Book Title: Vishwani Asmita Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1270
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૨૨૫ શ્રી કૈલાસનાથ ભાલારામ ગુપ્તા તેઓશ્રી રાઉટ, ગર્લ ગાઈડ, રેડક્રોસ, યુનેસ્કો, શાળા સંઘ, આચાર્ય સંઘ અને કેડટ સોસાયટી દાહોદની આગ્રા જિ૯લામાં સ્વારા તેમનું જન્મસ્થાન – એમ. સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. ભૂતકાળમાં એ બી. ટી. સુધીના તેજસ્વી અભ્યાસ, બનાસકાંઠાના પણ નેત્રયજ્ઞ. રાજય કીડા મહોત્સવ, યુવક મહોત્સવ, મગરવાડાની હાઈસ્કૂલના આચાર્યની જવાબદારી. ૧૯૫૯માં અખિલ ભારતીય આદિવાસી સંમેલન, સદગુરુ સેવા સંઘ આગ્રાની વિશ્વવિલયની કચેરીમાં કારકુનથી જીવનની મુંબઈ એન. સી.સી કેમ્પસ, કોમ્યુનિટી પ્રોજેકટ, શૈક્ષણિક કારકિર્દી શરૂ કરી – વિવિધ સ્થળે રહીને કામે કમ ઓગળ પ્રદશન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેમની સેવાઓ વધ્યા. છેલા પાલનપુર, દાંતા અને હાલ મગરવાડામાં ભેંધપાત્ર છે. શિક્ષણ ક્ષેત્રે રસ લઈ રહ્યા છે. સંતોષથી જીવન વ્યતીત શ્રી. પી. ઓ. કામઠી કરે છે. મનુષ્ય જીવન ઈશ્વરપ્રાપ્તિ માટે જ મળે છે અને તે માટે તેમના સતત પ્રયત્ન રહ્યા છે. સાદુ જીવન, એમ. એ., એલ એલ. બી. સુધીનો અભ્યાસ કર્યો છે. ઉચ્ચ વિચારો ધરાવે છે. માતાપિતાના ત્યાગવૃત્તિ, ઈશ્વર તેમણે કોલેજમાં અભ્યાસક્રમ પ્રમાણે ચાલતા પ્રિ. યુનિ. પરાયણુતા, સદાચાર ધર્મપરાયણતા વગેરે સદગુણએ શ્રી થી સ્નાતક કક્ષા સુધીના અર્થશાસ્ત્ર - બેન્કિંગ વિષયનાં કેલાસનાથના જીવનમાં અગ્ર ભાગ ભજવ્યો. ઘણી સંસ્થાઓ પુસ્તકો લખવાની ભવ્ય કામગીરી બજાવી છે. તેમનાં જેવી કે બ. કાં. જિ. વિશ્વ હિંદુ પરિષદના મંત્રી તરીકે, પુસ્તકો સી. જમનાદાસ પ્રકાશન-અમદાવાદ, મે. બી. એસ. જિ. મા. શિક્ષક સંઘના સ્થાપક મંત્રી તરીકે, રાષ્ટ્રીય શાહ પ્રકાશન-અમદાવાદ તેમજ સારાષ્ટ્ર યુનિ. બેકિંગ સેવા સમિતિના મંત્રી તરીકે, માનવ મંડળના ઉપપ્રમુખ એસો. દ્વારા પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત તેમના મૌલિક તરીકે, મા. શાળા કીડામંડળના મંત્રી તરીકે વગેરેમાં લેખ વ્યાપાર, મોના, અર્થસંકલન જેવા વેપાર-વાણિતેમની સેવાઓ નોંધપાત્ર છે. દેશના ઘણે ભાગેનું પરિ- જયને લગતા દૈનિક પત્ર તેમ જ માસિકમાં અભ્યાસકાળ ભ્રમણ કર્યું છે.' દરમિયાન પ્રસિદ્ધ થયા હતા. આ જ ગ્રંથમાં તેમને એક શ્રી નિર્મળાબેન મગનલાલ નાયક લેખ આંતરરાષ્ટ્રીય નાણા વ્યવસ્થાની બદલાતી પરિસ્થિતિના સંદર્ભમાં રજૂ થયેલ છે. પનારના વતની – બી.એસસી., એમ. એડ સુધીનો અભ્યાસ. શિક્ષણક્ષેત્રે ઘણાં વર્ષોથી સેત્રા આપે છે. હાલમાં શ્રી યાકુબભાઈ એમ. ફટક વલસાડ કન્યાવિદ્યાલયના આચાર્ય તરીકે સેવા આપી ભરૂચ જિ હલાના કહાન ગામના વતની છે. બી, એસ દાં છે. ગરીબીમાં તેમનો ઉછેર થયે. વલસાડની અનેક સી. બી.એડ, એમ. એડ અને હિન્દી “રત્ન’ની ડિગ્રી વિધ શિક્ષણ પ્રવૃત્તિઓમાં તેમનું મોખરાનું સ્થાન - મેળવેલી છે. ભરૂચ જિલ્લાની ઘણી શિક્ષણ સંસ્થાઓ જીવનમાં કાંઈક કરવું જ પડશે તેવી તીવ્ર ઉક'ઠાથી જ સાથે સંકળાયેલા છે. ગરીબી વેઠીને ભણતરમાં આગળ આગળ આવ્યાં, વ્યવસ્થિત અને ખંતથી કામ કરવાની વધ્યા. પિતાના ગામના પ્રથમ સામાન્ય ગ્રેજ્યુએટ છે. શિક્ષણ સ્પષ્ટ રજૂ આત અને સાધનશુદ્ધિ દ્વારા જ અર્થ-ઉપાર્જન અને ખેતીવાડી ક્ષેત્રે સારો એવો ૨સ ધરાવે છે. ૧૯૬૪ કરવાનો દઢ નિર્ણય - હંસવૃત્તિ, અને કેઈપણ કામમાં થી ૬૭ સુધી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ભરૂચમાં પૂજા ભાઈ એન. અંતિમ ધ્યેય સિદ્ધ થતાં સુધી મંડી રહેવાની સતત પટેલના માર્ગદર્શન હેઠળ એક અનુભવી આચાર્ય તરીકેના જાગૃતિ છે. આખા ભારતને શક્ષણિક પ્રવાસ કર્યો છે. દરજજો પ્રાપ્ત કર્યો. સાંસદ હાઈસ્કૂલના મેનેજિંગ સભ્યોની શ્રી મુકુન્દરામ અંબાલાલ ભટ્ટ વિનંતીથી સાંસરોદ હાઈસ્કૂલને વહીવટ પણ સંભાળ્યો, શાળાનું પરિણામ સારું લાવવા બદલ સાંસરોદમાં તેમનું કપડવંજના વતની – બી. એ., બી.એડ. અને હિન્દીના સારું એવું સન્માન થયેલું. વિશારદ થયા છે. અત્યારે દાહોદની નવજીવન ગટર્સ પ્રા. વાસુદેવ વી. પાઠક હાઈકુલના આચાર્ય તરીકે સેવા આપી રહ્યા છે – ખેલદિલી, ખંત, નિષ્ઠા, વફાદારી તથા ક્ષમા અને સહકારની અમદાવાદની બી.ડી. કોલેજમાં શ્રી પાઠક સંસ્કૃત. ભાવનાએ આજે તેમને ઉચ્ચ સ્થાને પહોંચાડયા છે. વિભાગમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ છે. ચૌદેક વર્ષથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1268 1269 1270 1271 1272 1273 1274 1275 1276 1277 1278 1279 1280 1281 1282 1283 1284 1285 1286 1287 1288 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316