Book Title: Vishwani Asmita Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1295
________________ ૧૨૫૦ વિશ્વની અસ્મિતા ઝંપલાવ્યું. હડીયેલમાં જ નજીક “વિશ્વમંગલમ ” તેમના દીકરા શ્રી અતુલકુમાર એમ. એના છેલ્લા વર્ષમાં નામની સંસ્થા શરૂ કરી. છે. તેમનાં પત્ની સુમતિબહેન પણ રાજય પરીક્ષા બોર્ડના સભ્ય છે, ગુજરાત રાજ્ય સહકારી મંડળીમાં મહિલા બહેનોના વિકાસ માટે, અધ્યાપન માટે P.T.C કોલેજ સમિતિના સભ્ય છે. જિલ્લાના સહકારી સંઘના મહિલા શરૂ કરી. તેમનાં પત્ની સુમતિબહેને પણ આ સંસ્થાના પ્રતિનિધિ છે. તેમ જ પી. ટી. સી. કોલેજના પ્રિન્સિપાલ છે. વિકાસ માટે સારી એવી જહેમત ઉઠાવી છે. બહેનો માટેની તાલીમ કોલેજમાં ૧૨૦૦ જેટલી પ્રાથમિક શિક્ષિ શ્રી ભેગીલાલ મોતીચંદ શાહ. કાઓ તાલીમ આ સંસ્થામાં લઈ ચૂકી છે. નવા ગામમાં જનમેલા. અને ભોગીલાલભાઈએ ૧૪ આ ઉપરાંત બીજી સંસ્થા “વૃંદાવન” પણ તેમણે વર્ષથી નાની ઉંમરથી નવા ગામમાં ખેતીનું કાર્ય શરૂ વિશ્વમંગલમથી ૪ કિ. મી. દૂર શરૂ કરી છે. જે શાળામાં કર્યું. પચીસ વર્ષની વયે કમિશન એજન્ટની દુકાનની ૧ થી ૧૨ સુધીની બુનિયાદી તાલીમ આપતી શાળા છે. શરૂઆત કરી. ૪૫ વર્ષની ઉંમરે તેલીબીયાંની શ્રી સરસ્વતી મ. ગોવિંદભાઈ “વિશ્વમંગલમ' સંસ્થાના મંત્રીપદે તેમજ ઓઈલ મીલના નામે મિલ શરૂ કરી. સ્ત્રી અધ્યાપન મંદિરના આચાર્ય પદે છે. આ ઉપરાંત તેઓશ્રી માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ સ્થાન ભોગવી તેમણે ખેતીવાડી ફાર્મ ઊભું કરેલ છે. “ગૌશાળા” અને ખાદી ગ્રામોદ્યોગ ” સ્થાપવાને યશ પણ એમને ફાળે ચુકયા છે. કેળવણી મંડળના લાઈફ મેમ્બર છે. હિંમતન ગરમાં આવેલ સોસાયટીનગરના ઉપપ્રમુખ છે. ડો. નલીનજાય છે. કાંત ગાંધી મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. શિક્ષણ અને તેઓશ્રી જિલ્લા શિક્ષણ સમિતિના ૫ વર્ષથી ચેર. ધાર્મિક ક્ષેત્રે તેઓશ્રી ઊંડો રસ ધરાવે છે. સરળ સ્વભાવ મેન પદે રહેલા છે. સાબરકાંઠા નઈ તાલીમ સંઘના પાંચ સત્યના સાચા આગ્રહી હોવાને લીધે વેપારી આલમમાં વર્ષથી પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે. માધ્યમિક અગ્રસ્થાન ભોગવે છે. સારાષ્ટ્ર, ઉત્તર ભારતની યાત્રાએ શિક્ષણ બોર્ડના કારોબારી સભ્ય પદે છ વર્ષથી છે, ગુજપણ કરેલી છે. રાત વિદ્યાપીઠ (અમદાવાદ) ટ્રસ્ટી તરીકે ચાલુ છે. સર્વોદય તેમનાં પત્ની શાંતાબેન સરળ સ્વભાવના અને દયાળ સ્ટ (જિ. વલસાડ )ના પ્રમુખ તરીકે પણ રહેલા છે. છે. તેમને ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. જયંતીભાઈ કે શાંતિનિકેતન ઉત્તર બુનિયાદી સંસ્થા, ગોવિંદપુર કમ્પા જેઓશ્રી હિંમતનગરના બેંક ડિરેકટર છે જ્યારે અન્ય (તા. માલપુર )ના પ્રમુખ છે. દીકરાઓ અભ્યાસ કરે છે. ગ્રંથ યોજનાના શુભેચ્છકો : , , શ્રી એમ. એચ. બારોટ શ્રી એસ. હાજી જમાલાભાઈ કડીવાલા શ્રી લક્ષમીચંદભાઈ કે ગાંધી મા જયવંતસિંહ કે. સરવયા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316