Book Title: Vividh Vishay Vicharmala Part 07
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 242
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ આયુષ્યવાળા દેવતા છે, તેવી રીતે નરકના જીવો દશ હજાર વર્ષના આયુષ્યવાળા છે કે નહિ? ૨. સાધુના પેઠે સાધ્વી ચારણ લબ્ધીવાળી થાય કે નહિ ? ૩. અવસર્પિણી પંચમ આરાક તુલ્ય ઉત્સર્પિણી બીજા આરામાં જીવો સિદ્ધ થાય કે નહિ? ૪. એક સમયે ક્ષેપક શ્રેણિને કેટલા પામે ? ૫. પાંચ નિગ્રંથોને વિષે આહારક શરીર કોણ કરે? ૬. મનુષ્ય અને તિર્યંચોને મળે, વૈક્રિય શરીર કોણ કરે, અને કોણ ન કરે ? ૭. આહારક શરીર કેટલા ક્ષેત્ર સુધી જાય? ૮. દુધ, દહી, અંદર કાંઈક નાખવાથી નિવ્યાતુ થાય કે નહિ ? ૯. શ્રાવકોને નંદી,દેવવંદન વખતે, ઉત્તરાસંગ જોઈએ કે કેમ? ૧૦. નંદિશ્વરે બાવન મંદીરને વિષે, સ્નાત્રાદિક ઉત્સવ થાય છે, બીજાને કેમ નહિ ? ૧૧. શ્રાવકો જૈન મંદિરથી નીકળતી વખતે ઉપાશ્રયની પેઠે આવસતિ કહે કે નહિ? ૧૨. પોસહ લીધેલાને પોસહ લીધેલા પીરસે કે નહિ ? ૧૩. અસંજ્ઞિ તિર્યંચ મનુષ્યો નરકે જાય કે નહિ ? ૧૪.દેવતા, પૃથ્વી, અપ, વનસ્પતિને વિષે જાય, તે સૂક્ષ્મ,કે બાદર, અને તિર્યંચને વિષે, ગર્ભજને વિષે, કે સંમૂચ્છિમને વિષે ? ૧૫.સાધુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલ સાધુ વંદન કરે કે નહિ? ૧૬. વાસુદેવ ઉંચા કયા સ્થાનથી આવે ? ૧૭. જંબુ ચક્રવર્તિની કેટલા કાળની સ્થિતિ ? ૧૮. જંબુવૃક્ષના ૧૨ પરિક્ષેપા એટલે શું? ૧૯. સંમૂચ્છિમ મનુષ્યોનો વિરહકાળ કેટલો, કેટલા અંતરનો ? ૨૦. સંખડી સપ્તગૃહથી ન કલ્પે ?શું ? દશગૃહથી કહ્યું ? ૨૧.જિન કલ્પિકા આહાર ગ્રહણ કરી પછી કોઈ કાંઈ દેખે તો? ૨૨. કૃષ્ણ આવતા ગંગા નદી ઉતરી તો. જતાં ધાતકી ખંડે ગંગા ૧૯૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262