Book Title: Vishwani Asmita Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1293
________________ ૧૨૪૮ વિશ્વની અસ્મિતા વિકાસ અથે ટેકિનકલ જ્ઞાન અર્થે એકસલ ઉદ્યોગ વિદ્યાલય શ્રી વિઠ્ઠલદાસ મગનલાલ મોદી નામની સંસ્થા શરૂ કરી જેના સંચાલક તરીકે માનદ સેવા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગામમાં જન્મ થયે આપી. ૧૯૮૦માં શિક્ષક તરીકે નિવૃત્ત થઈ મંડળ હતો, માત્ર બે ચોપડીઓનો જ અભ્યાસ કરવા છતાં સંચાલિત સંસ્થાના પ્રિન્સિપાલ તરીકે ઉજજવળ કારકિર્દી શરૂ કરી. મોતીપુરા ગુજરાતી પ્રાથમિક શાળા તેમનું અનુભવજ્ઞાન ખરેખર દાદ માગી લે એવું છે. ૧૨ વર્ષની નાની વયે માતા-પિતાને વિગ સહેવો પડ્યો. અને. કેળવણી મંડળના ટ્રસ્ટી છે. આ ઉપરાંત પી. એન. ઈસ્ટ બાલવયમાં જ કુટુંબની જવાબદારી આવી પડી. ઘરના ટયૂટ ઓફ મેડિકલ સાયન્સીઝના ટ્રસ્ટી છે. આર્થિક સંજોગોને લઈને હિંમતનગરમાં હિંમત વિજય તેમણે નાની ઉંમરમાં ચાર ધામની યાત્રા કરી છે. પ્રિન્ટિંગ પ્રેસમાં કંપોઝીટર તરીકે નોકરીની શરૂઆત કરી. હિંમતનગરમાં ડાંગરેજીના ભાગવત સપ્તાહમાં, હરસિદ્ધ પછી નાની સરખી હોટલ અને તેમાંથી કરિયાણાના માતાના મંદિર માટે, ભલેશ્વર મહાદેવના જીર્ણોદ્ધાર વહેપારી બન્યા. પ્રસંગે અનેક દાન કરેલાં છે. દિનપ્રતિદિન તેમણે ધંધામાં પ્રગતિ કરી, પ્રમાણિકતા, તેમના પિતાશ્રી લક્ષમણુદાસ મોહનલાલ તથા માતા પરગજી, સરળતા વગેરે ગુણ હોવાના કારણે વેપારી મણિબેનના સંસ્કાર અને સદ્ગુણે એ એમના જીવનને આલમમાં અગ્ર ગણ્યસ્થાન આજે પ્રાપ્ત કરી ચૂક્યા છે. સંસ્કાયું છે. ૪૦ વર્ષની વયથી એમણે લેકસેવા પ્રત્યે પ્રેરણા શ્રી સોમાભાઈ આર. શાહ. થતાં તેમણે લોકસેવા ક્ષેત્રે ઝંપલાવ્યું. એકધારા ૧૫ વર્ષ તેઓશ્રી માલપુર તાલુકાના ઉભરાણ ગામના વતની સુધી હિંમતનગર નગરપંચાયતમાં સારા મતે ચૂંટાઈ છે. B. Sc. સુધીનો અભ્યાસ અમદાવાદ ગુજરાત કોલેજમાં આવતાં સેવા કરવાની તક ઝડપી લઈ નામના મેળવી. કરેલ છે. ત્યાર બાદ પિતાજીના વારસાગત ધંધામાં એમણે સલાહકર્તા તરીકે આગવું સ્થાન ધરાવતા હતા. ઝંપલાવ્યું. લાકડાં-ઈમારતી લાકડાં વિ. કાર્યમાં પિતાજીના હિંમતનગર નાગરિક બેન્કમાં ડિરેકટર તરીકે ૧૯ કાર્યને સહકાર અને વેગ આપવાનું એમણે ઉચિત માન્યું. તેઓશ્રી અત્યારે જાણીતા ટિમ્બર મરચન્ટ (ઈમારતી વર્ષ અકધારી સેવા આપી છે. આ ઉપરાંત નાગરિક બેન્કમાં મંત્રી તરીકે હોદ્દો ભેગવી ચૂક્યા છે. હિંમતનગરલાકડું) મોડાસા તેમજ હિંમતનગર ખાતે છે. માં મોદી સમાજની ઉન્નતિ અર્થે તેમની વરણી ત્રણ તેઓશ્રી પાંચ વર્ષથી હિંમતનગર નાગરિક બેંકના કgs 2 વર્ષ લાગલગાટ પ્રમુખ તરીકે કરેલી હતી. ડિરેકટર રહ્યા છે. હિંમતનગર નગર પંચાયતના કારોબારી સભ્ય છે. રેડક્રોસ સોસાયટીમાં કારોબારી સભ્ય છે. હદી આ ઉપરાંત કરિયાણા મરચન્ટ એસોસિયેશનના ત્રણ રાહત ફંડની શુભ શરૂઆત કરવાના પ્રથમ દાતા તેઓ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ધાર્મિક તથા છે. સદવિચાર પરિવારના કારોબારી સભ્ય છે. હિંમતનગર શિક્ષણિક વિકાસ પ્રત્યે તેઓ હંમેશાં સજાગ રહ્યા છે. કેળવણી મંડળ (કોલેજ) ૯ વર્ષથી સહમંત્રી છે. હિંમત તેમણે સરાષ્ટ્ર તેમજ રાજસ્થાનની યાત્રા કરેલી છે. નગર સ્થાનિક ખડાયતા મંડળના પ્રમુખ હતા. આજે તેઓશ્રીના વડીલ બંધુ શ્રી મોહનભાઈ તથા તેમનાં પત્ની તેઓશ્રી કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. | સ્વ. હીરાબેન પણ તેમના દરેક કાર્યમાં સહકાર આપી ધાર્મિક ક્ષેત્રે પણ તેઓ વધુ રસ ધરાવે છે. તેમના ઉત્કર્ષમાં સંપૂર્ણ સાથ આપેલો છે. તેમનાં પત્ની પુષ્પાબહેન ખૂબ જ પ્રેમાળ અને લાગણી શ્રી નવીનચંદ્ર અંબાલાલ શાહ (કામરાજ) શીલ સવભાવના છે. તેમને ત્રણ પુત્રો છે. નીતિનભાઈ હાલ મેડિકલ લાઈનમાં અભ્યાસ કરે છે, જયેશભાઈ પિલિ. એસ.એસ.સી. સુધીનું શિક્ષણ મેળવી ૨૬ વર્ષની વયે ટેકનીકમાં સિવિલ એન્જિનિયરિંગને અભ્યાસ કરે છે. જાહેર ક્ષેત્રમાં ઝંપલાવ્યું. તેઓશ્રી જનિઅર ચેમ્બરના સ્થાપક ત્રણ પુત્રી છે. સામાજિક પ્રવૃત્તિમાં સેમાભાઈ ખૂબ જ મેમબર હતા તેમજ જુનિયર ચેમ્બરના પ્રમુખ તરીકે પણ રસ ધરાવે છે. તેમણે સેવાઓ આપેલી છે. આ ઉપરાંત પબ્લિક રિલેશન Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316