Book Title: Vividh Vishay Vicharmala Part 07
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 244
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ (૧૪) સૂક્ષ્મ અને સંમૂર્ચ્છિમમાં ન જાય. (૧૫) જ્ઞાત થયા પછી ના કરે. (૧૬) અનુત્તર સિવાય. નૈવેયક, વૈમાનિક વિ માંથી (૧૭) ચોરાચી લાખ પૂર્વ. (૧૮) (૧૯) ચોવીશ મુહુર્તનો (૨૫) પ્રતમ દેવલોકે ૧ પડ્યોપમથી ૨ સાગરોપમ સુધી (૨૬) સાતે નરકે જાય (૨૭) સયિત્ત, સોદારિક છે. (૨૮) ઉત્તરાસંગ નાંખીને પ્રવેશ કરે. પુછવાના પ્રશ્નો ૧.સમવાયાંગ- મલ્લિનાથ મહારાજના ૫૦૦૦ સાધુ મનઃપર્યવજ્ઞાનિ કહ્યા છે, અને જ્ઞાતાસૂત્રમાં ૮૦૦ કહેલા છે, તેનું કેમ ? ૨. સમવાયાંગમા મલ્લિનાથ મહારાજના ૫૯૦૦ સાધુ અવધિજ્ઞાની કહેલા છે, તેનું કેમ ? જ્ઞાતાસૂત્રમાં ૨૦૦૦ કહેલા છે, તેનું કેમ ? ૩. જ્ઞાતાસૂત્રમાં-પાંચમા અધ્યયને,કૃષ્ણ મહારાજાને ૩૨૦૦૦ સ્ત્રિઓ કહેલી છે,અને અંતગડ દશાસૂત્રમાં પ્રથમ અધ્યયને ૧૬૦૦૦ કહી છે, તેનું કેમ ? ૪. રાયપસેણી સૂત્રમાં કેશીકુમારને ચા૨ જ્ઞાન કહ્યા છે, અને ઉત્તરાધ્યયને ૩૨મેં અધ્યયને અવધિજ્ઞાન કહ્યું છે, તેનું કેમ ? ૫. ભગવતી પ્રથમ શતકે, બીજે ઉદેશે, વિરાધક સંયમી,જઘન્યથી ભવનપતિમાં જાય,અને ઉત્કૃષ્ટતાથી સૌધર્મે જાય, તેમ કહ્યું છે, અને જ્ઞાતા સૂત્રમાં, ૧૬ માં અધ્યયને, સુકમાલિકા વિરાધક સંયમી, ઈશાન દેવલોક ગઈ, તેનું કેમ ? ૬. ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે કે, તાપસ ઉત્કૃષ્ટતાથી જ્યોતિષી લગે જાય છે, અને ભગવતી સૂત્રમાં તામલી તાપસ ઈશાન ઈંદ્ર થયો કહેલ Jain Education International ૧૯૫ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262