________________
૧૦૬
તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
સૂત્રન ૨૮ તંદુલવૈચારિક-પ્રકીર્ણકણ-૫
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
.
- વિવેચન *
(શંકા] કેટલાં પ્રકીર્ણકો કહેવાય છે ? તેની ઉત્પત્તિ કઈ રીતે છે? [સમાધાન નંદી, અનુયોગદ્વાર, દેવેન્દ્રસ્તવ, તંદલવૈચારિક, ચંદ્રવેધ્યક આદિ નંદીસૂત્રોક્ત કાલિકઉકાલિક ભેદ ભિન્ન ૮૪,૦૦૦ પ્રકીકો શ્રી કષભસ્વામીના કિાળે થયા. કઈ રીતે ? ભઋષભના ૮૪,૦૦૦ શ્રમણો હતા. તેમણે પ્રત્યેકે વિરચિત હોવાથી કહ્યું. એ પ્રમાણે સંખ્યાત હજારો પ્રકીર્ણક અજિતાદિ મધ્યના જિનોના થયા. જેને જેટલાં હોય, તેને તેટલાં પ્રથમાનુયોગથી જાણવા. વદ્ધમાન સ્વામીના ૧૪,૦૦૦ પ્રકીર્ણકો થયા. તેઓમાં વર્તમાન સ્વામીના હસ્તે દીક્ષિત એક સાધુ વડે વિરચિત આ તંદલવૈચારિક પ્રકીર્ણક છે, તેની વ્યાખ્યા કરાય છે.
• સૂત્ર-૧ :
જરા-મરણથી મુકત જિનેશ્વર મહાવીરને વાંદીને હું આ તંદુલવૈચાસ્કિ નામે પયપાને કહીશ.
• વિવેચન-૧ -
નિ તિ - સર્વથા ફાયને આણેલ, ગરા - વૃદ્ધત્વ, મUT • મૃત્યુ અથવા વૃદ્ધભાવથી કે વૃદ્ધભાવમાં મરણ તે જરામરણવંદિવા-મન, વચન, કાયા વડે નમીને. જિન-રાગદ્વેષાદિને જીતનારા. સામાન્ય કેવલીઓમાં કે કેવલીઓથી શ્રેષ્ઠપ્રધાન, અતિશયોની અપેક્ષાથી શ્રેષ્ઠ છે તેથી જિનવર, અતિશયોનું સ્વરૂપ સમવાયાંગમાં કહેલ છે તે આ પ્રમાણે - ચોકીશ બદ્ધાતિશયો કહેલા છે તે આ છે -
(૧) અવસ્થિત કેશ, શ્મશ્ર, રોમ, નખ. (૨) નિરામય નિરૂપલેપ ગયષ્ટિ, (3) ગાયના દુઘ જેવા શેત માંસ અને લોહી, (૪) કમલ ગંધ જેવા શ્વાસોશ્વાસ, (૫) પ્રસન્ન આહારનીહાર, (૬) આકાશમાં રહેલ ચક, () આકાશમાં રહેલ છત્ર, (૮) આકાશમાં રહેલ શ્વેત શ્રેષ્ઠ ચામર, (૯) આકાશ સ્ફટિકમય સંપાદપીઠ સીંહાસન, (૧૦) આકાશમાં રહેલ ઈન્દ્રધ્વજ.
(૧૧) જ્યાં જ્યાં રહંત ભગવંત બેસે, રહે ત્યાં-ત્યાં તક્ષણ જ સ્ત્ર, પુષ, પલ્લવી ભરેલ, છત્ર-વજ-ઘંટા-પતાકા સક્તિ શ્રેષ્ઠ અશોકવૃક્ષ હોય છે. (૧૨) કંઈક પાછળ મુગટના સ્થાને તેજમંડલ થાય, અંધકારમાં પણ દશે દિશાને પ્રભાસે છે. (૧૩) બહુ સમ રમણીય ભૂમિભાગ, (૧૪) કાંટા અધોમુખ થવા. (૧૫) ઋતુ વિપરીત સુખ સ્પર્શવાળી થાય. (૧૬) શીતલ, સુખસ્પર્શી, સુગંધી પવનથી યોજના પરિમંડલ ચોતરફ પ્રમાશેં. (૧૭) ઉચિત બિંદુપાતચી, વાયુ વડે ઉડેલ આકાશવર્તી
રજ, જીતવર્તી ધૂળને દૂર કરે.
(૧૮) જલજ-સ્થલજ બિંટસ્થાયી પંચવર્ણા પુષ્પોની જાનૂ પ્રમાણ ઉંચી પુષ્પવર્ષા. આ સૂગથી વૈકિય કે અચિત પુષ્પો છે, તે કથન અયુક્ત છે, તેમ કહ્યું. અહીં બીજા કહે છે - જ્યાં વ્રતી રહે છે, ત્યાં દેવો પુષ્પવર્ષા કરતાં નથી. બીજા કહે છે કે દેવાદિથી સંમત થતા તે અયિત થાય છે, બીજ કહે છે - ભગવંતના અતિશયપણાથી ચાલતા પણ પુષ્પજીવનો વધ થતો નથી. પ્રવચન સારોદ્ધાર ટીકામાં તો સવગીતાર્ય સંમત ભગવંતના અતિશયનું કથન સ્વીકૃત છે.
(૧૯) અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધનો અભાવ થાય છે. (૨૦) મનોજ્ઞા શબ્દ, સ્પર્શ, સ, ૫, ગંઘનો પ્રાદુભવ થાય છે. (૧) ભગવંતનો સ્વર હદયગમનીય અને યોજનગામી વ્યાકુર્તે છે. (૨૨) ભગવત્ અધમાગધી ભાષામાં ધર્મ કહે છે. (૨૩) તે અર્ધમાગધી ભાષા બોલતા તેમાં બધાં આય-અનાર્યો, દ્વિપદ-ચતુપદ, પક્ષી-સરીસૃપો પોતપોતાને હિત-શિવ-સુખદા ભાષાપણે પરિણમે છે. (૨૪) પૂર્વબદ્ધ વૈરીપણ દેવ-અ, નાગ-સુવણિિદ અરહંતના ચરણ કમળમાં પ્રશાંત ચિત માનસથી ધર્મ સાંભળે છે.
(૫) અન્યતીર્થિક પ્રાલયની પણ આવીને વાંદે છે. (૨૬) આવીને અરહંતના ચરણ કમળમાં નિપ્રતિવયનવાળા થાય છે. (૨૭) જ્યાં-જ્યાં અરહંત ભગવંત વિયરે છે, ત્યાં ત્યાં પણ ૫-યોજનમાં ઈતિ થતી નથી. (૨૮) મારી ન થાય, (૨૯) સ્વચક ન થાય. (30) પરચક ન થાય, (૩૧) અતિવૃષ્ટિ ન થાય, (૩૨) અનાવૃષ્ટિ ન થાય, (33) દુમિક્ષ ન થાય, (૩૪) પૂર્વોત્પન્ન ઉત્પાત અને વ્યાધિ જદી ઉપશાંત થાય. અહીં ચાર મૂળ અતિશય, ૧૯-દેવકૃત અને ૧૧-કમના થાયી થયેલા, એમ યોગીશ અતિશયો છે.
(શંકા] પ્રાકાર-અંબુરહાદિ અતિશય દેવકૃત હોવા છતાં તે યોગીશની બહાર કેમ છે ? [સમાધાન] ૩૪-નિત્ય છે, બીજા અનિયત છે, આ અમે સ્વબુદ્ધિથી કહેતા તચી, જિનભદ્ર ક્ષમાશ્રમણે વિશેષણવતીમાં પણ બે ગાયામાં કહેલી છે.
(શંકા જ્યાં તીર્થકરો વિચરે છે, તે દેશમાં ૨૫-યોજનનો આદેશ છે, તેમાં તીર્થંકરના અતિશયથી વૈરાદિ અનર્થો થતાં નથી. તેમ કહેલ છે, તો પછી ભગવંત મહાવીર પુરિમતાલ નગરમાં હતાં ત્યારે જ અમનમેનનો વિપાકવૃતાંગ વણિત વ્યતિકર કઈ રીતે બન્યો ? અહીં કહે છે - આ બધાં અર્થ કે અનર્થ પ્રાણીના સ્વકૃતકર્મના હોવાથી થાય છે. કર્મ બે પ્રકારે છે - સોપકમ અને તિરૂપકમ, તેમાં જે વૈરાદિ સોપકમ કર્મો સંપાદિત છે, તે જ તીર્થંકરના અતિશયથી ઉપશાંત પામે, પણ જે તિરપકમ કર્મ સંપાદિત છે, તે અવશ્ય વિપાકવી દવા પડે, તેથી જ સવતિશય સંપ યુક્ત જિનોના અનુપશાંત વૈભાવથી ગોશાલકાદિએ ઉપસર્ગો કર્યા.
મહાત્ એવા આ વીર · કર્મ વિદારણ સહિષ્ણુ મહાવીર, * * * * * પ્રત્યક્ષ તંદુલ (ચોખા), ૧૦૦ વર્ષના યુવાળો પુરુષ જે પ્રતિદિન ભોગવે તે સંખ્યા વિયાણાથી ઉપલક્ષિત “નંદુલ વૈચારિક” એવું નામ છે. મંગલાચરણ * * * પછી દ્વાર ગાયા