________________
સૂત્ર-૧૪૪ થી ૧૫૧
૧૫૫
આકુલ થઈ પરિભ્રમે છે.
તેથી મુનિવરો-ત્રણ રન રક્ષણતત્પર. ગૃહારંભ થકી મુક્ત હોય તેવા એ કુસંડ-મુંડી-દાસી-યોગિની આદિનો યયા કથંચિત્ પરિચય પણ ન કરવો. •x -
હવે બીજો ઉપદેશ આપતા કહે છે – • સૂત્ર-૧૫૨ થી ૧૫૪ -
મૂર્ખ, વૃદ્ધ, વિશિષ્ટ જ્ઞાનથી હીન, નિર્વિશેષ સંસારમાં શુક્ર જેવી નીચ પ્રવૃત્તિવાળાને ઉપદેશ નિરર્થક છે.
પુ, પિતા અને ઘણાં સંગ્રહ કરેલાં તે ધનથી શું લાભ ? જે મરતી વખતે કંઈ સહારો ન આપી શકે.
મૃત્યુ થતાં પુમ, મિત્ર કે પત્ની પણ સાથ છોડી દે છે, પણ સુઉપાર્જિત ધર્મ જ મરણ સમયે સાથ છોડતો નથી.
• વિવેચન-૧૫ર થી ૧૫૪ :
દ્રવ્ય અને ભાવથી મM, કોઈ મઠ પારાપત સંદેશ વૃદ્ધિ વિશિષ્ટજ્ઞાન હિત, અપવાદ-ઉત્સર્ગ જ્યેષ્ઠ-ઇતર આદિ વિશેષ હિત સંસાર શૂકરોને એવા પ્રકારના ગૃહસ્થોને સાવાભાસોને કહેલ કે કહેવાનાર નિરર્થક થાય છે.
પુગથી શું ? કંઈ નહીં, પિતા વડે પણ શું ? ઘણું દ્રવ્ય મળવાથી પણ શું ? • નંદ અને મમ્મણની જેમ. આ પુત્ર આદિ સમૂહ મરણ આવે ત્યારે આધારરૂપ ના થાય.
માતા-પિતા, પુત્રો અને મિત્રો પણ તજી દે છે. પત્ની પણ પ્રત્યક્ષ જીવતા કે મરેલા પોતાના પતિને તજી દે છે. અથવા પcની પણ પોતાના પતિને જીવતો તજી દે છે અતવા છોડીને બીજા પુરુષને બતરૂપે સ્વીકારે છે.
જે પ્રસ્તાવમાં તે પુત્રાદિ તજે છે, તે પ્રસ્તાવમાં પણ મરણકાળે તેજતો નથી. શું ? જિનાજ્ઞાપૂર્વક દેઢ ભાવથી વિશેષથી, નિરંતર કરણથી અજિત શ્રુતચારિત્રધર્મ.
હવે ચાર ગાથાથી ધર્મનું માહાસ્ય કહે છે – • સૂત્ર-૧૫૫ થી ૧૫૮ :
ધર્મરક્ષક છે, ધર્મ શરણ છે, ધર્મ જ ગતિ અને આધાર છે, ધર્મનું સારી રીતે આચરણ કરવાથી અજરામર સ્થાનની પ્રાપ્તિ થાય છે. ધર્મ પીતિકર - કીર્તિકર • દીપ્તિકર • યશકર - રતિકર - આભયકર • નિવૃત્તિકર અને મોક્ષપ્રાપ્તિકર છે.
સુકૃત ધર્મ થકી જ મનુષ્યને શ્રેષ્ઠ દેવતાઓના અનુપમ રૂપ - ભોગોપભોગ • ઋહિદ્ધ અને વિજ્ઞાનનો લાભ પ્રાપ્ત થાય છે. દેવેન્દ્ર, ચક્રીપદ, રાય, ઈચ્છિત ભોગથી નિણિ પર્યન્ત આ બધું જ ધમચિરણનું ફળ છે.
• વિવેચન-૧૫૫ થી ૧૫૮ :
ધ - સમ્યગજ્ઞાનદર્શનચરણરૂપ, ત્રાપ - અનથને પ્રતિઘાતક અને અર્થસંપાદક, તે હેતુથી ધર્મ શરણ - રાગાદિ શત્રુથી ભયભીરુ લોકનું રક્ષણ કરે છે. દુ:સ્થિત વડે
૧૫૬
તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ સસ્મિતાર્થ માટે ધર્મનો આશ્રય કરાય છે. સંસાર ગતમાં પડતાં પ્રાણી વર્ગને ઘમ આધાર છે. સુષ્ઠ સેવિત અને અનુમોદિત ધર્મ સાહાસ્ય દાનથી મોક્ષને પ્રાપ્ત કરાવે છે. તે જ્ઞાતિવાર છે - પરમ પ્રીતિ ઉત્પાદક, એક દિશા વ્યાપી કીર્તિકર અથવા શરીરને ગૌપણું આદિ વર્ણકર, શુદ્ધ અક્ષરાત્મક જ્ઞાનકર, કાંતિકર, વચનપટુતા માધુર્યાદિ ગુણકર, સર્વ દિશા વ્યાપી કાર્તિકર, ગ્લાધાકર. - x • નિર્ભયકર, સર્વ કર્મક્ષયકર જીવોને પરલોકમાં થાય છે.
મહામહર્થિક દેવોમાં અનુપમરૂપ અને ભોગપભોગ ઋદ્ધિ વિજ્ઞાન, જ્ઞાન પ્રાપ્ત થાય છે. સુકૃત ધર્મથી પ્રદેશી રાજા, મેઘકુમાર, ધન્ય આણગાર, આનંદાદિની જેમ પામે. તેમાં મન • ગંધ, રસ, સ્પર્શ અથવા એક વખત ભોગવાતા જ્ઞાદિ, ૩પ1 શબ્દ, રૂપ વિયા અથવા વારંવાર ભોગવાતા વસ્ત્ર, પાસાદિ. - દેવ-દેવી આદિ પરિવારરૂ૫. વિજ્ઞાન - અનેક પ્રકારે રૂપાદિ કરણ, સાન - મતિ, શ્રુત, અવધિરૂપ અથવા દેવોમાં પાદિ પ્રાપ્તિ. વિજ્ઞાન - તે કેવળજ્ઞાન, સાન - ચાર જ્ઞાન કે બે, ત્રણ જ્ઞાન.
દેવેન્દ્ર, ચક્રવર્તીત્વ, રાજ્યાદિ - x - આ બધું ધર્મલાભથી ફળે છે. નિર્વાણ પણ થાય. હવે કહે છે -
• સૂત્ર-૧૫૯ થી ૧૬૧ :
અહીં સો વર્ષના આયુવાળા મનુષ્યના આહાર, શ્વાસ, સંધિ, શિરા, રોમફળ, પિત્ત, લોહી, વીની ગણિતની દૃષ્ટિએ પરિગણના કરાઈ છે. જેની ગણના દ્વારા અર્થ પણટ કરાયો છે એવા શરીરના વષોને સાંભળીને તમે મોક્ષરૂપી કમળ માટે પ્રયત્ન કરો. જેના સમ્યકત્વરૂપી હજારો પાંદડાં છે, આ શરીર જન્મ-જરા-મરણ-વેદનાથી ભરેલી ગાડી જેવું છે, તેને પામીને એ જ કરવું જોઈએ જેથી બધાં દુઃખોથી છૂટી જવાય.
• વિવેચન-૧૫૯ થી ૧૧ -
આ પયજ્ઞામાં જીવોના ગર્ભમાં આહાર સ્વરૂપ, ગર્ભમાં ઉચ્છવાસ પરિણામ, શરીરમાં સંધિ સ્વરૂપ, શરીરમાં શિરપ્રમાણ, શરીરમાં રોમકૃપ-પિત-લોહી-શુકને ગણિત સંખ્યાના પ્રમાણથી નિરૂપિત છે. કોના વડે ? તીર્ષકગણધરાદિ વડે.
આ સાંભળીને શરીર અને વર્ષોના ગણિતને પ્રગટ સાંભળીને, કેવા ? મહાનું જ્ઞાન-વૈરાગ્યાદિ તે મહાર્ય, તમે મોક્ષરૂપ કમળને ઈચ્છો. કેવા ? અનંત જ્ઞાનપયયિ, અનંત દર્શન પર્યાય આદિ રૂપ સહસ બ, તે સમ્યકત્વ સહસાબ.
આ શરીર શકટ જાતિ-મરણ-વેદના બહુલ છે. તેવો યત્ન કરવો, જેથી તપ સંચમાદિ કરીને સર્વ દુ:ખથી મુકત થવું.
[ તંદુલવૈચાકિ પ્રકીર્ણક સૂત્ર-૫, આગમ-૨૮નો ) મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદપૂર્ણ