક્ષના ફળ જેવા ધન, પ્રમાણોપેત, બારીક, કોમળ, સુંદર, નિર્મળ, નિધ, પ્રશસ્ત લક્ષણવાળા, સુગંધિત, ભુજ-ભોજક રત્ન, નીલમણી અને કાજળ જેવા કાળા, હર્ષિત ભમરની ગુંડાની સમૂહ સમાન, ઘુઘરાલા અને દક્ષિણાવર્ત હોય છે, તેઓ ઉત્તમ-લક્ષણ, વ્યંજન, ગણથી પરિપૂર્ણ, પ્રમાણોપેત માન-ઉન્માન, સવગ સુંદર, ચંદ્રમા સમાન સૌમ્ય આકૃતિવાળા, પ્રિયદર્શી, સ્વાભાવિક શૃંગારને લીધે સુંદરતાયુક્ત, જોવાલાયક, દર્શનીય, અભિરૂષ તથા પતિરૂપ હોય છે. આ મનુષ્યોનો સ્વર અક્ષરિત, મેઘ સમાન, હંસસમાન, કૌંચપક્ષી, નદીનંદીઘોષ સીહ-સીહશોષ, દિકુમાર દેવોનો ઘંટ, ઉદધિકુમાર દેવોનો ઘટ એ સર્વે સમાન સ્વર હોય છે, શરીરમાં વાયુના અનુકુળ વેગવાળા, કબૂતર જેવા સ્વભાવવાળા, શકુનિ પક્ષી જેવા નિર્લેપ મળદ્વારવાળા, પીઠ અને પેટની નીચે સુગઠિત બંને પડખાં અને ઉચિત પરિમાણ જાંઘવાળા પાકમળ કે નીલકમળ જેવા સુગંધિત મુખવાળા, તેજ યુકત, નિરોગી, ઉત્તમ, પ્રશસ્ત, અત્યંત શેત, અનુપમ જળ-મળ-ડાઘ-પસીના અને રજ સહિત શરીરવાળા અત્યંત સ્વચ્છ અને ઉધોતિત શરીરવાળા, વજABષભ-નારાય સંઘયણવાળા, સમચતુસ્ત્ર સંસ્થાનથી સંસ્થિત અને ૬ood ધનુષ ઉંચાઈવાળા કહ્યા છે.. હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યો ર૫૬ પૃષ્ઠ હાડકાવાળા કહ્યા છે. આ મનુણો સ્વભાવે સરળ, પ્રકૃતિથી વિનિત વિકારરહિત, પ્રકૃતિથી અલ્પ ફોધમાન-માયા-બ્લોભવાળા, મૃદુ અને માર્દવતાયુક્ત, તલ્લીન, સરળ, વિનીત, અલ્પ ઈચ્છાવાળા, અલ્પ સંગ્રહી, શાંત સ્વભાવી, અસિ-મસિ-કૃષિ વ્યાપાર રહિત, ગૃહાકાર વૃક્ષની શાખા ઉપર નિવાસ, ઈચ્છિત વિષયાભિલાસી, કલ્પવૃક્ષના પૃથ્વીફળ અને પુણ્યનો આહાર કરે છે. • વિવેચન-૬૪ : નિશ્ચયે હે આયુષ્યમાન્ ! - હે ગણિગુણ ગણધરા ! પૂર્વના કાળમાં પહેલા, બીજા, ત્રીજા, ચોથા આરામાં યથાસંભવ મનુષ્યો રોગ અને આતંક ચાલ્યા ગયા છે તે પણ રોગાતંક અથવા રોગ-જવર આદિ, આતંક-સધઃ પ્રાણહારી જૂલાદી રોગાતંક, તે ચાલ્યા ગયા છે. ઘણાં લાખો વર્ષો જીવિત, તે આ રીતે - યુગલધાર્મિક. અરહંત-તીર્થકર, બલદેવ-વાસુદેવનો મોટા ભાઈ, વાસુદેવ-બલદેવનો નાનોભાઈ, ત્રણ ખંડનો ભોકતા. વારા - જંઘા ચારણ, વિધાયારણ રૂપ. વિધાધર - વિધાને ધારણ કરનાર • નમિ વિનમિ આદિ. તે યુગલધાર્મિક અરહંતાદિ મનુષ્યો અતિશય દૃષ્ટિ-સુભગ, સુંદર રૂપવાળા Page #26 -------------------------------------------------------------------------- ________________ સૂ-૬૪ ૧૨૫ ૧૨૬ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ છે. * * * * * શ્રેષ્ઠ સૌમ્ય ચારુ રૂપવાળા છે. અર્થાત્ દેવોને પણ સ્વલાવણ્ય-ગુણાદિ વડે અભિજિત. ભોગોમ-સર્વોત્તમ ભોગને ભોગવનારા છે. ભોગસૂચક લક્ષણ - સ્વસ્તિકાદિને ધારણ કરે છે. જેમાં સુનિષ્પન્ન સર્વે અંગો-અવયવો છે, એવા પ્રકારે સુંદર શરીરવાલા તે સુજાત સવાંગ સુંદરાંગ. લાલ કમળ જેવા હાથ-પગની કોમળ આંગળીઓવાળા, કમળ જેવા હાથપગના કોમળ તળીયાવાળા. પર્વત, નગર, મત્સ્ય, સમુદ્ર, ચક, ચંદ્ર, મૃગ, એવા લક્ષણોથી અંકિત પગનો અધોભાગ જેનો છે તે. સુપ્રતિષ્ઠિત કાચબાવત્ ચારુ ચરણવાળા, ક્રમશઃ વર્ધમાન કે હીયમાન. સુજાત-સુતિપ્રજ્ઞ પીવર પગના અગ્ર અવયવવાળા. તુંગ, પાતળા, લાલ, કાંતિવાળા નખ જેમના છે તે. સંસ્થાન વિશેષવંત માંસલ, માંસલ હોવાથી અનુપલક્ષ્ય ગોઠણ વાળા, ક્રમેથી વર્ધમાન કે હીયમાન. હરિણીની જંઘા, કુરુ વિંદતૃણ, સૂઝ વલનકની જેમ વર્તુળ, ક્રમથી ચૂળ જંઘાવાળા. સમુદ્ગક પક્ષી સમાન નિમગ્ન, માંસલત્વથી અનુપલક્ષ્ય બે જાનુ જેના છે તે. હાથી, પ્રાણી જેના શ્વાસ લે છે તે શુંડાદંડ, હાથીની સુંઢ, તે સુનિપજ્ઞ સર્દેશ સાથળા જેના છે તે. પ્રધાન ગજેન્દ્ર સદેશ પરાક્રમ અને સંજાત વિલાસ ગતિવાળા. સુજાતા શ્રેષ્ઠ અાની માફક સુગુપ્તવથી લિંગલક્ષણ અવયવ જેના ચે તે. જાત્ય અa માફક નિરૂપલેપ - તવાવિધ મળ હિત. પ્રમુદિત જે શ્રેષ્ઠ અંશ અને સીહ, તે બંનેની જેમ અતિ વર્તુળ કટિવાળા. - x • x • જે શ્રેષ્ઠ સુવર્ણ, તેની જે ખગ્રાદિ મુદ્ધિ તેની સદેશ. શ્રેષ્ઠ વજવત્ વલિત - ત્રણ વલિ યુક્ત મધ્યભાગવાળા. ગંગાવઈ સમાન દક્ષિણાવર્તી તરંગવત ત્રણ વલિ વડે ભંગુર, તે તરંગ ભંગુર સૂર્ય કિરણો વડે તરુણ - અભિનવ, તે કાળે વિકાસિત જે પંકજ તેની જેમ ગંભીર અને વિકટ નાભિ જેની છે તે. સમાન આયામાદિ પ્રમાણથી અવક, અવિરલ સુજાત સ્વાભાવિક સૂમ કૃષ્ણ - કાળા અથવા કૃન - અભિન્ન સ્નિગ્ધ, સૌભાગ્યવંત, મનોજ્ઞ, અત્યંત કોમળ અને રમણીય રોમની સજિ - આવલિવાળા, મત્સ્ય પક્ષીની જેમ સુજાત, ઉપચિત, જઠર દેશવાળા. પડાવતુ વિકટ નાભિ જેની છે તે. સંગત પાવાળા, નીચે નીચે નમતા તે સન્નત પાવાળા, તેવી જ સુંદર, સુજાત અને પાર્શ ગુણોપેત પાર્થવાળા છે. માત્રા યુક્ત અને પરિમિત આ બંને એકાઈક પદ છે, તેથી અતિ માત્રા યુક્ત, પણ ઉચિત પ્રમાણથી હીન-અધિક નહીં તેવા, ઉપચિત અને રમણીય પાર્થવાળા તે મિતમાતૃક પીતરતિદ પાસ્વ. માંસના ઉપયિતપણાથી જેને પાર્શ્વનું હાડકું નથી તેવા. કાંચન કાંતિ, સ્વાભાવિક અને આગંતુકમલ રહિત, સુનિષ્પન્ન, રોગાદિ થકી અનુપહત શરીરને ધારણ કરે છે છે. પ્રશસ્ત બત્રીસ લક્ષણવાળા, તે આ પ્રમાણે - છત્ર, વજ, ચૂપ, સુપ, દામિણી, કમંડલ, કળશ, વાવ, સ્વસ્તિક, પતાકા, ચવ, મત્સ્ય કૂર્મ, શ્રેષ્ઠ સ્થ, મકરધ્વજ, મૃગ, સ્વાલ, કાંકુશ, ચૂતલક, સ્થાપનક, ચમર, લક્ષ્મીનો અભિષેક, તોરણ, મેદિની, સમુદ્ર, પ્રધાનમંદિર, ગિરિવર, શ્રેષ્ઠ દર્પણ, લીલા કરતો હાથી, વૃષભ, સીંહ, ચામર. કનકશિલાતલ સમાન ઉજ્જવલ, પ્રશસ્ત, સમતલ, માંસલ, અતિ વિસ્તીર્ણ હદયવાળા છે. શ્રીવત્સથી અંકિત છાતીવાળા, નગની અબદ્ધ અર્ગલા જેવી વૃત ભુજાવાળા, ભુજંગરાજનું વિપુલ જે શરીર, તેની જેમ, આદેય ખ્ય જે અર્ગલા, સ્વસ્થાનથી નિકાશિત હોય તેના જેવી દીર્ધ બાહુવાળા, ચૂપ સમાન માંસલ, રમણીય, મહાંત પ્રકોઠવાળા, સંસ્થાન વિશેષવાળા - સુનિચિત - ઘન - સ્થિર-સુબદ્ધ સ્નાયુ વડે સારી રીતે બદ્ધ, અતિશય વર્તુળ સુધન મનોજ્ઞ પવસ્થિ સંધાનવાળા, ઉપયિd કોમળ માંસવાળા સુનિપજ્ઞ પ્રશસ્ત સ્વસ્તિક ગદા ચક શંખ કલ્પવૃક્ષ ચંદ્ર સૂર્ય આદિ ચિહ્નવાળા, અવિરલ અંગુલિ સમુદાય હાય જેના છે તે. ઉપચિત વર્તુળ નિષા કોમલ શ્રેષ્ઠ અંગુલિવાળા, લાલ પાતળા પવિત્ર દીપ્ત નિષ્પ નખોવાળા, ચંદ્ર જેવી હસ્તરેખા જેને છે તે, એ પ્રમાણે સૂર્યપાણિરેખા, સ્વસ્તિક પાણિ રેખા, ચકપાણિરેખા, તેની પ્રકર્ષતા બતાવતા સંગ્રહવચન કહે છે - શશિ રવિ શંખ ચક સ્વસ્તિક રૂપ, વિભાગવાળા વિરચિત હાથમાં રેખા જેને છે તે. શ્રેષ્ઠ મહિષવરાહ સિંહ શાર્દૂલ વૃષભનાગવર સમાન પ્રતિપૂર્ણ ઉન્નત તુંગ મૃદુ બંને સ્કંધ જેના છે તે. પોતાના ચાંગુલ પ્રમાણ ચાર અંગુલ સુથું પ્રમાણવાળા, પ્રધાન શંખ સદેશ ઉન્નત ત્રણ વલિયોગની સમાન કંઠવાળા. ઘટતા કે વધતા નહીં તેવા સુવિભક્ત ચિત્ર-શોભા વડે અદ્ભુત એવા કૂચકેશ જેમને છે તેવા. માંસલ સંસ્થિત પ્રશસ્ત શાર્દૂલની જેમ વિપુલ ચિબુક વાળા, પરિકર્મિત જે વિદ્યુમ, બિંબફળ સમાન લાલપણાથી નીચેનો દંત છદ જેને છે તે, પાંડુર જે ચંદ્રખંડ તેની જેમ આગંતુક મલ સહિત, સ્વાભાવિક મલ રહિત જે શંખ તેની જેમ ગાયના દુધના ફીણ સમાન, કુંદપુષ્પવત, દકરજવતુ પદિાની મૂલવત્ ધવલ દતપંક્તિવાળા, પરિપૂર્ણ દાંતવાળા, સજિરહિત અવિરત સનિષ્પ સુજાત દાંતવાળા, જેમાં એક દાંત છે તેવી એક દંતા શ્રેણિવાળા તથા દાંતના અતિ ધનત્વથી એક દંત શ્રેણી જેવા ઝીશ દાંતવાળા અથવા એકાકાર દંતશ્રેણિ જેની છે તેની જેમ પરસ્પર અનુપલક્ષ્યમાણ દંત-વિભાગવથી અનેક દાંત જેના છે તેવા. - x - અગ્નિ વડે નિર્દષ્પ પ્રક્ષાલિતમલ અને તપ્ત-ઉષ્ણ જે સુવર્ણ વિશેષ, તેની જેમ લોહિતરૂપ તાળવું અને જીભવાળા. સારસ પક્ષી વિશેષવત્ મધુર શGદવાળા, નવા મેઘવતુ ગંભીર સ્વરવાળા, કૌંચપક્ષી માફક નિર્દોષવાળા, ભેરીવત્ સ્વરવાળા, તેમાં સ્વર :- શબ્દ પ૪, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નિષાધ રૂપ છે તેનું વિસ્તૃત સ્વરૂપ સ્થાનાંગાદિથી જાણવું ઘંટના અનુપવૃત રણકારની જેમ જે શબ્દ, તે ઘોષ કહેવાય. ગરડની જેમ લાંબી ઋજુ ઉન્નત નાકવાળા, સૂર્યના કિરણથી વિકાશિત જે શેત કમળ તેના જેવા વદનવાળા. વિકસિત થતાં પ્રાયઃ પ્રમુદિતપણાથી શેત પંડરીક અને પમવાળા લોચન જેના છે તે, કંઈક નમેલ જે ધનુષ, તેની જેમ શોભના કૃણચિકર સજિ સુસંસ્થિત અથવા કૃષ્ણ ભૂરાજિ સુસંસ્થિત સંગત દીર્ધ સુનિષા ભ્રમરવાળા. અલીન પ્રમાણયુક્ત કાન જેના છે તે. તેથી જ સુશ્રવણા - શબ્દોપલંભવાળા, માંસલ કપોલ લક્ષણ દેશ ભાગ - વદનનો અવયવ જેને છે તે. Page #27 -------------------------------------------------------------------------- ________________ સૂ-૬૪ ૧ર૩ ૧૨૮ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ તુરંતનો ઉગેલ સુસ્નિગ્ધ સંપૂર્ણ ચંદ્ર, તેના અદ્ધવત્ સંસ્થિત લલાટ-ભાલ જેને છે તેવા, ચંદ્રની જેમ પ્રતિપૂર્ણ સૌમ્ય વદનવાળા, છગાકાર ઉત્તમાંગ દેશવાળા, લોહ મગરની જેમ નિબિડ અથવા અતિશય નિશ્ચિત સુબદ્ધ સ્નાયુ વડે મહાલક્ષણા શિખર સહિતના ભવનતુલ્ય નિરુપમપિડિક સમાન વલપણાથી શિરો અગ્ર જેને છે. છે. ધન નિયિત સુબદ્ધ લક્ષણોmત કૂટાગાર સમાન નિરુપમ પિડિકાગ્રશિર, અગ્નિ વડે નિર્માત અને ધોયેલ તથા તપ્ત-લાલવર્ણા સુવર્ણવત્ મધ્યકેશ કેશભૂમિવાળા. શાભલીવૃક્ષના ફળ સમાન છોટિતા પણ અતિશય નિયિત, તે યુગલધાર્મિકો કેશપાશ બાંધતા નથી. કેમકે તેમને તેવા પરિજ્ઞાનનો અભાવ છે, તથા સ્વભાવથી શાભલી બોંડ આકારવતુ ધન નિચિત રહે છે, તેથી આ વિશેષણ લીધું. મૃદુ, નિર્મળ, ગ્લણ, લક્ષણવંત, પ્રશંસાપાત્ર પરમગંધ વડે યુકત, તેથી જ સુંદર તથા ભુજમોચક રત્ન વિશેષ, ભૃગ, મકતમણી, કાજળ, પ્રમુદિત જે ભ્રમણ્યણ કેમકે હર્ષિત ભ્રમરગણ તારુણ્યાવસ્થામાં હોય ત્યારે અતિકૃષ્ણ હોય, તેની જેમ કાળી કાંતિ તથા નિકુટુંબીભૂત નિચિત અવિકીર્ણ કંઈક કુટિલ પ્રદક્ષિણાવર્ત માથાના વાળ જેના છે તે. લક્ષણ - સ્વસ્તિકાદિ, વ્યંજન-મેષ, તિલકાદિ, ગુણશાંતિ આદિ, તેના વડે યુકત તથા માનોમાન પ્રમાણથી પ્રતિપૂર્ણ, જન્મદોષરહિત બધાં અવયવો જેમાં છે, તેવા સુંદર શરીરવાળા, અહીં માન-ઉન્માન પ્રમાણ પૂર્વ ગ્રંથાવત્ સમજી લેવું. * * * x • પ્રમાણ-આભાંગુલથી ૧૦૮ અંગુલ ઉંચા ચંદ્ર જેવા સૌમ્ય આકારવાળા, કાંત-પિયા દર્શનવાળા, સ્વભાવથી જ શૃંગારરૂપ પ્રધાન વેશ જેમને છે તે. પ્રાસાદીય - હિતાહિતકારીત્વથી મનને પ્રસન્ન કરનાર, દર્શનીય - દર્શનયોગ, જેને જોતાં આંખને શ્રમ ન લાગે છે, અભિરૂપ બધાં જોનારના મનને પ્રસાદ અનુકૂળતાથી અભિમુખ રૂપ અર્થાત્ અત્યંત કમનીય. તેથી જ પ્રતિરૂપ - પ્રતિ વિશિષ્ટ સાધારણ રૂપ અથવા પ્રતિક્ષણ નવા-નવા રૂપ જેના છે તે. તે મનુષ્યોનો પ્રવાહ જેવો સ્વર છે, મેઘની જેવો અતિ દીર્ધ સ્વર છે, હંસની જેવો મધુર સ્વર છે, ડ્રીંચની જેમ પ્રયાસ કર્યા વિના પણ દીર્ધ દેશ વ્યાપી સ્વર છે, નંદી-બાર વાજિંત્રોના સંઘાતવત્ સ્વર છે તેવા સ્વરવાળા. નંદીની જેમ ઘોષ-નાદ જેનો છે તેવા, સિંહની જેમ પ્રભૂત દેશવ્યાપી સ્વરવાળા, સિંહઘોષવાળા, પ્રિયસ્વરવાળા, મંજુઘોષવાળા. આજ વાત બે પદ વડે કહે છે - સુસ્વા અને સુસ્વરઘોષવાળા. અનુકૂળ વાયુવેગ - શરીર અંતર્વતિવાત જેમનો છે તે. વાયુગુભ રહિત ઉદર મધ્ય પ્રદેશવાળા એવો અર્થ છે. કંકની જેમ ગુદાસય નિરોગ વર્ચસ્કતાવાળા, કપોતપક્ષીના જેવું આહાર પરિણમન જેમને છે તેવા, કેમકે કપોતનો જઠરાગ્નિ પાષાણને પણ પચાવી દે છે એવી કૃતિ છે. એ પ્રમાણે તેમને પણ અતિ અર્મલ આહીર ગ્રહણ કરવા છતાં તેને કોઈ અજીર્ણ દોષ થતો નથી. શકુન પક્ષીવતુ પુરીપોત્સર્ગમાં નિર્લેપતાથી અપાનદેશ હોય છે. તથા પૃષ્ઠ અને અંતર - પૃષ્ઠોદસ્તો જે અંતરાલ અર્થાત્ પડખાં, જંઘા, વિશિષ્ટ પરિણામવાળા જેમના છે . કમળ, નીલોત્પલ અથવા પા નામે ગંધદ્રવ્ય ઉત્પલ, ઉત્પલકુષ્ઠ, તેમની ગંધની સમાન જે નિઃશ્વાસ, તેથી સુગંધી મુખ જેનું છે તે. ઉદ્દીપ્તવર્ણ અને સુકુમાલ ત્વચાવાળા, નીરોગી, ઉત્તમ લક્ષણયુક્ત, પ્રશસ્ત, કર્મભૂમિના મનુષ્યની અપેક્ષાથી અતિશાયી, તેથી જ નિરૂપમ શરીર જેનું છે તે. આ જ કથન વિશેષથી કહે છે – દુષ્ટ તિલાકાદિક, પ્રસ્વેદ, રેણુ, માલિન્યકારિણી ચેષ્ટા તેનાથી વર્જિત, મૂત્ર-વિષ્ઠાદિ ઉપલેપ રહિત શરીર જેનું છે તે. શરીર પ્રભા વડે ઉધોતિત શરીર અને પ્રત્યંગવાળા છે. જેનું વજનકષભનારાય સંહનન છે તેવા, સમચતુરસ સંસ્થાન વડે સંસ્થિત, આ બંનેની વ્યાખ્યાયા આગલ કરીશ. ૬૦૦૦ ધનુષ, અવસર્પિણીના પહેલા મારાની અપેક્ષાથી ઉર્વ-ઉંચાઈથી કહેલા ચે. ધનુષ સ્વરૂપ જંબુદ્વીપ પ્રાપ્તિમાં આ રીતે છે અનંત સૂક્ષ્મ પરમાણુ પુદ્ગલના સમુદય સમાગમથી એક વ્યવહાકિ પરમાણુ નીપજે છે. તેમાં શરુ સંકામિત ન થાય. અનંત વ્યવહારિક પરમાણુ સમુદય સમિતિ સમાગમથી એક ઉમ્પ્લક્ષ્મ ઋક્ઝિાકા થાય આઠ ઉત્ શ્લષ્ણ ગ્લણિકા વડે એક ગ્લણશ્લણિકા થાય, આઠ ગ્લણર્ણિકાથી એક ઉદ્ધરણ થાય. આઠ ઉર્વરણ વડે એક ત્રસરેણુ થાય. આઠ ત્રસરેણુનો એક રથરેણુ. આઠ રેણુનો એક દેવકુટુ-ઉત્તરકુરુ મનુષ્યનો વાલાણ થાય. તેવા આઠ વાલાયોથી હરિવર્ષ-રમ્ય વર્ષના મનુષ્યનો વાલાણ થાય. એ પ્રમાણે મ્ય-હૈરણ્યવંત હૈમવંત-ભૈરચવંતના મનુષ્યો, પૂર્વ-પશ્ચિમ વિદેહના મનુષ્યો જાણવા. આઠ પૂર્વવિદેહ મનુષ્યોના વાલાણની એક લિક્ષા, આઠ લિક્ષાની એક જૂ, આઠ જૂનો એક યવમત્ર, આઠ યવમધ્યનો એક અંગુલ થાય. આ ગુલ પ્રમાણથી છ અંગુલના પાદ, બાર અંગુલની વેંત, ૨૪ અંગુલનો હાથ, ૪૮ ગુલની કુક્ષી, ૯૬ અંગુલનો એક અક્ષ કે દંડ કે ધનુ કે ચૂપ કે મુશલ કે નાલિકા છે. આ ધનુષ પ્રમાણ વડે ૨૦૦૦ ધનુનો એક ગાઉ થાય. તે પહેલા આરસના મનુષ્યોને ૫૬ પૃષ્ઠ કરંડક કહેલ છે. તુવેર પ્રમાણ આહાર, છ માસ આયુ બાકી રહેતા સ્ત્રી-પુરુષ યુગલને જન્મ આપી, ૪૯ દિવસ સંતાનોનું પાલન કરે છે. ત્રણ દિવસે આહારની ઈચ્છા થાય છે. બીજા આરામાં બે કોશ ઉંચા, ૧૨૮ પીઠની પાંસળી, ૬૪ દિવસ સંતાનનું પાલન, બોર પ્રમાણ આહાર, બે દિવસે આહારેચ્છા થાય. ત્રીજા આરામાં એક કોશ ઉંચા, ૬૪ પાંસળી, ૭૯ દિવસ અપત્યપાલન, આમળા પ્રમાણ આહાર, એકાંતરે ઈચ્છા. ૫૬-તદ્વીપમાં મનુષ્યો ૮૦૦ ધનુરૂપ્રમાણ શરીરની ઉંચાઈવાળા, ચોથે દિવસે ખાનારા, ૬૪ પાંસળીવાળા, 9૯ દિવસ સંતાનપાલન, પલ્યોપમના અસંખ્યાત ભાગ આયુ, બધાં પણ યુગલજીવો, પોતાના આયુષ્ય સમાન કે તેથી ઓછા દેવ રૂપે ઉત્પન્ન થાય છે.. બધાં યુગલ જીવો, હાથી-ઘોડા-ઉંટ-ગાય-પાડા આદિનો સદભાવ હોવા છતાં Page #28 -------------------------------------------------------------------------- ________________ સૂ-૬૪ ૧૨૯ તેના પરિભોગથી પરાંશમુખ હોય. મણિ-કનક-મોતી આદિ હોવા છતાં, તેના મમવ અભિનિવેશ રહિત હોય છે. યુગલ ક્ષેત્રમાં સ્વાભાવિક જ શાલી આદિ ધાન્ય વગેરે ઉત્પન્ન થાય છે, પણ તે મનુષ્યોના પરિભોગમાં આવતુ નથી. દંશ-મશકાદિ કે ચંદ્રસૂર્ય ગ્રહણ થતાં નથી. તે મનુષ્યો સ્વભાવથી ભદ્રક, બીજાને ન પડે તેમ મન-વચન-કાયાની ચેષ્ટાવાળા, સ્વભાવથી પરોપદેશ વિના વિનયવાળા અથતિ પ્રકૃતિથી વિનીત, પ્રકૃતિથી ઉપશાંત, પ્રકૃતિથી જ અતિમંદ સ્વરૂપ ક્રોધ, માન, માયા, લોભ જેના છે તે. તેથી જ મૃદુ-મનોજ્ઞ પરિણામ વડે સંપન્ન તે મૃદુ માર્દવ સંપન્ન પણ કપટ માર્દવ સંપન્ન નહીં. ચોતરફથી બધી ક્રિયામાં લીન, ભદ્રક - સર્વ તે ક્ષેત્રોચિત કલ્યાણભાવી, વિનીત - બૃહત્ પુરુષ વિનય કરણશીલા, અભેચ્છા - મણિ કનકાદિ વિષય પ્રતિબંધ રહિત, તેથી જ જેને સંનિધિરૂપ સંચય વિધમાન નથી તેવા. અચંડતીવ્ર કોપરહિત, અસિ-મસિ-કૃષિ વાણિજ્ય રહિત. તેમાં અતિ ઉપલક્ષિત સેવક પુરુષ, મણિ ઉપલક્ષિત લેખનજીવી, કૃષિ કપજીવી, વાણિજ્ય-વણિક્ જન ઉચિત કળા વડે જીવતા. આ બધાં ન હોય. કેમકે તે બદાં અહમિન્દ્રપણાથી રહે છે. કલ્પદ્રુમની શાખાના અંતરમાં પ્રાસાદાદિ આકૃતિમાં આકાલ આવાસવાળા. મનોવાંછિત શબ્દાદિની કામનાવાળા. ઘર સર્દેશ કલાવૃક્ષોમાં તિપાદિત આવાસવાળા. ગૃહાકાર કલા વૃક્ષોના સૂચનથી બીજા કલાવૃક્ષો પણ સૂચવેલા જાણવા. જેમકે પ્રવચન સારોદ્ધારમાં મતાંગ, મૃદાંગ આદિ દશ કલ્પવૃક્ષો કહેલા છે. તેમાં (૧) મતાંગના ફળ વિશિષ્ટ બળવીર્ય કાંતિëતુ સ્વાભાવિક પરિણત સરસ સુગંધિ વિવિધ પરિપાકથી આવેલ મધ પરિપૂર્ણ - મધને છોડે છે. (૨) મૃતાંશ- મણિ, કનક, રજન આદિમય વિચિત્ર ભાજનો છે, તે સ્વાભાવિક સ્વાલક આદિ ભાજન માફક ફળો વડે શોભતા દેખાય છે. (3) ગુટિતાંગ • સંગત સમ્યક ચોક્ત રીતે સંબદ્ધ વાધો ઘણાં પ્રકારે તdવિતત-ધન-શુષિર-કાલકાદિ. (૪) દીપાંગ - જેમ અહીં સ્નિગ્ધ પ્રજવલંત સુવર્ણમય દીપિકા ઉધોત કરતી દેખાય તેની જેમ સ્વાભાવિક પરિણત પ્રકૃષ્ટ ઉધોતથી બધે ઉધોત કરતાં રહે છે. (૫) જ્યોતિર્ષિક • સૂર્યમંડલની જેમ સ્વતેજથી બધું દેદીપ્યમાન કરે છે. (૬) ચિત્રાંગ - અનેક પ્રકારની સમ્સ સુરભિ વિવિધ વર્ણ કુસુમદામ રૂપ માળા હોય છે. (૩) ચિબરસ - ભોજનાર્થે હોય છે અર્થાત્ વિશિષ્ટ દલિક કલમ, શાલિ, શાલનક, પકવાન્ન વગેરેથી અતીવ અપરિમિત સ્વાદુd આદિ ગુણયુકત ઈન્દ્રિયબલપુષ્ટિ હેતુ ભોજ્ય પદાર્થ પરિપૂર્ણતાથી ફળ મધ્યે બિરાજમાન ચિદમ્સ રહે છે. (૮) મર્યંગ-શ્રેષ્ઠ ભૂષણો, સ્વાભાવિક પરિણત કટક, કેયુર, કુંડલાદિ આભરણો હોય. (૯) ગેહાકાર કલાવૃક્ષમાં સ્વાભાવિક પરિણામથી જ પ્રાંશુપાકારોપણૂઢ સુખે ચડાય તેવી સોપાન પંક્તિ, વિચિત્ર ચિત્ર શાલોચિતકાંત x • વિવિધ નિકેતનો 2િ8/9] ૧૩૦ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ હોય છે. (૧૦) અનન કલ્પવૃક્ષો અત્યર્થ ઘણાં પ્રકારે વસ્ત્રો, સ્વાભાવિક જ સૂક્ષ્મ સુકુમાર દેવદૂધ્યાનકાર મનોહર નિર્મળ [વો] ઉત્પન્ન કરે છે. પૃથ્વી પુષ્યફળ તે કલ્પવૃક્ષોનો આહાર જેમને છે તેવા. તે મનુષ્યગણ - યુગલ ધાર્મિક વૃંદ જગદીશ્વરે કહેલ છે. જેમ જીવાભિગમવૃત્તિમાં કહેલ છે કે- હે ભગવન ! પૃથ્વીનો કેવો આસ્વાદ છે ? હે ગૌતમ! જેમ ગાયનું દૂધ-ચતુઃસ્થાન પરિણામ પર્યા. • x x-x- એવા ગાયના દૂધને ખાંડ, ગોળ, મિશ્રી યુક્ત મંદાગ્નિવયિત છે, તેના કરતાં પણ પૃથ્વીનો આસ્વાદ ઈષ્ટતર છે. ઈત્યાદિ - ૪ - • સૂત્ર-૬૫ થી ૩૦ : હે આયુષ્યમાન શ્રમણ ! પૂર્વકાળના મનુષ્યોના છ પ્રકારના સંઘયણ હતા. તે આ પ્રમાણે - વજsષભનારાય, asષભનારાય, નારાય, અર્ધનારાય, કીલિકા સેવાd વર્તમાન કાળે મનુષ્યોમાં સેવાd સંઘયણ જ હોય છે. હે આયુષ્યમાન શ્રમણ ! પૂર્વકાળમાં મનુષ્યોને છ પ્રકારના સંસ્થાન હતા. તે આ પ્રમાણે - સમચતુરસ્ત્ર, જોધપરિમંડલ, સાદિક, કુજ, વામન અને હુંડક, પણ હે આયુષ્યમાન ! વર્તમાનકાળે માત્ર હુંડક સંસ્થાન જ હોય છે. મનુષ્યોના સંહનન, સંસ્થાન, ઉંચાઈ અને આયુષ્ય અવસર્પિણી કાળના દોષને કારણે સમયે-સમયે ક્ષીણ થતાં જાય છે. ક્રોધ-માન-માયા-લોભ તથા ખોટ તોલમાપની પ્રવૃત્તિ વગેરે બધાં અવગુણ વધે છે. ત્રાજવા અને જનપદોમાં માપતોલ વિષમ હોય છે. રાજકુળ અને વર્ષ વિષમ હોય છે. વિષમ વર્ષોમાં ઔષધિની શક્તિ ઘટી જાય છે. આ સમયમાં ઔષધિની દુર્બળતાને લીધે આયુ પણ ઘટે છે. આ રીતે કૃષ્ણ પક્ષના ચંદ્રમાની જેમ હૃાસમાન લોકમાં જે ધર્મમાં અનુરક્ત મનુષ્ય છે, તે સારી રીતે જીવન જીવે છે.. • વિવેચન-૬૫ થી ૩૦ : હે શ્રમણ ! હે ગૌતમ ! હે આયુષ્યમાન ! પૂર્વે મનુષ્યોના છ પ્રકારના સંઘયણ અથતિ દેઢ, દેઢતર આદિ શરીર બંધ હતા. તે આ પ્રમાણે – વજAષભનારાય, ઋષભનારાય ઈત્યાદિ. તેનો અર્થ આ પ્રમાણે - ઋષભ - બે હાડકાંને વટલ પર, વજ જેવી ફીલિકા નારાય - બંને તરફ મર્કટબંધ, બંને હાડકાં બે બાજુથી મર્કટબંધ વડે બદ્ધ પટ્ટ આકૃતિ ત્રીજા હાડકાં વડે વીટેલ અને તેની ઉપર ત્રણે હાડકાંને ભેદતી કીલિકા આકારે વજ નામક અસ્થિ યંત્ર, તે વજર્ષભનારાય. કીલિકા રહિત તે ઋષભનારાય, પટ્ટરહિત કેવળ મર્કટબંધ તે નારાય, જેના એક પડખે મર્કટબંધ અને બીજી પડખે કીલિકા છે - તે સાર્ધનારાય, જેમાં હાડકાં કાલિકા માત્ર બદ્ધ છે તે કીલિકા, જેમાં હાડકાં પરસ્પર પર્યન્ત સંસ્પર્શરૂપ સેવા માત્રથી વ્યાપ્ત છે અને નિત્ય સ્નેહ અવૃંગાદિ પરિશીલનની અપેક્ષા રાખે છે તે સેવાd. Page #29 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૬૫ થી ૭૦ હવે પાંચમાં આરામાં નિશ્ચે હે આયુષ્યમાન્ ! મનુષ્યોને સેવાર્તા સંહનન જ વર્તે છે. તેમાં શ્રી વીરથી ૧૭૦ વર્ષે સ્થૂલભદ્ર સ્વર્ગે ગયા ત્યારે છેલ્લા ચાર પૂર્યો, પહેલું સંસ્થાન, પહેલું સંઘયણ, મહાપાણ ધ્યાનનો વિચ્છેદ થયો. શ્રીવીથી ૫૮૪ વર્ષે શ્રી વજ્રસ્વામીથી દશમું પૂર્વ અને ચાર સંઘયણ ગયા. હે આયુષ્યમાન્ ! પૂર્વે મનુષ્યોને છ સંસ્થાન હતા. સંસ્થાન-પાણીનો આકાર વિશેષ. સમચતુરસ - નાભિની ઉપર અને નીચે સર્વ લક્ષણયુક્ત અવયવપણે તુલ્ય અને તે ચતુરા - અન્યનાધિક ચારે અસ જેના છે તે. અસ - પલ્યુંક આસને બેસીને જાનુનું અંતર, આસનથી લલાટના ઉપરના ભાગનું અંતર, દક્ષિણસ્કંધથી વામ જાનુનું અંતર અને વામ સ્કંધથી દક્ષિણ જાનુનું અંતર તે સંસ્થાન - આકાર. ન્યગ્રોધવત્ પરિમંડલ - ઉપરનું પ્રમાણ સંપૂર્ણ અને નીચેનું હીન હોય. નાભિની નીચેનો ભાગ યથોક્ત પ્રમાણ લક્ષણથી વર્તે છે તે સાદિ, જેમાં મસ્તક, ગ્રીવા, હાથ-પગ આદિ ચચોક્ત પ્રમાણ લક્ષણયુક્ત હોય પણ પીઠ અને ઉદર નહીં તે કુબ્જ જેમાં છાતી, પેટ, પીઠ આદિ પ્રમાણ લક્ષણયુક્ત હોય પણ મસ્તક, ગ્રીવા, હાથ-પગ આદિ હીન હોય તે વામન અને જેમાં બધાં અવયવો પ્રમાણ લક્ષણથી પરિભ્રષ્ટ હોય તે કુંડ. હાલ નિશ્ચયથી મનુષ્યોને હુંડ સંસ્થાન વર્તે છે. હવે ઉપદેશ દેતા કહે છે – સંહનત, સંસ્થાન, શરીર આદિનું ઉચ્ચત્વ અને આયુ મનુષ્યોને પ્રતિ સમયે ઘટતાં જાય તે અવસર્પિણી કાલદોષથી છે. ક્રોધ-માનમાયા-લોભ પ્રવાહથી પૂર્વ મનુષ્યોની અપેક્ષાથી વિશેષ વધે છે. મનુષ્યોના કૂટ-તુલાદિ ઉપકરણ, કૂટ-કુડવ પ્રસ્થાદિમાન વધે છે. તેથી કૂટતુલાદિ અનુસાર ક્રયાણક - વાણિજ્યાદિ કૂટ વધે છે. હવે દુઃશ્યમકાળમાં તુલા, માન અસમાન થાય છે. 7 શબ્દથી અનેક પ્રકારે વંચન લેવું. સંવત્સરો પણ દુઃખરૂપ થાય છે. વિષમ વર્ષાથી સાવર્જિત ઘઉં આદિ વીર્ય થાય. ગોધૂમાદિના દુર્બળપણાથી મનુષ્યોના આયુ વગેરે પણ ક્ષય પામે છે. ૧૩૧ એ પ્રમાણે ઉક્ત પ્રકારે કૃષ્ણપક્ષના ચંદ્રની માફક જે ધર્મયુક્ત મનુષ્યો છે, તેમનું સારું જીવિત જાણવું. હવે સો વર્ષના આયુવાળા પુરુષના કેટલાં યુગ-અયનાદિ થાય ? - • સૂત્ર-૧ થી ૭૩ : હે આયુષ્યમાન ! જેમ કોઈ પુરુષ હાઈ, લિકર્મ કરી, કૌતુક-મંગલપ્રાયશ્ચિત્ત કરી, મસ્તકે હાઈ, કંઠમાં માલા પહેરી, મણિ-સુવર્ણ પહેરી, અહતસુમહાર્ધ વસ્ત્ર પહેરી, ચંદન વડે ઉત્કીર્ણ ગાત્ર શરીરી થઈ, સરસ સુરભી ગંધ ગોશીષ ચંદન વડે અનુલિપ્ત ગામથી, શુચિમાલા વર્ણક વિલેપન, હાર-અર્ધહારમિસરોહાર-પાલંબ-પલંબ ધારણ કરી, કટિસૂત્રકથી સારી રીતે શોભતો, પ્રૈવેયકવીંટી-લલિતાંગાદિ આભરણ પહેરી, વિવિધ મણિ-સુવર્ણ-રત્ન-કડગ-ત્રુટિત વડે સ્તંભિત ભૂજાવાળા, અધિકરૂપ-શોભાયુક્ત, કુંડલ વડે ઉધોતિત મુખ, મુગટ વડે દિપ્ત મસ્તક, હારાદિ વડે સારી રીતે રચિત છાતી, પાર્લબ-પલંબમાન-સુકૃત્ પટ તંદુલવૈચારિપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ઉત્તરીય, મુદ્રિકાથી પીંગલ થયેલ આંગળી, વિવિધ મણિ-કનક-રત્ન-વિમલમહા-નિપુણોચિત ઝગમગતા વિરચિત સુશ્લિષ્ટ વિશિષ્ટ લષ્ટ વીરવલય પહેરેલો વધુ શું કહીએ ? કલ્પવૃક્ષ સમાન અલંકૃત વિભૂષિત થઈ પવિત્ર થઈને માતાપિતાને અભિવાદન કરે અત્િ પ્રણામ કરે. ૧૩૨ ત્યારે તે પુરુષને માતા-પિતા એમ કહે કે, હે પુત્ર ! સો વર્ષ જીવો. તેનું આયુ ૧૦૦ વર્ષનું હોય તો વધુ કેટલું જીવે ? ૧૦૦ વર્ષ જીવતો તે ૨૦ યુગ જીવે છે, ૨૦ યુગ જીવતો ૨૦૦ અયન જીવે છે, ૨૦૦ અયન જીવતો તે ૬૦૦ ઋતુ જીવે છે, ૬૦૦ ઋતુ જીવતો તે ૧૨૦૦ માસ જીવે છે. ૧૨૦૦ માસ જીવતો તે ર૪૦૦ પક્ષ જીવે છે. એ રીતે - ૪ - ૩૬,૦૦૦ હોરા, ૧૦,૮૦,૦૦૦ મુહૂ, ૪,૦૭,૪૮,૪૦,૦૦૦ શ્ર્વાસોચ્છ્વાસ જીવે. તેમાં તે રરણા તંદુલવાહ ખાય છે. હે આયુષ્યમાન્ ! કઈ રીતે રા તંદુલવાહ ખાય ? હે ગૌતમ ! દુબલ સ્ત્રી વડે ખંડિત, બલિહે છડિત, ખરમુરસલ વડે કુટેલ, ભુંસ-કાંકરા રહિત કરેલ અખંડિત અને પરિપૂર્ણ સોખાના સાડા બાર પલનો એક પ્રસ્થ થાય. તે પ્રસ્થને માગધ પણ કહે છે. સામાન્યથી રોજ સવારે એક પ્રસ્થ અને સાંજે એક પ્રસ્થ એમ બે વખત ભાત ખાય છે. એક પ્રથકમાં ૬૪,૦૦૦ ભાત હોય છે. ૨૦૦૦ ચોખાના દાણાનો એક કવલ, એ રીતે પુરુષનો આહાર ૩૨-કવલ, સ્ત્રીનો આહાર ૮ કવલ અને નપુંસકનો ર૪ કવલ હોય છે. આ ગણના આ રીતે છે બે અસતીની પ્રકૃતિ, બે પ્રકૃતિની એક સેતિકા, ચાર સેતિકાનો કુડવ, ચાર કુડવનો પ્રસ્થક, ચાર પ્રસ્થકનો આઢક, સાઈઠ આઢકનો જઘન્યકુંભ, ૮૦ આઢિકનો મધ્યકુંભ, ૧૦૦ આઢકનો ઉત્કૃષ્ટકુંભ, ૮૦૦ આઢકનો એક વાહ, આ વાહ પ્રમાણે ૨૨ા. વાહ તંદુલ ખાય છે. એ ગણિત અનુસાર ૪૬૦ કરોડ, ૮૦ લાખ ચોખાના દાણા થાય છે, તેમ કહ્યું છે. આ રીતે તે ૨ વાહ તંદુલ ખાતો પા કુંભ મગ ખાય છે. અર્થાત્ ૨૪૦૦ આઢક ઘી, ૩૬,૦૦૦ પલ મીઠું ખાય. બે માસે કપડાં બદલે તો ૧૨૦૦ ધોતી પહેરે. એ રીતે ૧૦૦ વર્ષના આયુવાળા મનુષ્યોના ઘી, તેલ, મીઠું, ભોજન, વસ્ત્રનું બધું તોલમાપ ગણિત છે. આ ગણિત પરિમાણ પણ મહર્ષિઓએ બે પ્રકારે કહેલ છે. જેની પાસે આ બધું છે, તેની ગણના કરી છે, જેની પાસે આ કંઈ નથી તેની શું ગણના કરવી ? • વિવેચન-૭૧ થી ૭૩ઃ હે આયુષ્યમાન્ ! - x - કોઈ પુરુષ સ્નાન કરીને પછી બલિકર્મ - સ્વગૃહ દેવતાની પૂજા કરેલ તથા કૌતુક-મંગલ કરીને, તે જ પ્રાયશ્ચિત - દુઃસ્વપ્નાદિના વિઘાતાર્થે અવશ્ય કરણીયત્વ આદિથી - ૪ - મસ્તકેથી સ્નાન કરીને, પૂર્વે દેશ સ્નાન કહ્યું અને અહીં સર્વ સ્નાન કરીને કહ્યું, તેથી પુનરુક્તિ નથી. ગળામાં પુષ્પમાળા પહેરીને, મણિ સુવર્ણ પહેરીને, તેમાં મણિમય આભુષણ અને સુવર્ણમય આભુષણ - Page #30 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૭૧ થી ૩ ૧૩૩ અર્થ કરવો. મલ મૂષક આદિ વડે અનુપહત એવા બહુમૂલ્ય વસ્ત્ર પહેરીને... ચંદન વડે ચર્ચિત શરીરવાળા, રસયુક્ત સુગંધયુક્ત, ગોશીષ ચંદન વડે અતિશય વિલેપનરૂપ શરીર કરેલ, પવિત્ર પુષ્પમાળા, વર્ણક અને વિલેપન-મંડનકારી કંકમાદિ વિલેપન કરેલ, પહેરેલ છે અઢાર સરોહાર, નવસરોહાર, મિસરોહાર જેણે તથા લટકતા એવા ઝુમખાવાળા, કટિ આભરણ વિશેષથી શોભા કરેલા અથવા હાર આદિ પહેરીને સારી શોભા કરેલ છે તેવા, ધારણ કરેલ શૈવેયક, વીંટી, કંઠકવાળા, શોભતા શરીરમાં અન્યાય બીજી શોભા કરેલ તથા વ્યસ્ત સારભૂષણવાળા... વિવિધ મણિ-કનક-રત્નોના કટક, ગુટિક વડે અથતુ હાથ અને બાહુના આભરણ વિશેષથી તંભિત ભુજા જેની છે તે. અધિકરૂપે શોભાવાળા, કાનના આભરણરૂપ કુંડલો વડે ઉધોતને પ્રાપ્ત મુખ જેનું છે તેવા, મુગટ વડે દીપ્ત મસ્તકવાળા, હાર વડે આચ્છાદિત અને તેનાથી સારી રીતે કરેલ મનોહર છાતી જેની છે તેવી, દીધ-લટકતા અને સુષ્ઠ કૃત પટ વડે ઉત્તરાસંગવાળા, મુદ્રિકા આંગળીનું આભરણ, તેના વડે પીળી લાગતી આંગળીવાળા, વિવિધ મણિ-સુવર્ણ-રન વડે વિમલ તથા મહાઈ નિપુણ શિપી વડે પરિકર્મિત દીપતા એવા વિરચિત, સુશ્લિષ્ટ બીજા કરતાં વિશેષયુક્ત મનોહર વીસ્વલયો પહેરેલા... ઘણું વર્ણન કરવાથી શું ? કલ્પવૃક્ષ સમાન અલંકૃત, દલ આદિ વડે વિભૂષિત ફળાદિથી શોભે તેમ આ પણ મુગટ આદિ વડે અલંકૃત અને વિભૂષિત વાદિ વડે હતો. તે પવિત્ર થઈને માતા-પિતાને પગે પ્રણિપાત કરે છે. પ્રણિપાત કરીને તે પુરને માતાપિતા એમ કહે છે કે – હે પુત્ર ! સો વર્ષ જીવ. ધે જો તે પુગનું સો વર્ષ પ્રમાણ આયુ હોય ત્યારે તે જીવે, અન્યથા નહીં. તો પણ આયુ સો વર્ષથી અધિક તેનું ન થાય. કઈ રીતે ? જે કારણે સો વર્ષ જીવતો ૨૦ યુગ જીવે, કેમકે આયુ નિરપક્રમ હોય છે તેમાં • ચંદ્રાદિ પાંચ વર્ષરૂપ. ૨૦ચુગ જીવતો પુરૂષ ૨૦૦ અયન જીવે, તેમાં મગન - છ માસનું હોય. ૨૦૦ અયન જીવતો જીવ ૬0o wતુ જીવે છે. તેમાં બે માસની એક ઋતુ થાય. ૬૦૦ જીવતો પ્રાણી ૧૨૦૦ માસ જીવે છે. ૧૨૦૦ માસ જીવતો પ્રાણી ૨૪oo પક્ષ જીવે છે. ૨૪૦૦ પક્ષ જીવતો તે 36,000 અહોરાત્ર જીવે છે. ૩૬,ooo અહોરાત્ર જીવતો ૧૦,૮૦,૦૦૦ મુહૂર્ત જીવે છે. ૧૦,૮૦,૦૦૦ મુહૂર્ત જીવતો દેહધારી ૪,૦૭,૪૮,૪૦,૦૦૦ શ્વાસોચ્છવાસ જીવે છે. આટલા જીવનમાં તે શા “નંદુલવાહ” કે જેનું સ્વરૂપ હવે કહેવાશે તેટલાં ચોખા ખાય છે. કઈ રીતે ? હે આયુષ્યમાન્ ! હે સિદ્ધાર્થ નંદન ! તે સંસારી શા તંદુલવાહ ખાય છે ? હે ગૌતમ ! દુર્બલ શ્રી વડે ખાંડેલ, બલવતી સ્ત્રી વડે છડેલ, ખદિર મુશલના પ્રત્યાહતથી અપગત ફોતરાદિવાળા, અખંડ-સંપૂર્ણ અવયવ વાળા અસ્ફટિત - ૪ - કર્કશદિ કાઢી લેવાથી એક-એક બીજ વીણીને અલગ-અલગ કરેલ, એવા પ્રકારના ૧મા પલ તંદલનો એક પ્રસ્થક થાય છે. ૧૩૪ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પલનું માન આ રીતે - પાંચ ગુંજા વડે માષ, ૧૬ માપ વડે કર્ષ અથતુ ૮૦ ગુંજા પ્રમાણ, તે જો સુવર્ણના હોય તો સુવર્ણ સંજ્ઞ, બીજાના હોય તો રજત આદિના થાય. ચાર કર્મ વડે પલ થાય અર્થાત્ ૩૨૦ ગુંજા પ્રમાણ થાય. 34 - પ્રાતઃકાળ, ભોજન માટે એક પ્રશ્ય જોઈએ ૬૪,૦૦૦ ચોખાનો એક પ્રસ્થ થાય. કેટલાં ચોખા વડે એક કવલ થાય? ૧૨૧ પ્રમાણમાં કંઈક ન્યૂન, આટલા કવલમાનથી પુરુષના ૩૨ વલરૂપ આહાર થાય છે, સ્ત્રીનો ૨૮ કવલ રૂપ અને નપુંસકનો ૨૪-કવલરૂપ આહાર થાય છે. ઉકત પ્રકારથી અને કહેવાનાર પ્રકારથી આયુષ્યમાનું ! ગણના વડે આ પૂર્વોક્ત માન થાય છે. - હવે અસતિ આદિ માનપૂર્વક ૧,૨૮,૦૦૦ તંદુલ પ્રમાણથી ૬૪ કવલ પ્રમાણ થાય. એ પ્રમાણે રોજ બે પ્રસ્થ ખાતો ૧૦૦ વર્ષે કેટલાં તંદુલવાહ કેટલાં ચોખા ખાય છે. તે કહેલ છે. ધાન્યથી ભરેલ અવગમુખી કરેલ હાથ અસતી કહેવાય છે. બે અસતીથી એક પ્રકૃતિ, બે પ્રકૃતિથી સેતિકા, ચાર સેતિકાથી કુડવ, ચાર કુડવથી પ્રસ્થ, ચાર પ્રસ્થથી આઢક, ૬૦ ટકથી જઘન્ય કુંભ ઈત્યાદિ સૂત્રાર્થવ જાણવું. તે વાહપ્રમાણ ચોખાને ગણીને કહી, ૪,૬૦,૮૦,oo,ooo થાય, તેમ કહેલ છે. કઈ રીતે ? એક પ્રસ્થથી ૬૪,૦૦૦ ચોખા થાય ? બે પ્રસ્થથી ૧,૨૮,ooo થાય. રોજના બે ભોજન વડે ઉકત પ્રમાણ ચોખા ખાય છે. ૧૦૦ વર્ષના ૩૬,૦૦૦ દિવસો છે, તેથી ૩૬,૦૦૦ વડે ગુણતાં ૪,૬૦,૮૦,૦૦,૦૦૦ તે રીતે રચા વાહ ચોખાને ખાતો પા. મગના કુંભ ખાય ઈત્યાદિ સૂગાર્યવત્ બધું કહેવું * * * * * * * • સૂત્ર-૩૪ થી ૧૦૧ - વ્યવહાર ગણિત જોયું, હવે સૂક્ષ્મ અને નિશ્ચયગત ગણિત જાણવું જોઈએ. જે આ પ્રકારે ન હોય તો ગણના વિષમ જાણવી. સવધિક સૂમકાળ જેનું વિભાજન ન થઈ શકે તેને “સમય” જાણવો. એક શ્વાસોચ્છવાસમાં અસંખ્યાત સમય થાય છે. હષ્ટપુષ્ટ ગ્લાનિ રહિત અને કષ્ટ રહિત પુરુષનો જે એક શ્વાસોચ્છવાસ હોય તેને પ્રાણ કહે છે. સાત પ્રાણોનો એક નોક, સાત સ્તોકનો એક લવ, 99 લવનું એક મુહૂર્ત કર્યું છે. હે ભગવન! એક મુહૂર્તમાં કેટલાં ઉચ્છવાસ કહ્યા છે ? હે ગૌતમ! 3993 ઉચ્છવાસ થાય છે. બધાં જ અનંતજ્ઞાનીઓએ આ જ મુહૂર્ત પરિમાણ બતાવેલ છે. બે ઘડીનું એક મુહૂd, ૬૦ ઘડીનો અહોરાઝ, પંદર અહોરાકનો પક્ષ બે પક્ષનો એક મહિનો થાય. - દાડમના પુણની આકૃતિવાળી લોખંડની ઘડી બનાવી તેના તળમાં છિદ્ર કરવું. ત્રણ વર્ષની ગાયના બચ્ચાની પૂંછડીના ૯૬ વાળ જે સીધા હોય અને વળેલા ન હોય તેવા આકારે ઘડીનું છિદ્ર હોવું જોઈએ. અથવા બે વર્ષના હાથીના બચ્ચાની પૂંછડીના ને વાળ જે ટુટેલા ન હોય તેવા આકારે ઘડીનું છિદ્ર હોવું જોઈએ - અથવા - Page #31 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૭૪ થી ૧૦૧ ૧૫ ૧૩૬ તંદુલવૈચારિકપકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ ચાર માસ સોનાની એક ગોળ અને કઠોર સોય કે જેનું પરિમાણ ચાર અંગુલ હોય તેવું છિદ્ર હોવું જોઈએ. તે ઘડીમાં પાણીનું પરિમાણ ને આઢક હોતું જોઈએ. તે પાણીને કપડાં દ્વારા ગાળીને પ્રયોગ કરવો. મેઘનું સ્વચ્છ પાણી અને શરદકાલીન પર્વતીય નદીના જેવું પાણી લેવું. ૧ર-માસનું એક વર્ષ, એક વર્ષના ર૪-૫ક્ષ ૩૬૦ રાતદિવસ હોય છે, એક રાગ દિવસમાં ૧,૩,૯oo ઉચ્છવાસ હોય છે. એક મહિનામાં 35,૫૫,9oo ઉચ્છવાસ થાય છે. એક વર્ષમાં ૪,૦૭,૪૮,૪૦૦ ઉચ્છવાસ થાય છે. ૧૦૦ વર્ષના આયુમાં ૪,૦૭,૪૮,૪૦,ooo ઉચ્છવાસ થાય છે. હવે સાત દિવસ ક્ષીણ થતાં આયુના ક્ષયને જુઓ. રાતદિવસમાં 30 અને મહિનામાં 600 મુહૂર્ત પ્રમાદી માણસના નાશ પામે છે. પણ જ્ઞાની તે જાણતા નથી. હેમંત ઋતુમાં સૂર્ય પુરા 3૬૦૦ મુહૂર્વ આયુના નાશ કરે છે. એ જ રીતે ૨૦ વર્ષ બાળપણ અને વૃદ્ધાવસ્થામાં નાશ પામે છે. બાકીના ૧૫-વર્ષ ઠંડી ગરમી માગમન ભુખ તરસ ભય શોક અને વિવિધ પ્રકારના રોગ થાય છે. એ રીતે ૮૫ વર્ષ નાશ પામે છે. ૧૦૦ વર્ષ જીવનાર એ રીતે ૧૫-વર્ષ જીવે છે અને બધાં કંઈ ૧૦૦ વર્ષ જીવનાર હોતા નથી. અા રીતે વ્યતીત થતાં નિત્સાર મનુષ્ય જીવનમાં સામે આવેલ ચાસ્ત્રિ ધર્મનું પાલન કરતાં નથી, તેને પાછળથી પશ્ચાત્તાપ કરવો પડશે. - આ કર્મભૂમિમાં ઉત્પન્ન થઈને પણ કોઈ મનુષ્ય મોહવશ થઈ જિનેન્દ્રો દ્વારા પ્રતિપાદિત ધર્મતીર્થરૂપી શ્રેષ્ઠ માર્ગ અને આત્મસ્વરૂપને ગણતો નથી. આ જીવન નદીના વેગ જેવું ચપળ, ચૌવન ફૂલો જેવું કરમાનારું અને સુખ પણ શાશ્વત છે. આ ત્રણે શીઘ ભોગ્ય છે. જેવી રીતે મૃગના સમૂહને જાળ વીંટાઈ જાય છે, એ રીતે મનુષ્યને જરા-મરણરૂપી જાળ વીંટાઈ જાય છે. તો પણ મોહ જાલથી મૂઢ બનેલા તમે આ બધું જોઈ શકતા નથી. • વિવેચન-૭૪ થી ૧૦૧ - વ્યવહાર ગણિત સ્થળથી સ્વીકારીને મુનિ વડે કહેવાયું. સૂક્ષ્મ ગણિત નિશ્ચયગત જાણવું જોઈએ. જો આ નિશ્ચયગત હોય, તો આ વ્યવહાગણિત નથી, તેથી વિષમગણના જાણવી. ધે પૂર્વોક્ત સમયાદિ ગણિત કહે છે - વાત અત્યંત સૂક્ષ્મ છે, તેનો વિભાગ કરવો અશક્ય છે. #ત - સમય. ૨ શદથી અસંખ્યાત સમયની આવલિકા પણ જાણવી. એક નિઃશ્વાસ-ઉચ્છવાસમાં અસંખ્યાત સમયો જાણવા. સમર્થ, રોગ રહિત, કલેશરહિત જીવનો એક નિઃશ્વાસ-ઉચ્છવાસને પ્રાણ કહે છે. સાત પ્રાણવી એક સ્તોકાદિ પૂર્વે કહ્યા એકૈક મુહૂર્તના કેટલાં ઉચ્છવાસ કહ્યા છે ? ગૌતમ ! 1993 મુહર્તા સર્વજ્ઞ અનંતજ્ઞાની વડે કહેલાં છે. બે ઘટિકાનું એક મુહૂર્ત ઈત્યાદિ કાર્યવત્ જાણવું. તે નાલિકાનું અને તેના છિન્દ્રના સ્વરૂપ સુધી જાણવું. તેમાં વિશેષ એ કે ગાયની વાછડી ત્રણ વર્ષની ગણવી, અને બાળ હાથણી બે વર્ષની ગણી. હવે ઘટિકાનું જળ પ્રમાણ કહે છે - તે બે આટક થાય. તે જળ વર૬ વડે ગળેલું ઈત્યાદિ જાણવું. બાર માસનો એક સંવત્સર થાય. તેમાં ૨૪ પક્ષો હોય, ઈત્યાદિ બધું સૂત્ર૮૭ થી ૯૨ના અર્થ મુજબ જાણવું. 100 વર્ષમાં આ સૂત્રોત ઉચ્છવાસ થાય. ઓ ભવ્યો ! તમે જ્ઞાન ચક્ષુ વડે જુઓ, આયુષ્યનો ક્ષય અહોરાત્ર થતાં સમય-સમયે આવીડી-મરણથી આયુ તુટી રહેલ છે. એક માસના ૯૦૦ મુહૂર્તા થાય તેમાં મધાદિ પ્રમાદ યુક્ત સુભમ અને gaહાદત્તાદિની જેમ ઘટી જાય છે. તે મુખઓિ જાણતાં નથી. એ રીતે ત્રણે ઋતુમાં સૂબાઈ મુજબ જાણવું. હવે જીવોનું ઉત્કૃષ્ટ જીવિત ૧૦૦ વર્ષના પ્રવાહથી જાણવું. સો વર્ષમાં ૫૦ વર્ષ નિદ્રા વડે ચાલી જાય. બાકીના ૫૦ વર્ષમાં ૨0-વર્ષ પ્રમાદાદિથી જાય છે. રોગાદિમાં ૧૫-વર્ષ જાય. એ રીતે ૮૫ વર્ષ જતાં શેષ-૧૫ વર્ષ વધે. ઈત્યાદિ સૂત્રાર્થવત્. એ રીતે ઉક્ત પ્રકારે અસાર માનુષત્વમાં - x • સમયે સમયે આયુ ફાયને પામે છે. તેમાં તમે ચારિત્રધર્મ - જ્ઞાન, દર્શનપૂર્વક દેશ-સર્વ ચામિ ન કર્યું, તે મહાખેદની વાત છે. આયુષ્યના ક્ષયની ચરમક્ષણમાં મન-વચન-કાયાથી મહાખેદ કરીશ અને નરકમાં જઈશ. અહીં ભવ્યો પ્રશ્ન કરે છે – આપણે આત્મસ્વરૂપ કેમ ન જાણીએ. ત્યારે ગુરુએ કહ્યું - જિનોક્ત સ્વરૂપ ધર્મનું પવિત્ર કરણ સ્થાનક, તેનો જ્ઞાન દર્શન યાત્રિરૂપ માર્ગ. તેમાં રાગાદિ વિજેતા જિનવરે પોતે નિરૂપિત છે કે તમે આત્માને ન જાણો. શું હોવાથી ? તીવ્ર મિથ્યાત્વમિશ્ર-મોહનીય કર્મોદય હોય ત્યારે. •x - નદીના વેગ સમાન ચપળ આયુ છે. ચૌવત પુષ્પ સમાન છે. ક્ષણમાં જ્ઞાનવને પામે છે. જે સૌખ્ય છે, તે અનિત્ય છે. આ ત્રણે શીઘ ભોગ્ય છે - ભંગ પામે છે. ઈત્યાદિ બધું સૂત્ર ૧૦૦,૧૦૧ના અર્થ મુજબ જાણવું. આયુષ્યની અપેક્ષાથી અનિત્યત્વ કહ્યું. હવે શરીરથી કહે છે• સૂત્ર-૧૦૨ - હે આયુષ્યમાન ! શરીર fટ, પિય, કાંત, મનોજ્ઞ, મનોહર, મનાભિરામ, ઢ, વિશ્વસનીય, સંમત, બહુમત, અનુમત, ભાંડ કડક સમાન, રનરેડકવતું સુસંગોપિત, વસ્ત્રની પેટી સમાન સુસંપરિવૃત્ત, તેલપત્રની જેમ સારી રીતે રાણીય, ઠંડી-ગરમી-ભૂખ-તરસ-ચોર-દંશ-માક-નાત-પિત્ત-કફ-સંનિપાત આદિ રોગોના સંપરણિી બચાવવા યોગ્ય માન્યું છે. પણ ખરેખર આ શરીર અધવ, અનિત્ય, અશાશ્વત, વૃદ્ધિ અને હાનિ પામનાર વિનાશશીલ છે. હે આયુષ્યમાના આ શરીરમાં પૃષ્ઠ ભાગના હાડકામાં ક્રમશ ૧૮ સાંધા છે. તેમાં કરંડક કારે બાર પાંસી છે, છ હાડકાં માત્ર પડખને ઘેરે છે, જેને કડાહ કહેવાય છે. મનુષ્યની કુક્ષિ એક વિતતિ પ્રમાણ અને ગર્દન ચાર અંગુલ પ્રમાણ છે. જીભ ચાર પલ, આંખ બે પલ છે. હાડકાંના ચાર ખંડથી યુક્ત Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ સૂત્ર-૧૦૨ માથાનો ભાગ છે. તેમાં ૩૨ દાંત, સાત ગુલ પ્રમાણ જીભ, સાડા ત્રણ પલનું હૃદય, ૨૫-પલનું કલેજું છે. બે આત હોય છે, જે વામ પરિમાણની કહેવાય છે. બે આંત આ પ્રકારે સ્થૂળ અને પાતળી છે. તેમાં જે સ્થૂળ આંત છે, તેમાંથી મળ નીકળે છે, જે સૂક્ષ્મ આંત છે. તેમાંથી સૂત્ર નીકળે છે. બે પડખાં કહ્યા છે, એક ડાબુ બીજુ જમણું, તેમાં જે ડાબુ પડખું છે, તે સુખ પરિમાણવાળું છે, જે જમણું પડયું છે, તે દુઃખ પરિમાણવાળું છે. હે આયુષ્યમાત્! આ શરીરમાં ૧૬૦ સાંધા છે, ૧૦૭ મર્મસ્થાન છે. એકબીજાથી જોડાયેલા ૩૦૦ હાડકાં છે, ૯૦૦ નાયુ, ૭૦૦ શિરા, ૫૦૦ માંસપેશી, ધમની, દાઢી મૂંછના રોમ સિવાયના ૯૯ લાખ રોમકૂપ, દાઢીમૂંછ સહિત સાડા ત્રણ કરોડ રોમકૂપો હોય છે. હે આયુષ્યમાન્ ! આ શરીરમાં ૧૬૦ શિરા નાભિથી નીકળી મસ્તિષ્ક તફ જાય છે, જેને રસહરણી કહે છે. ઉર્ધ્વગમન કરતી આ શિરા ચક્ષુ, શ્રૌત્ર, ધાણ, જિલ્લાને ક્રિયાશીલતા બક્ષે છે અને તેના ઉપઘાતથી ચક્ષુ, નેત્ર, ઘાણ, જિલ્લાની ક્રિયાશીલતા નાશ પામરે છે. હે આયુષ્યમાન! આ શરીરથી ૧૬૦ શિરા નાભિથી નીકળી નીચે પગના તળીયા સુધી પહોચે છે. તેનાથી જંઘાને ક્રિયાશીલતા પ્રાપ્ત થાય છે. આ શિરાના ઉપઘાતથી મસ્તકપીડા, આધાશીશી, મસ્તકશૂળ, આંખનો અંધાપો આવે છે. હે આયુષ્યમાન્ ! આ શરીરમાં ૧૬૦ શિરા નાભિથી નીકળી તીર્દી હાથના તળીયા સુધી પહોંચે છે તેનાથી બાહુને ક્રિયાશીલતા મળે છે અને તેના ઉપઘાતથી પડખામાં વેદના, પૃષ્ઠ વેદના, કુક્ષિપીડા અને કુક્ષિ શૂળ થાય છે. હે આયુષ્યમાન્ ! ૧૬૦ શિરા નાભિથી નીચે તરફ જઈ ગુદાને મળે છે અને નિરૂપઘાતથી મળ-મૂત્ર, વાયુ ઉચિત માત્રામાં થાય છે અને ઉપઘાતથી મળમૂત્ર-વાયુનો નિરોધ થતાં મનુષ્ય ક્ષુબ્ધ બને છે અને પાંડુ નામક રોગ થાય છે. હે આયુષ્યમાન્ ! કફ ધારક ૨૫-શિરા, પિત્તધાસ્ક ૨૫-શિરા, વીર્યધારક, ૧૦-શિરા હોય છે, પુરુષને કૂલ ૭૦૦ શિરા અને રુમીને ૬૭૦ શિરા તથા નપુંસકને ૬૮૦ શિરા હોય છે. હે આયુષ્યમાન્ ! આ માનવશરીરમાં લોહીનું વજન એક આઢક, વરસાનું અડધું આઢક, મસ્તુલિંગનું એક પ્રસ્થ, મૂત્રનું એક આઢક, પુરિસનું એક પ્રસ્થ, પિત્તનું એક કુડવ, કફનું એક કુડવ, શુક્રનું અડધું કુડવ પરિમાણ હોય છે. તેમાં જે દોષયુક્ત હોય છે, તેમાં તે પરિમાણ અલ્પ હોય છે. પુરુષના શરીરમાં પાંચ કોઠા છે, સ્ત્રીના શરીરમાં છ કોઠા હોય છે, પુરુષને નવ સ્રોત હોય છે, સ્ત્રીને ૧૧-સોત હોય છે. પુરુષને ૫૦૦ પેશી, સ્ત્રીને ૪૭૦ પેશી, નપુંસકને ૪૮૦ પેશી હોય છે. • વિવેચન-૧૦૨ : હે આયુષ્યમાન્ ! જો કે આ શરીર ઈચ્છાવિષયપણાથી ઈષ્ટ, કમનીયપણાથી તંદુલવૈચારિપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કાંત, પ્રેમ નિબંધનત્વથી પ્રિય, મનથી જણાય તે મનોજ્ઞ, મન વડે જવાય તે મનામ, મનોભિગમ, સ્વૈર્ય, વિશ્વાસ સ્થાન, સંમત, ઘણા કાર્યોમાં અનલ્પતાથી બહુમત, અનુમત, આભરણના ભાજન તુલ્યથી આદેય, રત્ન કરેંડક સમાન સુસંગોપિત, વસ્ત્રમંજૂષા સમાન, નિરૂપદ્રવ સ્થાને નિવેશિત, - X - ભાંગવાના ભયથી તૈલ ગોલિકા સમાન સુસંગોપિત - ૪ - તેલ ભાજનની જેમ સુસંગોપનીય છે અન્યથા ઢળી જવાથી તૈલની હાનિ થાય. આ શરીરને ઉષ્ણાદિ બધું ન સ્પર્શે, એમ કરીને પાલિત છે. તેમાં ઉષ્ણત્વ-ગ્રીષ્માદિમાં, શીતકાળમાં શીતત્વ, વ્યાલ-શ્વાપદ, મ્રુત્-ભુખ, પિપાસા-તૃષા, X ચોર-નિશાયર ઈત્યાદિ · x - x • ૧૩૮ આ શરીર સૂર્યોદયવત્ અધુવ છે. પ્રતિનિયતકાલે અવશ્ય ભાવિ ન હોવાથી અનિયત-સુરૂપાદિ કે કુરૂપાદિ દર્શનથી છે. અશાશ્વત - ક્ષણે ક્ષણે વિનશ્વર છે. ઈષ્ટાહાર ઉપભોગપણાથી ધૃતિ-ઉપખંભાદિમાં ઔદાકિ વર્ગણા પરમાણુ ઉપચયથી ચયના અભાવે અપચય, તે અચાપચય યુક્ત - પુષ્ટિ, ગલન સ્વાભાવયુક્ત છે. જેનો વિનશ્વર સ્વભાવ છે તે વિનાશ ધર્મ. પછી વિવક્ષિત કાળથી પછી અને પહેલાં અર્થાત્ સર્વદા. અવશ્ય ત્યાજ્ય. આ શરીરથી કે શરીરમાં અનુક્રમથી અઢાર પૃષ્ઠિવંશની સંધિ - ગ્રંથિરૂપ હોય છે. જેમકે વાંસના પર્વો. તે અઢાર સંધિમાં બાર સંધિથી બાર પાંશુલિકા નીકળીને ઉભય પાર્શ્વને આવરીને વક્ષઃસ્થલ મધ્યે ઉર્ધ્વવર્તિ અસ્થિ લાગીને પલ્લકાકારપણે પરિણમે છે. તેથી કહે છે – શરીરમાં બાર પાંશુલિકારૂપ કરંક હોય છે. તે જ વૃષ્ઠિ વંશમાં બાકી છ સંધિથી છ પાંશુલિકા નીકળીને બે પડખાંને આવરીને હૃદયને ઉભયથી વજ્રપંજરથી નીચે શિથિલ કૃક્ષિથી ઉપર પરસ્પર સંમિલિત થઈ રહે છે. તેને કટાહ કહે છે. બે વેંતની કુક્ષિ હોય ઈત્યાદિ સૂત્રાર્થવત્. તેમાં જિહ્વા - મુખની અત્યંતરવર્તી માંાખંડરૂપ, લંબાઈમાં આત્માંગુલથી સાત અંગુલ હોય છે. હૃદય અંતર્વર્તી માંાખંડ ૩|| પલ હોય છે. - ૪ - ૪ - બાકી સૂત્રાર્થવત્. [માત્ર શબ્દાર્થ અહીં નોંધેલ છે – સંધિ - અંગુલિ આદિ અસ્થિખંડ મેલાપક સ્થાન. અસ્થિ નામ - હાડકાની માળા, સ્નાયુ - અસ્થિબંધ શિરા. ધમની - રસવાહી નાડી. રોī - તનુરુહ કૂપ અર્થાત્ રોમરંધ્ર. - હવે પૂર્વોક્ત ૭૦૦ શિરા કઈ રીતે થાય છે, તે કહે છે સમગ્ર વૃત્તિ સૂત્રાર્થવત્ છે. વિશેષ આ પ્રમાણે – શિ। - સ્નસા, સહરણી, નિરુપાત - અનુગ્રહ, ૩ષાત - વિઘાત, પળત - પ્રાપ્ત, ઉપધાત - વિકાર પ્રાપ્ત, શીર્ષવના - મસ્તકપીડા. ક્ષિળી - લોચન. નિરુપયત - નિરૂપદ્રવ, પયાત - ઉપદ્રવ, નિરુપદ્માત - ઉપદ્રવનો અભાવ. મૂત્ર પુરીષવાત કર્મ - પ્રસવણકર્મ, વિષ્ઠાકર્મ, વાયુકર્મ. અર્શ-હરસ, ગુદાંકુર. સુભ્યન્તિ - ક્ષોભને પામે છે, પરમ પીડાકર લોહીને છોડે છે. સિમધાીિ - શ્લેષ્મધારિણી - x - શેષ વૃત્તિકયન સૂત્રાર્થવત્ જાણવું. - x હવે શરીરમાં રુધિરાદિનું પ્રમાણ કહે છે – હે આયુષ્યમાન્ ! આ પ્રાણીનું રુધિર Page #33 -------------------------------------------------------------------------- ________________ સુગ-૧૦૨ ૧૩૯ આઢક પ્રમાણ હોય છે. વસા અર્ધ આટક. મસ્તક-ભે ફેફસાદિ પ્રસ્થ પ્રમાણ, મૂત્ર આઢક પ્રમાણ, પુરીષ પ્રસ્થ પ્રમાણ છે ઈત્યાદિ પ્રાર્થવતુ જાણવું. આ આઢક, પ્રસ્થાદિ પ્રમાણ બાલ-કુમાર-તરુણાદિને- બે અસતીની પસલી, બે પસલીની સેતિકા, ચાર સેતિકાનો કુડવ, ચાર કુડવનો પ્રસ્થ, ચાર પ્રસ્થનો આઢક, એ પ્રમાણે પોત-પોતાના હાથ વડે ગણી લેવું. જો રુધિરાદિ જ્યારે દુષ્ટ હોય છે, તે ત્યારે અતિપમાણ થાય છે, અર્થાત્ ઉક્ત પ્રમાણથી શુક્ર-શોણિતાદિનું હીન-અધિકd થાય છે. તે ત્યાં વાત આદિ દૂષિતત્વથી જાણવું. - x - ૪ - નવશ્રોત પુરુષના - તેમાં બે કાન, બે ચક્ષુ, બે ઘાણ, મુખ, ગુદા, લિંગ. અગિયાર શ્રોત્ર સ્ત્રીના કહ્યા, તેમાં પૂર્વોક્ત નવ અને બે સ્તન યુક્ત અગિયાર થાય, તે મનુષ્ય સ્ત્રીને આશ્રીને કહ્યું. ગાય આદિને ચાર સ્તન હોય છે, તેથી તેને ૧૩ શ્રોત થાય. શૂકરી આદિને આઠ સ્તન હોવાથી ૧ શ્રોત તિવ્યઘિાતમાં થાય. વ્યાઘાતમાં તો એક સ્તનવાળી બકરીને ૧૦ શ્રોત અને ત્રણ સ્તની ગાયને ૧૨-શ્રોત થાય છે. - X - શરીરનું સ્વરૂપ કહ્યું, હવે તેનું અસુંદરd - • સૂઝ-૧૦૩ થી ૧૦૫ : કદાચ જે શરીરનું દરનું માંસ પરિવર્તન કરીને બહાર કરી દેવાય તો તે શુચિને જોઈને માતા પણ ધૃણા કરે. મનુષ્યનું આ શરીર માંસ, શુક, હાડકાંથી અપમિ છે. પણ આ વસ્ત્ર, ગંધ માળા દ્વારા આચ્છાદિત હોવાથી શોભે છે. આ શરીર ખોપરી, ચરબી, મજા, માંસ, હાડકાં મજુલિંગ, લોહી, વાલુંડક, ચમકોશ, નાકનો મેલ અને વિષ્ઠાનું ર છે. આ ખોપરી , કાન, હોઠ, કપાળ, તાળવું આદિ અમનોજ્ઞ અળથી યુકત છે. હોઠનો ઘેરાવો અત્યંત લાળથી ચીકણો, મોટું પસીનાવાળું, દાંત મળથી મલિન, જવામાં બીભત્સ છે. હાથ-આંગળી, અંગુઠા, નખના સાંધાથી જોડાયેલ છે. આ અનેક તરલ-મ્રાવનું ઘર છે. આ શરીર ખભાની નસ, અનેક શિરા અને ઘણાં સાંધાણી બંધાયેલું છે. શરીરમાં ફૂટેલા ઘડા જેવું કપાળ, સુકાવૃક્ષની કોટર જેવું પેટ, વાળવાળો અશોભનીય કુક્ષિ પ્રદેશ, હાડકાં અને શિરાના સમૂહથી યુક્ત, તેમાં સમ અને બધી તરફ રોમકૂપોમાંથી સ્વભાવથી જ અપવિત્ર અને ઘોર દુર્ગધયુક્ત પરસેવો નીકળી રહ્યો છે. તેમાં કલેજું આતરડા, પિત્ત, હૃદય, ફેફસા, પ્લીહા, શુક્સ, ઉદર એ ગુપ્ત માંસપિંડ અને મળયાવક નવ છિદ્રો છે. તેમાં ઘધ અવાજ કરતું હદય છે તે દુર્ગંધયુકત, પિત્ત-કફ-મૂત્ર અને ઔષધિનું નિવાસ સ્થાન છે. ગુહ્ય પ્રદેશ, ગોઠણ, જંઘા અને પગના જોડથી જોડાયેલા, માંસ ગંધથી યુક્ત, અપવિત્ર અને નશર છે. આ રીતે વિચારી અને તેનું બીભત્સ રૂપ જોઈને એ જવું જોઈએ કે - આ શરીર ધુવ, અનિત્ય, અશાશ્વત, સડન-ગલન અને વિનાશધર્મી તથા ૧૪૦ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ પહેલા કે પછી અવશ્ય નષ્ટ થનાર છે, આદિ અને અંતવાળું છે. બધાં મનુષ્યોનો દેહ આનો જ છે. • વિવેચન-૧૦૩ થી ૧૦૫ - શરીરના મધ્યપ્રદેશમાં જે અપવિત્ર માંસ વર્તે છે. તે માંસ પરાવર્ચ કરીને, જો બહારના ભાગમાં કરાય તો તે માંસને અપવિત્ર જોઈને પોતાની પણ આત્મીયા માતા જુગુપ્સા કરે કે - અરો ! મેં આ શું અપવિત્ર જોયું. મનુષ્ય સંબંધી શરીર અપવિત્ર છે. કોના વડે? માંસ, શુક, હાડથી, વિભૂષા કરેલું જ શોભે છે. કોનાથી ? ગંધમાળા વડે આચ્છાદન કરેલ. આચ્છાદન-વસ્ત્ર, ગંધ-કર્પરાદિ. આ મનુષ્ય શરીર શીર્ષઘટી સમાન મસ્તકનું હાડકું, મેદ, મજા, માંસ, અસ્થિન્કવ્ય, માથાની ચીકાશ, લોહી, વાલુંડ-અંતર શરીર અવયવ વિશેષ, ચર્મકોશ, નાકનો મેલ, બીજો પણ શરીરથી ઉદભવેલ નિંધમલ તે બધાંના ગૃહસમાન છે. મનોજ્ઞભાવ વર્જિત શીર્ષઘટી વડે આકાંત, ગળતા એવા નયન, કર્ણ, હોઠ, ગંડ, તાલુ ઈત્યાદિથી ચીક્કણું. - x • દાંત મલ વડે મલિન, ભયંકર આકૃતિ કે અવલોકન, રોગાદિ કૃશાવસ્થામાં જેનું શરીર છે તે બીભત્સ દર્શન, સ્કંધ-ભુજા-હાથનો અંગુઠો અને આંગળીઓ, નખોની જે સંધિઓ, તેના સમૂહથી સંધિત આ શરીર ઘણાં સના ગૃહ સમાન છે. [કઈ રીતે ?]. નાળ વડે, સ્કંધશિરા વડે, અનેક સ્નાયુ વડે, ઘણી ધમની વડે, અસ્થિ મેલાપક સ્થાન વડે નિયંત્રિત, સર્વ જન દેરશ્યમાન ઉદર કપાલ જેમાં છે તેવું. કક્ષા સમાન નિકુટ - જીર્ણ શુક વૃક્ષની કોટર જેવું તે કક્ષનિકુટ કુલિત બાલોથી સદા સહિત અથવા કક્ષામાં થાય તે કાક્ષિકા- તેમાં રહેલ કેશ લતા વડે યુક્ત. દુષ્ટ અંતવિનાશ કે પ્રાંત જેમાં છે, તે દુરંત-દુપૂર, અસ્થિ અને ધમનીની પરંપરાથી વ્યાપ્ત, સર્વ પ્રકારે - સર્વત્ર રોમરંધણી પરિસવતું - ગળતું, બધે જ સચ્છિદ્ર ઘટ સમાન, a શબ્દથી બીજા પણ નાસિકાદિ છીદ્રોથી સવતુ આ શરીર સ્વયં અપવિત્ર છે અને સ્વભાવથી પરમદુષ્ટગંધી છે. પ્લીહા, જલોદર, ગુહમાંસ, નવ છિદ્રો જેમાં છે તે, તથા દિદ્ધિગ થતું હદય જેમાં છે તે ચાવતુ દુગધી પિત્ત-ગ્લેમ-મૂત્ર લક્ષણ ઔષધોના ગૃહ સમાન. • x • સર્વ ભાગમાં દુષ્ટ, અંત કે પ્રાંત છે તેવું. ગુહ્ય સાંથળ-ઘુંટણ-જંઘા-પાદ-સંઘાત સંધિત, અશુચિ અપવિત્રમાંસ ગંધ જેમાં છે તેવું. એ પ્રમાણે વિચારતા બીભત્સ દર્શનીય ભયંકર રૂપવાળું, રાઘવ, અનિત્ય, અશાશ્વત છે. સડણ-પવન-વિવંસન સ્વભાવવાળું છે. તેમાં સડન-કુદ્ધિ આદિથી અંગુલી આદિનું સડન, બાહુ આદિનું ખગાદિ વડે છેદનાદિથી પતન, સર્વથા ક્ષય તે વિવંસ. આ મનુષ્ય શરીરને સાદિ-સાંત જાણ. આ સર્વ મનુષ્યોનું શરીર તવતઃ સ્વભાવથી આવે છે. હવે વિશેષથી અશુભત્વ કહે છે • સૂત્ર-૧૦૬ થી ૧૦૮ :માતાની કુટિમાં શુક અને શોણિતમાં ઉત્પન્ન તે જ અપવિત્ર સને પીતો Page #34 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર૧૦૬ થી ૧૦૮ ૧૪૧ નવ માંસ ગર્ભમાં રહે છે. યોનિમુખથી બહાર નીકળ્યો. સ્તનપાનથી વૃદ્ધિ પામ્યો, સ્વભાવથી જ આશુચિ અને મળયુક્ત એવા આ શરીરને કઈ રીતે ધોવું શક્ય છે ? અરે, અશચિમાં ઉતા અને જ્યાંથી તે મનુષ્ય બહાર નીકળેલ છે, કામક્રીડાની આસક્તિથી તે જ અશશિ યોનિમાં મણ કરે છે.. • વિવેચન-૧૦૬ થી ૧૦૮ - જનનીના જઠરાંતરમાં વીર્ય અને લોહીના એશ થવાથી પહેલાં ઉત્પન્ન, તે જ વિષ્કારસને પીતો, નવ માસ સુધી રહે. યોનિનું મુખ ફાડીને, સ્તનના દુધથી વૃદ્ધિ પામીને, વિષ્ઠામય થયેલા, આવા દેહને કઈ રીતે ધોવાનું શક્ય છે? ખેદની વાત છે કે અશુચિમાં ઉત્પન્ન જે દ્વારેથી નીકળ્યો, ચૌવન પામ્યા પછી જીવ વિષયરત બની ત્યાં જ કીડા કરે છે. • સૂત્ર-૧૦૯ થી ૧૪ર : અશુચિથી યુક્ત ના કટિભાગને હજારો કવિઓ દ્વારા શ્રાંત ભાવથી વણન કેમ કરાય છે ? તેઓ રીતે સ્વાર્થવશ મૂઢ બને છે, તેઓ બિચારા રાગને કારણે આ કટિભાગ અપવિત્ર મળની થેલી છે, તે જાણતા નથી. તેથી જ તેને વિકસિત નીલકમલનો સમૂહ માનીને તેનું વર્ણન કરે છે. વધારે કેટલું કહીએ ? પ્રચુર મેદયુક્ત, પરમ પવિત્ર વિષ્ઠાની રાશિ અને ધ્રા યોગ્ય શરીરમાં મોહ કરવો ન જોઈએ. સેંકડો કૃમિ સમૂહોથી યુક્ત અપવિત્ર મળતી વ્યાખ, અશુદ્ધ, અશશ્ચત, સારરહિત, દુધિયુકત, પરસેવા અને મળથી મલિન આ શરીરમાં તમે નિર્વેદ પામો. આ શરીર દાંત-કાન-નાકનો મેલ અને મુખની પ્રચુર લાળથી યુક્ત છે. આવા બિભત્સ અને ઘણિત શરીર પ્રત્યે રાગ કેવો ? સડ-ગલન-વિનાશવિધ્વંસન:ખકર અને મરણધર્મો, સડેલા લાકડાં સમાન શરીરની અભિલાષા કોણ કરે ? આ શરીર કાગડાં, કુતર, કીડી, મંકોડા, માછલી અને શ્મશાનમાં રહેતા ગીધ વગેરેનું ભોજ્ય તથા વ્યાધિથી ગ્રસ્ત છે. એ શરીરમાં કોણ સગ કરે ? અપવિત્ર, વિષ્ઠાથી પૂરિત, માંસ અને હાડકાંનું ઘર, મલયાવિ, રજવીથિી ઉત્પન્ન, નવ છિદ્રોથી યુક્ત, અશાશ્વત જણ. તિલકયુકત, વિશેષથી રકત હોઠવાળી યુવતિના બાહ્ય રૂપને જુઓ છો પણ અંદર રહેલાં ડુંગધિત મળને જોતાં નથી. | મોહથી ગ્રસિત થઈ નાયો છો અને કપાળના અપવિત્ર સને પીઓ છો, કપાળથી ઉત્પન્ન રસ, જેને સ્વયં યુકો છો. ધૃણા કરો છો અને તેમાં જ અનુક્ત થઈ અત્યંત આસક્તિથી તે સ પીઓ છો. - કપાળ અપવિત્ર છે. નાક-વિવિધ અંગ છિદ્ર-વિછિદ્ર પણ અપવિત્ર છે. શરીર પમ અપવિત્ર ચામડાથી ઢાંકેલું અંજન વડે નિર્મળ, નાન-ઉદ્વર્તનથી સંસ્કારિત, સુકુમાલ પુણોથી સુશોભિત કેશરાશિયુક્ત મીનું મુખ અજ્ઞાનીને ૧૪૨ તંદુલવૈચારિક્તકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ રાગ ઉત્પન્ન કરે છે. જ્ઞાન બુદ્ધિવાળો જે ફૂલોને મસ્તકનું આભુષણ કહે છે, તે કેવળ ફૂલ જ છે. મસ્તકનું આભુષણ નથી. સાંભળો, ચરબી, વસા, કફ, ગ્લેમ, મેદ આ બધાં માથાના ભૂષણ છે. આ પોતાના શરીરના સ્વાધિન છે. શરીર ભૂષિત થવા માટે યોગ્ય છે. વિષ્ઠાનું ઘર છે. બે પગ અને નવ છિદ્રોથી યુકત છે. નવ દુર્ગાથી ભરેલું છે. તેમાં અજ્ઞાની મનુષ્ય અત્યંત મૂર્શિત થાય છે. કામરાગથી રંગાયેલા તમે ગુપ્ત અંગોને પ્રગટ કરીને દાંતોના ચીકણા મળ અને ખોપરીમાંથી નીકળતી કાંજી અથ વિકૃત સને પીઓ છો. હાથીના દાંત, સસલા અને મૃગનું માંસ, ચમરી ગાયના વાળ અને ચિત્તાનું ચામડું તથા નખને માટે તેમનું શરીર ગ્રહણ કરાય છે. માનવ શરીર શું કામનું છે ? હે મૂર્ખ ! આ શરીર દુર્ગન્ધયુક્ત અને મરણસ્વભાવી છે, તેમાં નિત્ય વિશ્વાસ કરી તમે કેમ આસકત થાઓ છો ? એનો સ્વભાવતો કહો – દાંત કોઈ કામના નથી, મોટા વાળ ધૃા યોગ્ય છે, ચામડી પણ બિભત્સ છે. હવે કહો કે તમે શેમાં રાગ રાખો છો ? કફ, પિત્ત, મૂત્ર, વિષ્ટા, ચરબી, દાઢો આદિ શેનો રામ છે? જંઘાના હાડકાં ઉપર સાથલ છે, તેના ઉપર કટિભાગ છે, કટિ ઉપર પૃષ્ઠભાગ છે, પૃષ્ઠ ભાગમાં ૧૮ હાડકાં છે. બે આંખના હાડકા છે અને સોળ ગર્દનના હાડકાં જાણવા. પીઠમાં બાર પાંસળી છે. શિરા અને નાયુથી બદ્ધ કઠોર હાડકાંનો આ ઢાંચો માંસ અને ચામડામાં લપેટાયેલો છે. - આ શરીર વિષ્ઠાનું ઘર છે, આવા મળગૃહમાં કોણ રાણ કરે છે ? જેમ વિષ્ઠાના કુળ નજીક કાગળા ફરે છે, તેમાં કૃમિ દ્વારા સુળખુળ શબ્દ થયા કરે છે અને સ્રોતોથી દુધ નીકળે છે [મરેલા શરીરની પણ આ જ દશા છે.] - મૃત શરીરના નેત્રને પક્ષી ચાંચથી ઓદે છે. ઉdીની માફક હાથ ફેલાય છે, આંત બહાર કાઢી લે છે, ખોપરી ભયંકર દેખાય છે. મૃત શરીર ઉપર માખી બણબણ કરે છે. સડેલા માંસમાંથી શૂળ-શુળ અવાજ આવે છે. તેમાં ઉત્પન્ન કૃમિ સમૂહ મિસ-મિસ અવાજ કરે છે. આંતરડામાં શિવ-થિવ શબ્દ થાય છે. આમ આ ઘણું બિભત્સ લાગે છે. પ્રગટ પાંસળીવાળું, વિકરાળ, સુકા સાંધાથી યુકત, ચેતના હિત શરીરની અવસ્થા જાણો. નવ દ્વારોથી અશુચિને કાઢનાર કરતાં ઘડાં સમાન આ શરીર પ્રતિ નિર્લોભ ભાવ ધરો. બે હાથ, બે પગ અને મસ્તક, ધડ સાથે જોડેલ છે તે મલિન મલનું કોઠાગાર છે. આ વિષ્ઠાને તમે કેમ ઉપાડીને ફરો છો ? આ રૂપાળા શરીરને રાજપથ ઉપર ફરતું જોઈને પ્રસન્ન થાઓ છો, પગંધથી સુગંધિતને તમારી ગંધ માનો છો, ગુલાબ, ચંપો, ચમેલી, અગર, ચંદન, તુર્કની ગંધને પોતાની ગંધ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ સૂત્ર-૧૦૯ થી ૧૪૨ માનીને પ્રસન્ન થાઓ છે. તણું મોટું મુખવાસી, અંગ-પ્રત્યંગ અગસ્થી, કેશ અનાદિ વેળા વગાડેલા સુગંધિત દ્રવ્યોથી સુગંધિત છે. તો આમાં તમારી પોતાની ગંધ શું છે તે પુરણ આંખ-કાન-નાકનો મેલ તથા ગ્લેમ, અશુચિ અને મુત્ર એ જ તો તારી પોતાની ગંધ છે. • વિવેચન-૧૦૯ થી ૧૪ર : હે પૂજ્ય ! તે સ્ત્રીદેહની ગૃહકુડી [3] કઈ રીતે છે ? અશ્રાંત, જેના વડે સ્વ સ્વાર્યમાં મૂઢતાને પામેલ હજારો કવિઓ વડે સ્ત્રીની કટિનો અગ્રભાગ અતિ ભગરૂપ વચન વિસ્તાી વિસ્તરે છે. કેવું જઘન ? પરમ પવિત્ર વિવર, કહ્યું છે - ચમખંડ, સદાભિ, અપાન ઉદ્ગારવાસિત. તેમાં મૂઢો પ્રાણી અને ધનથી ક્ષય પામે છે. જેમપ્રાણથી અને ધનથી ક્ષય પામે છે. જેમ-પ્રાણથી સત્યડી આદિ ક્ષય પામ્યા. હે શિષ્ય ! તીવ કામરામથી હદયમાં જાણતાં નથી, બીજાને કહેતા નથી. કોણ ? બિચારા. અપવિત્ર નિર્ધમન ખાળરૂપ તે જઘનને પરમ વિષયાસકતો વર્ણવે છે. કઈ રીતે ? વિકસિત નીલોપાલવનની ઉપમા આપે છે. કેટલાં પ્રમાણમાં હું શરીરૂં વર્ણન કરું ? તે વિષ્ઠાદિ પ્રચૂર ભરેલ છે. અર્થાત્ પરમવિઠા સમૂહરૂપ છે. વિરાગતેનું કારણ કામાસકત અંગારવતીના રૂપદર્શનમાં ચંદ્રપધોતનની જેમ જાણવું અથવા ચાલ્યો ગયેલ છે. રાગ-મમથભાવ જેમાંથી તે વિરાગ. વિરાણમૂલ - તેમાં રાગ ન કરવો • સ્થૂલભદ્ર, વજ સ્વામી કે જંબુસ્વામી આદિવતું. કૃમિકલ સંકીર્ણ, અપવિત્રમલ વ્યાપ્ત, શુદ્ધ, સર્વચા પવિત્ર કરવાનું અશક્ય, અશાશ્વત, ક્ષણે-ક્ષણે વિનઘર, સાસ્વર્જિત, દુર્ગધ પ્રસ્વેદ-મલથી ચિડચિડાતો, એવા પ્રકારે શરીરમાં હે જીવો ! તમે નિર્વેદ-વૈરાગ્યને પામો. દાંત, કાનનો મેલ, નાકનો મેલ, ૨ શબ્દથી શરીરગત અનેક પ્રકારનો મલ ગ્રહણ કરવો. આવા બીભસ, સર્વથા સિંધ શરીરમાં કોણ સગ કરે ? તે શરીરમાં કોણ વાંછા કરે ? કેવા શરીરમાં ? જે શરીર સડત, પતન, વિકિરણ, વિધ્વંસન, ચ્યવન, મરણધર્મવાળું છે. તેમાં વિચાર ન • વિનશ્વરવ, વિદdલન-રોગ જવરાદિથી જર્જરીકૃત, ચ્યવન-હાય, પગાદિનો દેશ ક્ષય. દેહમાં કોણ રણ કરે ? કેવો દેહ ? કાગડા, કુતરા, કીડી, મંકોડા, માછલી આદિના ભય સમાન છે, સદા સંવિશુદ્ધિ, વિષ્ઠા ભૂત, માંસ-કલેવ-કુંડિ આદિ બધેથી ગળતું, માતા-પિતાના લોહી અને પુદ્ગલથી તિપાદિત, નવ છિદ્રયુક્ત, અશાશ્વત એવું શરીર જાણ. - તરણીના મુખને તું જુએ છે. કેવું છે ? તિલક સહિત, કુંકુમકાજલાદિ વિશેષ સહિત, તાંબુલાદિ રંગેલા હોઠ સાથે કટાક્ષ સહિત, ભૂયેટ સહિત, ચપળ કાકલોચનવ4 આંખવાળી. એ પ્રમાણે તું બાહ્ય ભાગ મઠારિતને સગર્દષ્ટિથી અવલોકે છે, પણ અંઘવ જોતો નથી. શું ? મધ્યે રહેલ અપવિત્ર કલિમલને. સતિ મોહોદયથી ભૂતાવેષ્ટિત સમાન ચોટા કરતો મસ્તકની ઘટીના અપવિત્ર રસને ચુંબનાદિથી પીએ છે. ઈત્યાદિ ૧૪૪ તંદુલવૈચાકિરકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ સગાવત બધું જાણવું. વિશેષ એ • TTRવન • વિષયાસક્ત, જૂન • મહામોહને પામેલ. અતિ મૂર્ષિત તીવસૃદ્ધિને પામેલ. •x• પૂત-દુર્ગધિ ગામ •x• fપનઢ - નિયંત્રિત. નન - તેમાં કાજળ આંજવું. • x • થિદ્ધ • અતિ શોભતા, સ્માત, ઉદ્વર્તનાદિથી. તેમાં તંન • પિષ્ટિકાદિથી મેલ ઉતાસ્વો. જુન • ધૂપનાદિ પ્રકારે અથવા સ્નાનાદિથી મૃદુત્વને પ્રાપ્ત. *x• વાત • મમય કર્કશ બાણથી વિદ્ધપણાથી સ-અસત્નો વિવેક ગુમાવેલ, રાજ માવડી પરવશતા, જેથી ગુવદિતે પણ ન ગણે. વૃિત્તિમાં હવેની ગાથાઓમાં મુખ્યત્વે ગાયા જ છે જે અમે સૂખામાં જ છે, માટે અહીં વિશિષ્ટ શબ્દાર્થ જ નોંધે છે ને વૈપૂ શ - મસ્તકનું ભરણ. જે • અસ્વિકૃતુ જયા • વિરાસા, ચરબી. ઘ - શબ્દથી શરીરમાં રહેલ અનેક અવયવો લેવા. • વર્ણાદિથી ઉત્પન્ન ખેલકંઠ, મુખનો ગ્લેમ. સિંધાણક - નાકનો ગ્લેમ. * * * વીકકુટી • વિઠાની કોથળી. દુષ્પતિપૂરા-પૂરવાનું અશક્ય. ઉત્કટગંધવિલિપ્તા • તીવ દુર્ગધથી વ્યાપ્ત બાલજન-મૂર્ખલોક વૃદ્ધ-લંપટવ.. કઈ રીતે વૃદ્ધ - પ્રેમરTIRવત્ત - કામરાગ વડે ગુંથાયેલ. પ્રથ5 • પ્રગટ કરીને. ગૂઢ મુવોલિ • અપવિત્ર સ્ત્રીની ભગ કે પુરૂષયિક. ચિક્કમાંગ * ચગાંગ અંગ, શીર્ષઘટીકાંજિક • કપાળના હાડકાંનો ખાટો રસ. સંત ગાથામાં વ શબ્દથી અનેક તિર્થયના અવયવો, અહીં ભાવ એવો છે કે – જેમ હાથી આદિ તિર્યયોના દાંત આદિ બધાંને ભોગને માટે થાય છે, તેમ મનુષ્ય અવયવો ભોગને માટે થતાં નથી. તેથી કહે છે કે જિનધર્મ ધારણ કરવો. પૂતિકકાય - ચાપવિખશરીર, ચ્યવનમુખ - મરણ સમુખ. નિત્યકાલ વિશસ્ત * સદા વિશ્વાસને પામેલ. સદ્ભાવ-હાર્દ, મૂઢ-મૂM. •x - fધE ગાયા :- જૂથ - વિટા. ચંતકુંડી • હાડભાજન. અથવા દંતકુંડી એટલે દાઢા. એgo ગાથા :- ટ • શ્રોણિ, કમર. • x • કુવ ગાથા :- કઢિણ • કઠિન વિઠાકોઠાગાર • વિઠાના ગૃહની ઉપમા. ન ગાથા :- ગામ : કોમળ આમંત્રણ. વચ્ચકવ-વિહાનો ભરેલ કુવો. કાક્કલિ - કાગડાનો સંગ્રામ. કૃમિક - વિઠામાં રહીને ‘શૂળભૂળ' એવા પ્રકારે શબ્દ કરે છે. પતિક - પમ દુર્ગધ. હવે શરીરની શબ અવસ્થા દશાવતી ત્રણ ગાયા - સૂઝ-૧૩૪ થી ૧૩૬ વડે કહેલ છે - કાગડા આદિ વડે કાઢી લેવાયેલા નયનો જેના છે, તેના • તેમાં કે તેથી તે ઉદ્ઘતનયત. વિનંત • વિશેષથી સ્થાને સ્થાને પાડેલ. વિપકીર્ણ-વિસ્ત. * * * શીયાળ આદિ વડે ખેંચી કઢાયેલ આંતડાદિ, પ્રગટ શીર્ષઘટીવી રૌદ્ધ. ભિણિભિણિ ભણંત * માખી આદિ વડે ગણગણ કરતાં. વિસર્ષદ્ - અંગ આદિના શિથિલપણાથી વિસ્તારને પામેલ. •x• મિસિમિસિમિસંતકિમિય- “મિસંત” શબ્દ કરતી કૃતિઓ જેમાં છે તે. ચિવિચિવિચિવિસંતબીભચ્છ - છબછબ કરતાં Page #36 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૦૯ થી ૧૪૨ ૧૪ ૧૪૬ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ અસ્થિર ચિત્ત હોવાથી પર્વત માર્ગની જેમ અનવજિ. અંતરંગ વણની સમાન કુટિલ હદય, કાળા સપની જેમ અવિશ્વાસ્ય, છળ છાયુક્ત હોવાથી પ્રલય જેવી... તયા - આંતરડાથી રૌદ્ર. TVT ગાથા :- પ્રવટિત પ્રકટવને પ્રાપ્ત, વિકરાલ-ભય ઉત્પાદક, સંઘાતસમુદાય, નિરોતનક - ચૈતન્ય વિવર્જિત. વલ્થી નવ શ્રોતો વડે ગળતા, વર્ચસ્કવિષ્ટા, અશુચિતર - અપવિત્રતમ. આમગમલ્લગર્વ - અપક્વ શરાવતુચ. નિર્વેદવૈરાગ્ય. તો OિT૦ ગાથા - સીસ ઉઍપિય - પ્રાબલ્યથી ચંપિત મસ્તક અથવા પ્રબળતાથી આકમિત. દુયાદુય - શીઘશીઘ. તે a fê ગાયા :- ઉપર • સંભાવનાર્થે છે. ડુત્ર - પ્રાપ્ત. પરગંધ-પાટલ, ચંપક આદિ વડે સુગંધક થયેલ. બન્નત - જાણતો. હવે પસંઘને દશવિ છે , પાટલ, ચંપક, મલ્લિકા, અગર, ચંદન, તુરક મિશ્ર. મિશ્રા - સંયોગ ઉત્પણ યક્ષ કર્દમાદિક ગંધ. સમોયરત - બધે વિસ્તરતી. એ રીતે પરમiઘને પોતાની ગંધ જામતો ખુશ થાય. સુવ ગાથા :- શુભવાસ - સુંદર ચૂર્ણ, સુરભિગંધ - સુગંધ. વાત - શીતલાદિ વાયુ. -x- એવા પ્રકારે સંગ ગામ વર્તે છે. રોગ - વાળ, નાન વડે સુગંધી વર્તે છે. આમાં તારી આત્માની ગંધ ક્યાં છે ? પોતાની ગંધ દશવિ છે – આંખનો મેલ, ચીપડા વગેરે. કાનનો મેલ, કંઠ અને મુખનો ગ્લેમ, નાકનો મેલ, શબ્દથી જીભનો મેલ, ગુહમલ, કક્ષામેલ આદિ કેવા છે ? દુર્ગધ તથા બધાં પ્રકારે અશુભ, મળ-મૂત્રયુક્ત, આ અનંતરોકત છે, તે તારી પોતાની ગંધ છે. હવે વૈરાગ્યોત્પાદન માટે સ્ત્રી ચઢિ દશવિ છે – • સૂત્ર-૧૪૩ : કામરણ અને મોહરૂપી વિવિધ દોરડાથી બંધાયેલ હારો શ્રેષ્ઠ કવિઓ દ્વારા આ રીઓની પ્રશંસામાં ઘણું જ કહેવાયેલ છે. વસ્તુતઃ તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે મીઓ સ્વભાવથી કુટિલ, પિયવચનોની લતા, પ્રેમ કરવામાં પહાડની નદીની જેમ કુટિલ, હજારો અપરાધોની સ્વામિની, શોક ઉત્પન્ન કરાવનારી, વાળનો વિનાશ કરનારી, પરષો માટે વધસ્થાન, લજાનો નાશ કરનારી, અવિનયની રાશિ, પાપખંડનું ઘર, શત્રુતાની ખાણ, શોકનું ઘર, મયદા તોડનારી, રાગનું ઘર, દુરાચારીનું નિવાસ સ્થાન, સંમોહનની માતા જેવી છે... તથા - જ્ઞાનનો નાશ કરનારી, બ્રહ્મચર્યનો નાશ કરનારી, ધર્મમાં વિનય, સાધુઓની ણ, આચારસંપન્ન માટે કલંકરૂપ, કમરૂપી રજનું વિક્રામગૃહ, મોઢામામિાં વિનુભૂત, દરિદ્રતાનો આવાસ, કોપાયમાન થાય ત્યારે ઝેરી સાપ જેવી, કામથી વશ થાય ત્યારે મદોન્મત હાથી જેવી, દુષ્ટ હૃદયા હોવાથી વાઘણ જેવી, કાલિમાં વાળા હૃદયની હોવાથી વૃક્ષ આચ્છાદિત કૂવા સમાન... તા - * જાદુગરની જેમ સેંકડો ઉપચારોથી આબદ્ધ કરનારી, દુગ્રહિ સદ્ભાવ હોવા છતાં આદર્શની પ્રતિમા, શીલને સળગાવવામાં વનખંડની આગ જેવી, 2િ8/10]. સંધ્યાની લાલીમાની જેમ ક્ષણિક પ્રેમ કરનારી, સમુદ્રના તરંગની જેમ ચપળ સ્વભાવવાળી, માછલીની જેમ દુપરિવર્તનીય, ચંચળતામાં વાંદરા જેવી, મૃત્યુની જેમ કંઈ બાકી ન રાખનારી, કાળની જેમ કુર, વરણની જેમ કામપાશરૂપી હાથવાળી, પાણીની જેમ નિમ્નગામિની, કૃપણની જેમ ઉલટા હાથવાળી, નરક્સમાન ભયાનક, ગર્દભની જેમ દુ:શીલા, દુષ્ટ ઘોડાની જેમ દુર્દમનીય, બાળકની જેમ ક્ષણમાં પ્રસન્ન અને ક્ષણમાં રોપાયમાન... તથા - અંધકારની જેમ દુuવેશ, વિષયની લતાની જેમ આશ્રયને અયોગ્ય, કુવામાં આક્રોશથી અવગાહન કરનાર દુષ્ટ મગર જેવી, સ્થાનભ્રષ્ટ ઐશ્વર્યવાનની જેમ પ્રશંસા માટે અયોગ્ય, કંપાક ફળની જેમ પહેલાં સારી લાગતી, પણ પછી કટુ ફળ દેનારી, બાળકને લલચાવનાર ખાલી મુઠી જેવી, સાર વગરની, માંસપિંડને ગ્રહણ કરવાની જેમ ઉપદ્રવ કરનારી, બળોલા ઘાસના પૂળાની જેમ નહીં છૂટેલા માન અને ભળેલા શીલવાળી, અરિષ્ટની જેમ દુર્ગધનીય... તથા - ખોટા સિક્કાની જેમ શીલનો ઠગનારી, ક્રોધીની જેમ કષ્ટથી રક્ષિત, અત્યંત વિષાદવાળી, નિદિd, દુરુપયારા, ગંભીર, અવિશ્વસનીય, અનવસ્થિત, દુઃખથી રક્ષિત, અરતિકર, કર્કશ, દંડ વૈરવાળી, રૂપ અને સૌભાગ્યથી ઉન્મત્ત, સાંપની ગતિની જેમ કુટિલ હદયા, અટવીમાં યlની જેમ ભય ઉત્પન્ન કરનારી, કુળ-પરિવાર અને મિત્રમાં કૂટ પાડનારી, બીજાના દોષો પ્રકાશિત કરનારી, કૃતન, વીર્યનાશ કરનારી... તથા કોલની જેમ એકાંતમાં હરણ કરનારી, ચંચળ, અનિથી લાલ થયેલા ઘડાની જેમ લાલ હોઠોથી રણ ઉત્પન્ન કરનારી, આંતરંગ ભગ્નશત દયા, દોરડા વિનાનું બંધન, વારહિત જંગલ, અનિનિલય, આય વૈતરણી, અસાધ્ય બિમારી, વિના વિયોગે પ્રલાપ કરનારી, અનભિવ્યક્ત ઉપસર્ગ, રતિક્રિડામાં ચિત્ત વિભમ કરનારી, સવગ સળગાવનારી, મેઘ વિના જ વજપાત કરનારી, જળશૂન્ય પ્રવાહ અને સમુદ્ર સમાન નિરંતર ગર્જન કરનારી એવી આ રીઓ હોય છે. આ રીતે સ્ત્રીઓની અનેક નામ નિયુક્તિ કરાય છે. લાખો ઉપાયો થકી અને વિવિધ પ્રકારે પરપોની કામાસક્તિ વધારે છે. તથા તેને વધ-બંધનનું ભાજન બનાવનાર નારી સમાન બીજે કોઈ શબ નથી. તેથી તેની નારી વગેરે નિયુક્તિ આ રીતે છે પુરુષને તેના સમાન બીજો કોઈ શત્રુ નથી, માટે “નારી' વિવિધ પ્રકારના કમોં અને શિલાથી પુરુષોને મોહિત કરે છે માટે ‘મહિલા', પુરષોને મત કરે છે માટે પમદા મહાન કલહને ઉતપન્ન કરે છે, માટે મહિલિકા, પુરુષોને હાવભાવથી મણ કરાવે છે માટે મા, પરષોને અંગમાં રાગ કરાવે છે, માટે ‘ગના’ Page #37 -------------------------------------------------------------------------- ________________ સૂગ૧૪૩ ૧૪૩ અનેક પ્રકારના યુદ્ધ - કલહ-સંગ્રામ-અટવીમાં ભ્રમણ, વિના પ્રયોજને sણ લેવું, ઠંડી-ગરમીનું દુઃખ અને કલેશ ઉભો કરવા આદિ કાર્યોમાં તે પુરુષને પ્રવૃત્ત કરે છે માટે ‘લલના: યોગ-નિયોગ દ્વારા પુરુષને વશ કરે છે માટે ‘યોષિત' વિવિધ ભાવો દ્વારા પુરની વાસના ઉદ્દીપ્ત કરે છે માટે ‘વનિતા' કહેવાય છે. કોઈ સ્ત્રી પ્રેમજીભાવને, કોઈ પ્રણય વિભ્રમને અને કોઈ શાસના રોગીની જેમ શબ્દ વ્યવહાર કરે છે. કોઈ શણ જેવી હોય છે અને કોઈ રડી રડી પગે પ્રણામ કરે છે. કોઈ સ્તુતિ કરે છે. કોઈ કુતૂહલ, હાસ્ય અને કટાક્ષાપૂર્વક જુએ છે. કોઈ વિલાસયુક્ત મધુર વચનોથી, કોઈ હાસ્ય ચેષ્ટાથી, કોઈ આલિંગન દ્વારા, કોઈ સીત્કારના શબ્દોથી, કોઈ ચૂક્યોગના પ્રદર્શનથી, કોઈ ભૂમિ ઉપર લખીને અથવા ચિહ કરીને, કોઈ સંસડા ઉપર ચડી નૃત્ય દ્વારા, કોઈ બાળકના આલિંગન થકી, કોઈ આંગળીના ટચાકા, સ્તનમન અને કટિતટ પીડન આદિ થકી પરષોને આકૃષ્ટ કરે છે. આ સ્ત્રીઓ વિદન કરવામાં જાળાની જેમ, ફાંસવામાં કીચડની જેમ, મારવામાં મૃત્યુની જેમ, સળગાવવામાં અગ્નિની જેમ અને છિભિન્ન કરવામાં તલવાર જેવી હોય છે. વિવેચન-૧૪૩ : [અહીં સૂત્રકાર મહર્ષિએ રચેલ સૂત્ર મુખ્યતાએ ત્રણ ભાગમાં વિભાજીત થઈ શકે છે – (૧) ૩ વિશેષણો દ્વારા શ્રી સ્વરૂપ, (૨) સ્ત્રીના પર્યાય શબ્દોની નિયુક્તિ, (૩) doll સ્વભાવ-પ્રવૃત્તિ. અમે અહીં તેના ૩ વિશેષણોનો સ્પષ્ટા સૂત્રમાં કર્યો જ છે, છતાં વૃત્તિમાં આ શબ્દોની કમશઃ વ્યાખ્યા છે. તેમાં જે વિરોષાર્થ છે, તે ફરી નોધેલ છે.) સ્ત્રીનું કવિ વણિત નહીં, પણ વાસ્તવિક સ્વરૂપ આ છે – (૧) સ્વાભાવિક વકભાવવાળી – પતિમારિકાવતું. (૨) મિષ્ટ વાણી મંજરી - રક્તદ્વીપ દેવીવતું. (3) કૈતવ પ્રેમગિરિની નદી - માગધિકા ગણિકાવતું. (૪) હજાર અપરાધના ગૃહરૂ૫ • સુલનીવતું. (૫) શોકના ઉત્પત્તિસ્થાન જેવી • સીતાગમનમાં રામની જેમ. (૬) પુરુષ બળના ક્ષયનો હેતુ અથવા સૈન્યનો વિનાશ હેતુ - કોણીક પની પડાવતી વસ્. (૭) પુરુષોને વધસ્થાન-સૂર્યકાંતા સણીની જેમ. (૮) લજ્જારહિત - સુર્પણખાવત અથવા જેના સંગમાં પ્રષની લજ્જાનો નાશ થાય છે - ગોવિંદ બ્રાહ્મણના પુત્રવત્ થવા સંયમનો નાશ - અષાઢા ભૂતિ માટે નપુબિકાવત્. (૯) અવિનયનો ઉકરડો, શેતાંગુલિ પુરુષની પત્નીવતુ. (૧૦) અંતર દંભના નિલય જેવી - ચંડપધોતે મોકલેલ વેશ્યાવત્. (૧૧) વૈરની ખાણ - જમદગ્નિપત્ની રેણુકાવત્. (૧૨) શરીરને શોક કરનાર - વનમાલાવત. (૧૩) કુલરૂપ મર્યાદા નાશક અથવા સંયમ મયદા નાશક - આદ્રકમારના પૂર્વભવની સ્ત્રીવત. (૧૪) કામરણની વાંછા અથવા રાગનું સ્થાન, ઉપલક્ષણથી શ્રેષનું પણ સ્થાન અથવા ધર્મરાગનો નિસ્વાદ, (૧૫) દુઘત્રિોનાં ગૃહસમાન - વીરમતિવ. ૧૪૮ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ (૧૬) માયાનો સમૂહ - કમલ શ્રેષ્ઠી પુત્રી પદિાનીવતું. (૧) શ્રુતજ્ઞાનાદિની ખલના, ઉપલક્ષણથી ચાહ્મિાદિની ખલના - અહંન્નક ક્ષુલ્લકવતું. (૧૮) બાવનું ચલન. (૧૯) શ્રત ચાત્રિ આદિમાં અંતરાય, (૨૦) મોક્ષપથ સાધકોને ચારિત્રયાણ વિનાશ હેતુપણાથી નિર્દય શg - માગધિકા વેશ્યાવત્. (૨૧) હાવતાદિ આચારમાં ફ્લેક, (૨૨) કર્મરજનું કૃત્રિમ વન અથવા નિબિડ મોતીયાદિ કામ અને ચોરની વાટિકા, (૨૩) મોક્ષમાર્ગમાં આડશરૂપ, (૨૪) દારિદ્રનું ઘર - કૃતપસ્વિકા આશ્રિત વેશ્યાવત. (૫) દાઢા વિષ સર્પ જેવી કોપિત. (૨૬) ઉન્મત્ત હાથીની માફક મન્મથ - કામ વિહળ - અભયા રાણીવતું. (૨૭) વાઘણી જેવી દુષ્ટ ચિતવાળી - પાલ અને ગોપાલની અપરમાતા મહાલક્ષ્મીવતું. (૨૮) તૃણ સમૂહ આચ્છાદિત કૂવાની માફક અપકાશદયા - શતક શ્રાવકની પની રેવતીવવું. (૨૯) પરવંચક મૃગાદિ બંધક સમાન ઔપચારિક સો વયન ચેષ્ટાદિ બંધન • સો સ્નેહ રજુ બંધન સમાન. (૩૦) અનેક પ્રકારથી કે અનેક પુરુષો વડે ગ્રહણ કરવી શક્ય અથવા સર્વથા ગ્રહણ કરવી અશક્ય, તેના આંતરચિત અભિપાયથી બહુગ્રાહ સદ્ભાવ કે બહુ ગ્રાહ્ય અસદ્ભાવ. (૩૧) છાણના અગ્નિ માફક અંત દહનશીલ કેમકે દુઃખરૂપ અગ્નિની જ્વાળાથી પુરપનો અંત કરે. •x•(૩૨) વિષમ પર્વત માર્ગવ અનવસ્થિત ચિત - અનંગસેનાવત્ અથવા જિનકભી પંચવત્ એકપ્રયિત નહીં, અથવા ભૂતાવેષ્ટિત એકત્રચિત નહીં. (33) અંતeaણવત્ કુશિત હૃદયી - તિલભટ્ટની સ્ત્રી મા. (૩૪) કૃણવત્ અવિશ્વાસ્ય, (૩૫) બહુજંતુક્ષયવત્ પ્રચ્છન્નમાતૃકા. (૩૬) સંધ્યાના રંગની જેમ મુહૂર્તરાગા દુષ્ટ વેશ્યાવત્ (39) સાગરતરંગવત્ ચંચલ સ્વભાવવાળી, (૧૮) મત્સ્યવત્ દુષ્પરિવર્તનશીલ, (૩૯) વાંદરાવ ચંચલ અભિપ્રાયા, (૪૦) મરણ સમાન વિશેષ વર્જિતા. (૪૧) દુભિક્ષાકાળ કે એકાંત દુષમકાળમાં દુષ્ટસપ સમાન દયાંશ વર્જિત - સુકોશલની માતાવત્. (૪૨) પુરુષોને આલિંગનાદિ કામપાશ બંધનહેતુ હાથવાળી હોવાથી પાદહસ્તા. (૪૩) નદી જેવી નીચ ગામિની - પંગુ કામુક ગણી જેવી. (૪૪) કંજુસની જેમ ઉંધા હાથવાળી, (૪૫) નક જેવી ત્રાસ આપનારી, દુષ્ટ કર્મકારીપણાથી મહા ભયંકર - લક્ષ્મણા સાદેવીનો જીવ વેશ્યાદાસીની ઘાતિકા કુલપુત્રની પત્નીવતું. (૪૩) વિઠા ભક્ષક ગધેડાવત્ દુષ્ટાચારી, નિર્લજ્જપણાથી જ્યાં ત્યાં ગ્રામ, નગરાદિ, ઉપાશ્રય - ચૈત્ય વૃક્ની વાટિકા આદિમાં પુણ્યોની વાંછાકારી - X... (૪) કુલક્ષણ ઘોડાની જેમ દુર્દમ-સર્વ પ્રકારે નિર્લજીકૃત, પુરુષ સંયોગમાં સ્વ કામ અભિપ્રાય આકર્ષણ હેતુથી. (૪૮) બાળકની જેમ મુહર્ત પછી પ્રાયઃ બીજે સગઘારકપણાથી - કપિલ બ્રાહ્મણ આસક્ત દાસીવતું. (૪૯) કૃણભૂત ઈટાદિ ભવાંધકાર કે અણવર સમુદ્રોભવ તમસ્કાય સમાન માયા મહાંધકાર ગહનવથી દેવોને પણ દુપ્રવેશપણે છે. (૫૦) હાલાહલ વિપુલતા સમાન, સર્વથા સંગાદિ કરવાને અયોગ્ય - નંદીપુગી વિષકન્યાવત્. Page #38 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૪૩ ૧૪૯ ૧૫o તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂર-સટીક અનુવાદ (૫૧) નિર્દય મહા મગાદિ જલજંતુ સેવિત વાવ સમાન દુષ્ટગ્રાહ્ય. મહા કહે પણ પ્રવેશ યોગ્ય. (૫૨) સ્થાન ભ્રષ્ટ ગ્રામ નગરાદિ નાયકવતુ અથવા ચારિત્ર ગુરફુલાવાસ આદિથી ભષ્ટ સાધુ સમાન, સ્થાનભ્રષ્ટ - દુષ્ટાચારમાં કd સત્યકી વિધાધરવતુ અપ્રશંસનીય. (૫૩) વિષવૃક્ષ ફળની જેમ પહેલા મધુર - મહા કામ રસોત્પાદક, પછી વિપાકે દારણા બ્રહ્મદત્ત ચકીવત. (૫૪) પોલી મઢી જેવી, અવ્યક્ત જનને ભોળવવાને યોગ્ય • વકલયીરી તાપસવત. (૫૫) માંસપેશી ગ્રહણ સમાન સોપદ્રવા. * * * સ્ત્રીના ગ્રહણથી આ ભવે કે પરભવે દારુણ ઉપદ્રવકારી. * * (૫૬) પ્રદીપ્ત તૃણપૂલિકા સમાન અત્યજયમાત-જલન સ્વભાવવાળી, (૫૭) નિબિડ પાપની જેમ દુર્લંઘનીય, (૫૮) કૂટ કાષપિણ સમાન - X - અકાલ ચારિણી. (૫૯) તીવ્રકોપી સમાન દુઃખ રક્ષિતા, (૬૦) દારુણ વિષાદ હેતુત્વથી અતિવિષાદી કાર્યકારણમાં ખેદ પ્રાપ્તા અથવા અતિવિષને દેનારી - સૂરીકાંતા સણી જેવી અથવા અતિ વિષય લંપટતા વાળી, અથવા પ્રબળ પંચેન્દ્રિય લંપટતાથી છઠ્ઠી નકભૂમિ - સુષઢની માતાની જેમ જનારી તેથી અતિ વિષગા અથવા સ્વ ઈન્દ્રિય વિષયની પ્રાપ્તિમાં તીવMદવાળી તેથી અતિ વિષાદા અથવા અતિ કોપથી તીવ્ર વિષને ખાનારી અથવા અતિ તીવ પુષ્ય જેમનું છે તે અતિવૃષા - મુનિ, તેની ફરતી વસતા ચમની જેમ ચરનારી, ચા»િ પ્રાણ આકર્ષણથી અતિવૃપાકા અથવા સમિતિ ગૃહ બાળવાથી અતિ વૃષાકા અથવા લોકોના તીવ્ર પુચધનને ચોરની જેમ ચરનારી. (૬૧) મુનિને માટે જુગુપ્સા કરવાને યોગ્ય, (૬૨) દુષ્ટ ઉપચારયુક્ત વયનાદિ વિસ્તારવાળી, (૬૩) ગાંભીયદિ ગુણ રહિત, (૬૪) વિશ્વાસ કરવાને અયોગ્ય, (૬૫) એક પુરુષમાં સ્થિર ન રહેનારી - અનવસ્થિત. (૬૬) યૌવન અવસ્થામાં કટથી રક્ષણ યોગ્ય, (૬૭) બાલ્યાવસ્થામાં દુઃખે પાળવાની શક્ય, (૬૮) ઉદ્વેગજનક, (૬૯) અહીં-તહીં કર્કશ દુ:ખોત્પાદક, (90) અહીં-તહીં દારણેર કારણવથી દઢ વૈરી. (9૧) રૂપ-સૌભાગ્ય મદોન્મતા, તેમાં રૂપ-આકૃતિ, સૌભાગ્ય - સ્વકીર્તિ શ્રવણાદિ૫, મદ-મન્મથ જ ગઈ, (૩૨) ભુગગતિવત્ કુટિલ હદયા. (23) કાંતાર ગતિ સ્થાન ભૂતા, ITY - Eટશ્ચપદથી આકુલ મહારષ્ણ, ગતિ - એકાકીપણે ગમન, સ્થાન અને વસન તુલ્ય કેમકે દારુણ મહાભયોત્પાદક છે. (૪) કુલ સ્વજના મિત્ર ભેદ કારિકા, (૩૫) પર દોષ પ્રકાશિકા. (૬) કૃતના • વા, આમરણ, પાસાદિને સર્વથા નાશ કરનારી, (99) પુરપ વીર્ય પ્રતિ સંગ કે અસંગને શોધનારી અથવા સ્વસામર્થ્ય લક્ષણથી રાત્રિના જાપુરપાદિને શોધનારી અથવા સ્વેચ્છાથી પાણિ ગ્રહણ કારીત્વથી વરશોધિકા, (૩૮) વિષયાર્થે મને એકાંતહરણ કરનારી અથવા દૂર ગ્રામ-નગર-દેશાદિમાં સ્વ કુટુંબાદિ જન રહિતમાં પુરુષોને વિષયાર્થે લઈને જનારી - x + (૩૯) ચપલ, (૮૦) અગ્નિના ભાજન સમીપ સગવતું, મુખ રામવિરાણા અથવા જ્યોતિભાંડની જેમ ઉપરાગો • વઆદિ વડે સમીપમાં સગવતી થાય. (૮૧) અત્યંતર વિઘટન - પુરુષના પરસ્પર મૈત્રી આદિના વિનાશ હેતુપણાથી અથવા પુરષો મણે બ્રહ્મવત, ચાહ્મિાદિ રાગને ભાંગનારી - વિદન કરનારી, (૮૨) દોરડા વિનાના બંધન જેવી, (૮૩) કઠાદિ સહિત અટવી જેવી, જેમ કાઠ વિનાની અટવી મૃગતૃષ્ણાનો હેતુ છે, અથવા જેમ કાષ્ઠ આદિ હિત અટવી કદાપિ બળતી નથી, તેમ સ્ત્રી પણ પાપ કરીને ન બળનારી - પશ્ચાતાપ કરતી નથી - x - (૮૪) અનાહના નિલય જેવી, અકાર્યાદિમાં સાદર પ્રવૃત્તિ હેતુપણાથી, (૮૫) અદેશ્ય વૈતરણી • પરમાધામી વડે વિકર્વિત નરકની નદી, તેને પ્રાપ્ત કરાવનારી અથવા અતીર્ણ વૈતરણી. (૮૬) નામ રહિત વ્યાધિ - અસાધ્ય રોગવત, (૮૩) "ગ, મિત્રાદિ વિરહ જેમાં નથી તે અવિયોગ એવો વિપલાપ, (૮૮) રોગરહિત ઉપસર્ગ અથવા રૂપરહિત ઉપપાd, (૮૯) કામપ્રિયા વિધમાન જેમાં છે તે તિવાળો આ કંદર્પ - ચિત્તભ્રમ અથવા સુખદાયી મનોવિકાર, (0) સર્વ શરીર વ્યાપી દાહ. (૯૧) વાદળા વગરની વિજળી અથવા સ્ત્રીઓ આકાશ રહિત કે મેઘરહિત વિધુતુ છે, વળી કેવી છે ? વજતુલ્યા, દારુણ વિપાક હેતુપણાથી, અપત્ય જન્મહિતા સુંદર આકારા એવા પ્રકારે સ્ત્રી હોય. બાળને નકાદિમાં દારુણદહપ્ત હેતુથી તે વિજળી જેવી છે અથવા પરિણીત કે અપરિણીતા નવયૌવના છે, અલંકાર સહિત કે રહિત છે, મુંડાકે અમુંડા છે એવા પ્રકારની સ્ત્રી હડકાયી કુતરીવત્ વજ્ય છે. બ્રહ્મચારી - ચોથા વ્રતની રક્ષાની ઈચ્છાવાળા વડે મન-વચન-કાયાથી વર્જવા યોગ્ય છે. (૯૨) જળ વિનાના પ્રવાહ જેવી, (૯૩) સમુદ્ર વેગ કોઈપણ વડે ઘારણ કરવી અશક્ય અથવા પરમ તેહવાળા બાંધવોના પરસ્પર ઝીકલહમાં ગૃહાદિને અર્ધકરણના હેતુપણાથી - ભદ્ર, અતિભદ્ર શ્રેષ્ઠીપુત્રવતું. આ રીd a વિશેષણથી આ સ્વરૂપ કહ્યું. હવે શિકિતથી આના પર્યાય નમો કહે કહેલ અને કહેવાનાર સ્ત્રીના અધમાધમ દાસી, કુરંડાદિ વિવિધ પ્રકારે નામ નિરુક્ત હોય છે. તે કહે છે – ' (૧) ના - વિવિધ લાખો ઉપાયો વડે કામરાણ પ્રતિબદ્ધ પુરષોને વધ-બંધન પ્રતિ લઈ જાય છે, કોને? પુરુષ રૂપ શત્રુને બીજા કોઈને નહીં, તેથી તેને નારિ કહે છે. એ રીતે પુરુષોને આ જેવી કોઈ શત્રુ નથી માટે તેને નારી કહે છે. (૨) મહત્ન - વિવિધ કમ - કૃષિ, વાણિજયાદિ વડે, શિલાકાદિ - કુંભકાર, લોહકાર, તંતુવાય, ચિત્રકાર, નાપિતના વિજ્ઞાન વડે પુરુષોને મોહ પ્રાપ્ત કરાવનાર અથવા વિડંબના કરનારી, તે મહિલા અથવા વિવિધ કર્મ - મૈથુન સેવા આદિ અને શવ્ય આદિ વડે મસ્તકાદિમાં વેણી આદિ વિજ્ઞાન વડે બાલ મનુષ્યોને સ્વરસ્વાર્થપૂરણ માટે આત્મસાત્ કરાવે છે તે મોહ પમાડનારી હોવાથી મહિલા છે. (3) પ્રમદા - ઉન્મત પુરુષોને, ગુરુજનક જનની બંધુ ભગિની, મિત્રાદિને લા મુક્ત કરે તેવી પ્રમદા. Page #39 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર૧૪૩ ૧૫૧ (૪) મહિલિકા - મહાન ઝઘડાને ઉત્પન્ન કરે છે. (૫) રમા - પુરુષોને હાવભાવાદિ વડે મણ - ક્રીડા કરે છે, માટે રામા - x • તેમાં હાવ - કામવિકાર, ભાવ - ભાવ સૂચક અભિપાય, આદિ શબ્દથી નેત્રવિકારાદિ વિલાસ. (૬) ચાંગના • પુરુષોને સ્વશરીરમાં - સ્તન, નિતંબ, જઘન, યોનિ આદિ રૂપમાં અનુરાગ કરાવનાર અર્થાત અનંગમાં અનુરાગ કરાવનારી હોવાથી અંગના. | (0) લલના-વિવિધ યુદ્ધ-ભંડન-સંગ્રામ- અટવીમાં, ફોગટ ગણગ્રહણ શીતોષ્ણ દુઃખ કલેશાદિમાં પુરુષોને વિવિધ કદર્થના કરે, તેમાં યુદ્ધ - મુકી આદિથી પરસ્પર તાડના, બર્ડન - વાકુ કલહ, સંઘTE - ભાલા આદિ વડે મહાજન સમક્ષ કલહ, મટવી - અરણ્ય, તેમાં ભામણાદિ કરાવવા વડે નિષ્ફળ બBણ કરાવવું. મા - શબ્દ કરણ ગાળ આદિ દેવા વડે કામાતુરાદિ પ્રકાચી પુરગ્રહણ. તેના વડે ઠંડીમાં - X - ગરમીમાં - x • ભાડે છે. કલેશ-પરસ્પર કલહ ઉત્પાદન વડે, મfક શબ્દથી બીજા પણ અનાચાર સેવાદિ અનર્થ ઉત્પાદન વડે પુરુષોને પીડે છે તે લલના. (૮) વનિતા - પરષોને બાહ્ય સ્વકાય-વચનથી ઉત્પન્ન વ્યાપાર, હાસ્યકરણ, અંગ વિક્ષેપાદિ નિયોગ વડે સ્વ વશ રાખે છે તે સ્ત્રી અથવા પુરુષોને કામણવશીકરણાદિ પ્રકારોથી સ્વવશ સ્થાપે છે, તે સ્ત્રી, પુરુષોને વિવિઘ અભિપાય-વિલાસાદિ વડે કામોદ્દીપન ગુણોને વિસ્તારે છે, તે વનિતા. પિરોને કઈ કઈ રીતે પીડા પહોંચાડે છે તે કહે છે ને. કોઈ કામિની પ્રકર્ષથી ઉન્મત્ત ભાવે પુરુષાને પાડવા માટે પ્રવર્તે છે. કોઈ પ્રકાથિી લોકને નમવ દેખાડે, કઈ રીતે ? વિલાસ સહિત વર્તે છે, તે વિભ્રમસહિત પરપોના પાશ બંધનાર્થે થાય છે. કોઈ સ્વ ચેષ્ટા દશવિ છે, કોની જેમ ? શ્વાસોચ્છવાસના રોગીવતું. પક્ષોને સ્નેહભાવ ઉત્પાદનાર્થે વર્તે છે. કોઈ શત્રુવ, મર્મસ્થાનગ્રહણથી મારવાને પ્રવર્તે છે. અથવા પોતાના પતિને ભય પમાડવા શગુવતુ પ્રવર્તે છે. કોઈ કામ તૃષ્ણા તૃપિત ક સમાન પગે લાગે છે. કોઈ સર્વ અંગાદિ દર્શનાર્થે નૃત્ય પ્રકાર વડે નમે છે. કોઈ વયન, નયનાદિ ભાવ વડે પુરુષોને હાસ્યાદિ ઉત્પાદનાર્થે નમે છે. એ પ્રમાણે કોઈ-કોઈ સુથું નેત્ર વિકાર નિરીક્ષણથી, વિલાસ સહિત મધુર એવા ગીત અને વચન વડે, પરપોને મોહિત કરે છે. કોઈ હાસ્યયેષ્ટા કરણથી કામીને હાસ્ય ઉત્પન્ન કરાવે છે. કોઈ પુરુષના આલિંગન, લિંગપ્રહણ, કરગ્રહણાદિ વડે પુરુષોને પોતાનો પ્રેમભાવ દેખાડે છે. સુરત અવસ્થામાં ઉપ શબ્દો કે પ્રચ્છન્ન સમીપ શબ્દ-કરણાદિથી કામરાગ પ્રગટ કરે છે. ગુરક પયોધર-નિતંબાદિ સ્થળ ઉચ્ચત્વથી દશવિ એ રીતે કોઈ કામિને સ્વવશમાં કરે છે. અથવા ગુહ્ય પ્રકાશન વડે પુરુષને પાડે છે અથવા ગુર તેમાં " - સ્વજનક ભતદિને પણ વિપતાર્ય કાર્યમાં પ્રવર્તે છે, ૬- રુદન કરવાથી પુરુષને સસ્નેહ કરે છે. સ્વ પિતૃગૃહે ગમનાદિ પ્રસ્તાવથી પુરૂષને અત્યંત સગવાળા કરે છે. લાલ ૧૫ર તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂર-સટીક અનુવાદ કાળા દંત દર્શનથી કામીને મોહ પમાડે છે. સંભાષણમાં રે ! મને છોડ, રે! મને કદર્શના ન કર, એમ કહી કુરામાં પુરુષને સકામ કરે છે અથવા તિકલહમાં અરે ! મારી સાથે કુરૂપ હાસ્ય ઈત્યાદિ ન કર ઈત્યાદિ - ૪ - અન્યોક્ત શૃંગાર ગીતાદિ શદ કરીને સાધુને પણ કામવાળા કરે છે. કાજળવિકાર-જળ સહિત તેના વડે પુરપને સકામ, સ્વવશ, સગર્ગદ થઈ સ્વકાર્યાનિ અપરાધ કહેનાર કરે છે ભૂમિમાં પણ આદિ વડે અક્ષર લેખન, વિશેષથી રેખા સ્વસ્તિક આદિ કરવા, તેના વડે પોતાનું ગુણ પુરુષોને જણાવે છે. ૨ કાર સમુચ્ચયાર્થે છે, તેનાથી વાંસના અગ્ર ભાગે નર્તન કરવું, ભૂમિ ઉપર નૃત્ય કરવું, એ રીતે પુરુષોને આશ્ચર્યવાળા કરે છે. બાળક - મૂર્ખ, કામી. તે બાળકોને પ્રચ્છન્ન રક્ષણાદિથી કુરાંડ સ્વ કામેચ્છા પુરી કરે છે અથવા કેશકલાપરચના આદિથી મન્મથ ગ્રસ્ત અધમાધમને સ્વવશ કરીને બળદવતું વહન કરાવે છે. વાંદરાની જેમ જમાડે છે ઈત્યાદિ - ૪ - આંગળા મરડવા કે ટચાકા ફોડવા, બંને હાથ વડે સ્તન પીડન - સ્તનો ચંપાવવા, થોણિ ભાગને પીડા કરવી, એ રીતે કામીના યિતને આંદોલિત કરે છે. અંગુલી આદિથી કામીને કામ ઉત્પન્ન કરે છે, ઉભટ વેશ કરણ વડે, આમરણના શબ્દ ઉત્પાદન વડે, વિલાસગતિથી ચતુપયાદિમાં ચાલવા આદિ વડે પુરુષોને કામી બનાવે છે. તેથી સંયમાર્ગી સાધુઓએ તેને સંગ સર્વથા સદૈવ છોડવો. કુરાંડ આદિ સ્ત્રીઓ જગમાં હોય છે, તે પુરુષોને નાગપાશ, વાયુસદિ બંધનવત થાય છે. વિશ્વમાં જે કુલટાદિ છે, તે મનુષ્યોને કાદવની જેમ * * * ખંચાડવામાં પ્રવર્તે છે. જે ઐરિણી આદિ સ્ત્રીઓ છે, તે મનુષ્યોને મૃત્યુવતું મારવાને પ્રવર્તે છે. જગત્માં જે ગણિકાદિ છે, તે કામીને અગ્નિવ બાળવાને પરિભ્રમણ કરે છે, જે તરણી પરિવાજિકાદિ છે, તે કટિચ કરંડક સાધુને ખગવતુ બે ભાગ કરવા ઉત્સાહિત હોય છે. - - - Q સ્ત્રીવર્ણન પધ વડે વર્ણવે છે – સૂત્ર-૧૪૪ થી ૧૫૧ - રીઓ તલવાર જેવી તીણ, શાહી જેવી કાલિમા, ગહન ધન જેવી ભ્રમિત કરનારી, કબાટ અને કારાગાર જેવી બંધનકાસ્ક, પ્રવાહશીલ અગાધ જળની જેમ ભયાદાયક હોય છે. - આ રીઓ સેંકડો દોષોની નગરી, અનેક પ્રકારના અપયશને ફેલાવનારી, કુટિલ હૃદયા, કપટપૂર્ણ વિચારવાળી હોય છે, તેના સ્વભાવને બુદ્ધિમાન પણ જાણી શક નથી. ગંગાના બાલુકણ, સાગરનું જળ, હિમવતનું પરિમાણ, ઉગ્રતપનું ફળ, ગર્ભથી ઉત્પન્ન થનાર બાળક, સિંહની પીઠના વાળ, પેટમાં રહેલ પદાર્થ, ઘોડાના ચાલવાનો અવાજ, તેને કદાચ બુદ્ધિમાન મનુષ્ય જાણી શકે, પણ મીના હૃદયને ન જાણી શકે. આ પ્રકારના ગુણોથી યુકત આ સ્ત્રીઓ વાંદરા જેવી ચંચળ મનવાળી Page #40 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૪૪ થી ૧૫૧ ૧૫૩ અને સંસારમાં વિશ્વાસ કરવા યોગ્ય નથી. લોકમાં જેમ ધાન્ય વિહિન ખળ, પુષ્પરહિત બગીચો, દુધ રહિત ગાય, તેલ રહિત તલ નિરર્થક છે, તેમ આ પણ સુખ હિત હોવાથી નિરર્થક છે. જેટલા સમયમાં આંખ મીંચીને ઉઘાડાય એટલામાં રુરીઓનું હદય અને ચિત્ત હાર વખત વ્યાકુળ થાય છે. • વિવેચન-૧૪૪ થી ૧૫૧ - સ્ત્રીઓને સર્વથા વિશ્વાસ ન કરવો. કેવી સ્ત્રીઓનો ? કરસ્વાલક, કાજળ તવ્યનો. જેમ ખડગ પંડિત કે બીજા મનુષ્યોને નિર્દયતાથી છેદે છે, તેમ અનાર્ય નારી પણ મનુષ્યોને દારણ દુ:ખ ઉત્પાદનથી છેદે છે. જેમ સ્વભાવથી કાળું કાજળ શતપત્ર આદિના સંગતમાં તેને પણ કાળું બનાવે છે. તેમ ઉન્મત નારી સ્વભાવથી કૃષ્ણ, દુષ્ટ અંતઃકરણત્વથી તેના સંગમમાં ઉત્તમ કુળોત્પન્ન ઉત્તમોને પણ કૃષ્ણવ ઉત્પન્ન કરે છે. વળી કેવી છે ? અરણ્યક પાટક આકારના ગૃહ તુલ્ય છે. અર્થાત જેમ ગહનવન વ્યાધાદિ આકુલ હોય તે જીવોને ભયોત્પાદક થાય છે, તેમ પુરષોને સ્ત્રીઓ પણ ભય જન્માવે છે. કેમકે તે ધન જીવિતાદિના વિનાશનો હેતુ છે. જેમ કમાળને આગળીયો લગાડતાં કોઈ પણ જઈ ન શકે, તેમ હૃદય પ્રતોલી વડે ખીરૂપ કમાડ બંધ કરાતા કોઈ ક્યાંય પણ ધર્મવનાદિમાં જઈ શકતા નથી. જેમ જીવોને કારાગૃહ દુ:ખોત્પાદક થાય છે, તે રીતે પુરુષોને સ્ત્રી પણ થાય. વળી આ સ્ત્રીઓ કેવી છે ? પ્રાણનાશ હેતવણી રૌદ્ર, અગાધ ધન, જે કોઈ જળ, તેની જેમ ભય જેનાથી છે તેવી નિકુરંબકંદર, પુષ-પુરુષ પ્રતિ ભમતી ભયંકર, અહીં કે બીજે મહાભયની ઉત્પાદક. આવા પ્રકારના અંતર માયા વક સ્વભાવવાળી છે. સેંકડો દોષોની ગાગર. તોપ - પરસ્પર કલહ, મત્સર, ગાલિ પ્રદાન, મ દ્ઘાટન, કલંક પ્રદાન, શાપ પ્રદાન, સ્વ-૫ર પ્રાણઘાત ચિંતનાદિ સેંકડો દોષ, તેની ગાગર. સેંકડો યશ, તે નથી જેમાં તે અયશ:શતાનિ, તેનાં વિસ્તારને હૃદયમાં ધારણા કરતી મૈતવ કપટ નેપથ્ય ભાષા માર્ગ અને ગૃહ પરાવતદિને પ્રરૂપનારી અથવા કૈતવ • દંભને પ્રકૃષ્ટપણે કમલશ્રેષ્ઠી સુતા પડિાનીવતુ જાણતી. અથવા કૈતવ - બુદ્ધિનું આદાન જેનામાં છે તે. તેવી સ્ત્રીઓના સ્વભાવને પંડિતો પણ જાણવા માટે અજ્ઞાાત છે. કહ્યું છે - દેવો, દાનવોને મંત્રનિપુણો જે મંત્રને મંગે છે. આ ચાસ્ત્રિમાં તે જ મંગો ક્યાં નષ્ટ થઈ જાય છે ? - X - X - જળ મધ્યે મત્સ્યના પગલાં, આકાશમાં પક્ષીઓની પદ પંક્તિ, સ્ત્રીઓનો હૃદય માર્ગ ત્રણે પણ લોકમાં દેખાતી નથી. તવા જેણે બ્રહ્મસ્વરૂપ સ્વીકારેલ નથી, તે અજ્ઞાત શીલા અથવા કુત્રિત જ્ઞાત શીવ સાળીને જે પબ્રિાજિકા કે યોગિની આદિ વડે છે, તે અજ્ઞાતશીલા, તેને મુનિવરો વડે પ્રસંગે એકાંતમાં વાતો કરવી, એઝ વસવું, વિશ્વાસ સાથે ચાલવું આદિ વ્યાપાર વર્જવા જોઈએ. બે, ત્રણ આદિ પુરુષના સંભવમાં સ્વભાવ સમીપ રહેલ મનુષ્યને કામ રામ વાળો કરે છે. જેમ પલ્લીપતિના નાના ભાઈ પ્રત્યે અગડદત્તની સ્ત્રી મદન મંજરી એ ૧૫૪ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કર્યું. અથવા પોતાનું કુશીલત્વ કોઈએ પણ જાણતાં વિષભક્ષણ, કાષ્ઠ ભક્ષણ આદિ કપટથી નિપાદિત કરે છે અથવા જારને વાંતકરણ જણાવવાને માટે પોતાના સિવાયના તૃણ, તંતુ, દંડાદિનું ઉત્પાદન કરે છે. પોતાના પતિ સિવાયના મનુષ્યને મૈથુનમાં તત્પર હોય તેની સાથે ક્રીડા કરે છે . પાતાલ સુંદરી માફક અથવા પોતાના પતિ સિવાયના પુત્ર, ભાઈ, પતિના મિત્રાદિ પ્રતિ અધમકામા આી જાય છે, તથા ધુતાદિ પ્રકારથી કીડા કરે છે ઉક્ત સિવાયનાને વચન રૂ૫ બોલ આપે છે અથવા અનેક મનુષ્યોથી પરિવૃત્ત હોવા છતાં માગદિમાં જતાં બીજા પુરુષને પ્રબળતાથી મન્મથ ઉદ્દીપન શબ્દો કરે છે. રાજા - પાઠમાં બે ત્રણ કામી મનુષ્યના સંભવમાં ઉન્મતા, કુસ્તી, ચાન્યને પ્રબળ પાદ પ્રહાર કરે છે, તથા અન્ય કોઈને બળદરૂપે પડદા પાછળ ગુપ્ત રાખે છે તથા અન્યને કટાક્ષ બાણ સમૂહથી ગ્લાની કરી વસ્ત્ર વિશેષના અંતરમાં ગ્લાનવતું સ્થાપીને રાખે છે. ગંગામાં રેતીના કણો, સમુદ્રમાં જળ પરિમાણ, મહાહિમવંતનું ઉદર્વ-અધોતીર્ણ પરિધિ પતરમાન, તીવ્ર તપની ફળપ્રાપ્તિરૂપ અને ગભત્પતિને, સીંહનો પોતાના જઠરથી ઉદ્ભવેલ શબ્દ વિશેષ, ઈત્યાદિને કદાચ બુદ્ધિમાનો જાણી શકે છે. પરંતુ સ્ત્રીઓના કૂડકપટ, દ્રોહ-પતંયનપણું, પ્રબળ અને ધગધગતો કામાગ્નિ, અતર્કિત તુછ ઉછળવું કંઠથી નીકળતો મધુર ગેય ધ્વની ઈત્યાદિ • * * * * * * * * ગૂઢ અંત:કરણને સારી રીતે જાણી શકતા નથી. કહ્યું છે કે – સ્ત્રી જાતિમાં દાંભિકતા, વણિજ્જાતિમાં ભીરુતા, ક્ષત્રિય જાતિમાં રોષ, દ્વિજાતિ જાતિમાં લોભને સ્નેહ વડે, વિધા વડે, બુદ્ધિ વડે, રૂપ વડે, શૌર્ય વડે કે ઈર્ષ્યા - ધન-વિનય-ક્રોધ-ક્ષમા-માર્દવ વડે કે લજ્જા, ચૌવન, ભોગ, સત્ય કરુણાદિ વડે વિભૂતિઓથી સ્ત્રીના દુઃશીલ ચિતને જાણી-ગ્રહણ કરી શકાતું નથી. કહેલાં કે કહેવાનાર લક્ષાણયુકત તે સ્ત્રીઓના વાંદા જેવા મનનો તમારે જીવલોકમાં વિશ્વાસ ન કરવો. ધાન્યકણ રહિત ધાન્ય પવિત્રીકરણ સ્થાન જેવી સુખરૂપ ધાન્ય કણના અભાવે મહિલા મંડલ અરમણીય છે. જેમ સુગંધી ફૂલો રહિત બગીચો હોય તેવી શુભ ભાવના પુષ્પ રહિતપણાથી તે તરણીમંડલ છે. જેવી દધ હિત ગાય છે. તેવી ધર્મધ્યાનરૂપ દુધના અભાવવાળી તે ભ્રષ્ટધ્વતિની છે તથા લોકમાં પણ જેમ સર્વથા તેલના અંશ રહિત ખલપિંડ છે, તેવી મહિલા વ્યાધીમંડલ પરમાર્થથી નેહરૂપી તેલથી સહિત છે, તેમ જાણવું. સ્ત્રીને જે પરમવલ્લભ વડે સવર્ણ સંપાતિકારક વિના નેત્રો તક્ષણ સંકુચિત થઈ જાય છે, ફરી તે જ પરમ વલ્લભ વડે સ્વાર્થ પ્રાપ્તિ અકારક વિના - કારણથી તે તેનો પ્રફલિત થઈ જાય છે. કુસ્ત્રીઓના હદય કદાયિતુ સ્વવલભમાં ન પ્રવર્તે સ્વવલભમાં હોય તો પણ કદાચિત તેમાં સ્વ માનસ સ્વકાંત સિવાયના બીજા હજારો પરપોમાં મન્મથ ભાવથી Page #41 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર-૧૪૪ થી ૧૫૧ ૧૫૫ આકુલ થઈ પરિભ્રમે છે. તેથી મુનિવરો-ત્રણ રન રક્ષણતત્પર. ગૃહારંભ થકી મુક્ત હોય તેવા એ કુસંડ-મુંડી-દાસી-યોગિની આદિનો યયા કથંચિત્ પરિચય પણ ન કરવો. •x - હવે બીજો ઉપદેશ આપતા કહે છે – • સૂત્ર-૧૫૨ થી ૧૫૪ - મૂર્ખ, વૃદ્ધ, વિશિષ્ટ જ્ઞાનથી હીન, નિર્વિશેષ સંસારમાં શુક્ર જેવી નીચ પ્રવૃત્તિવાળાને ઉપદેશ નિરર્થક છે. પુ, પિતા અને ઘણાં સંગ્રહ કરેલાં તે ધનથી શું લાભ ? જે મરતી વખતે કંઈ સહારો ન આપી શકે. મૃત્યુ થતાં પુમ, મિત્ર કે પત્ની પણ સાથ છોડી દે છે, પણ સુઉપાર્જિત ધર્મ જ મરણ સમયે સાથ છોડતો નથી. • વિવેચન-૧૫ર થી ૧૫૪ : દ્રવ્ય અને ભાવથી મM, કોઈ મઠ પારાપત સંદેશ વૃદ્ધિ વિશિષ્ટજ્ઞાન હિત, અપવાદ-ઉત્સર્ગ જ્યેષ્ઠ-ઇતર આદિ વિશેષ હિત સંસાર શૂકરોને એવા પ્રકારના ગૃહસ્થોને સાવાભાસોને કહેલ કે કહેવાનાર નિરર્થક થાય છે. પુગથી શું ? કંઈ નહીં, પિતા વડે પણ શું ? ઘણું દ્રવ્ય મળવાથી પણ શું ? • નંદ અને મમ્મણની જેમ. આ પુત્ર આદિ સમૂહ મરણ આવે ત્યારે આધારરૂપ ના થાય. માતા-પિતા, પુત્રો અને મિત્રો પણ તજી દે છે. પત્ની પણ પ્રત્યક્ષ જીવતા કે મરેલા પોતાના પતિને તજી દે છે. અથવા પcની પણ પોતાના પતિને જીવતો તજી દે છે અતવા છોડીને બીજા પુરુષને બતરૂપે સ્વીકારે છે. જે પ્રસ્તાવમાં તે પુત્રાદિ તજે છે, તે પ્રસ્તાવમાં પણ મરણકાળે તેજતો નથી. શું ? જિનાજ્ઞાપૂર્વક દેઢ ભાવથી વિશેષથી, નિરંતર કરણથી અજિત શ્રુતચારિત્રધર્મ. હવે ચાર ગાથાથી ધર્મનું માહાસ્ય કહે છે – • સૂત્ર-૧૫૫ થી ૧૫૮ : ધર્મરક્ષક છે, ધર્મ શરણ છે, ધર્મ જ ગતિ અને આધાર છે, ધર્મનું સારી રીતે આચરણ કરવાથી અજરામર સ્થાનની પ્રાપ્તિ થાય છે. ધર્મ પીતિકર - કીર્તિકર • દીપ્તિકર • યશકર - રતિકર - આભયકર • નિવૃત્તિકર અને મોક્ષપ્રાપ્તિકર છે. સુકૃત ધર્મ થકી જ મનુષ્યને શ્રેષ્ઠ દેવતાઓના અનુપમ રૂપ - ભોગોપભોગ • ઋહિદ્ધ અને વિજ્ઞાનનો લાભ પ્રાપ્ત થાય છે. દેવેન્દ્ર, ચક્રીપદ, રાય, ઈચ્છિત ભોગથી નિણિ પર્યન્ત આ બધું જ ધમચિરણનું ફળ છે. • વિવેચન-૧૫૫ થી ૧૫૮ : ધ - સમ્યગજ્ઞાનદર્શનચરણરૂપ, ત્રાપ - અનથને પ્રતિઘાતક અને અર્થસંપાદક, તે હેતુથી ધર્મ શરણ - રાગાદિ શત્રુથી ભયભીરુ લોકનું રક્ષણ કરે છે. દુ:સ્થિત વડે ૧૫૬ તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ સસ્મિતાર્થ માટે ધર્મનો આશ્રય કરાય છે. સંસાર ગતમાં પડતાં પ્રાણી વર્ગને ઘમ આધાર છે. સુષ્ઠ સેવિત અને અનુમોદિત ધર્મ સાહાસ્ય દાનથી મોક્ષને પ્રાપ્ત કરાવે છે. તે જ્ઞાતિવાર છે - પરમ પ્રીતિ ઉત્પાદક, એક દિશા વ્યાપી કીર્તિકર અથવા શરીરને ગૌપણું આદિ વર્ણકર, શુદ્ધ અક્ષરાત્મક જ્ઞાનકર, કાંતિકર, વચનપટુતા માધુર્યાદિ ગુણકર, સર્વ દિશા વ્યાપી કાર્તિકર, ગ્લાધાકર. - x • નિર્ભયકર, સર્વ કર્મક્ષયકર જીવોને પરલોકમાં થાય છે. મહામહર્થિક દેવોમાં અનુપમરૂપ અને ભોગપભોગ ઋદ્ધિ વિજ્ઞાન, જ્ઞાન પ્રાપ્ત થાય છે. સુકૃત ધર્મથી પ્રદેશી રાજા, મેઘકુમાર, ધન્ય આણગાર, આનંદાદિની જેમ પામે. તેમાં મન • ગંધ, રસ, સ્પર્શ અથવા એક વખત ભોગવાતા જ્ઞાદિ, ૩પ1 શબ્દ, રૂપ વિયા અથવા વારંવાર ભોગવાતા વસ્ત્ર, પાસાદિ. - દેવ-દેવી આદિ પરિવારરૂ૫. વિજ્ઞાન - અનેક પ્રકારે રૂપાદિ કરણ, સાન - મતિ, શ્રુત, અવધિરૂપ અથવા દેવોમાં પાદિ પ્રાપ્તિ. વિજ્ઞાન - તે કેવળજ્ઞાન, સાન - ચાર જ્ઞાન કે બે, ત્રણ જ્ઞાન. દેવેન્દ્ર, ચક્રવર્તીત્વ, રાજ્યાદિ - x - આ બધું ધર્મલાભથી ફળે છે. નિર્વાણ પણ થાય. હવે કહે છે - • સૂત્ર-૧૫૯ થી ૧૬૧ : અહીં સો વર્ષના આયુવાળા મનુષ્યના આહાર, શ્વાસ, સંધિ, શિરા, રોમફળ, પિત્ત, લોહી, વીની ગણિતની દૃષ્ટિએ પરિગણના કરાઈ છે. જેની ગણના દ્વારા અર્થ પણટ કરાયો છે એવા શરીરના વષોને સાંભળીને તમે મોક્ષરૂપી કમળ માટે પ્રયત્ન કરો. જેના સમ્યકત્વરૂપી હજારો પાંદડાં છે, આ શરીર જન્મ-જરા-મરણ-વેદનાથી ભરેલી ગાડી જેવું છે, તેને પામીને એ જ કરવું જોઈએ જેથી બધાં દુઃખોથી છૂટી જવાય. • વિવેચન-૧૫૯ થી ૧૧ - આ પયજ્ઞામાં જીવોના ગર્ભમાં આહાર સ્વરૂપ, ગર્ભમાં ઉચ્છવાસ પરિણામ, શરીરમાં સંધિ સ્વરૂપ, શરીરમાં શિરપ્રમાણ, શરીરમાં રોમકૃપ-પિત-લોહી-શુકને ગણિત સંખ્યાના પ્રમાણથી નિરૂપિત છે. કોના વડે ? તીર્ષકગણધરાદિ વડે. આ સાંભળીને શરીર અને વર્ષોના ગણિતને પ્રગટ સાંભળીને, કેવા ? મહાનું જ્ઞાન-વૈરાગ્યાદિ તે મહાર્ય, તમે મોક્ષરૂપ કમળને ઈચ્છો. કેવા ? અનંત જ્ઞાનપયયિ, અનંત દર્શન પર્યાય આદિ રૂપ સહસ બ, તે સમ્યકત્વ સહસાબ. આ શરીર શકટ જાતિ-મરણ-વેદના બહુલ છે. તેવો યત્ન કરવો, જેથી તપ સંચમાદિ કરીને સર્વ દુ:ખથી મુકત થવું. [ તંદુલવૈચાકિ પ્રકીર્ણક સૂત્ર-૫, આગમ-૨૮નો ) મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદપૂર્ણ Page #42 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.