Book Title: Vishwani Asmita Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1291
________________ ૧૨૪૬ વિશ્વની અસ્મિતા મોટીબાને ત્યાં રહી આગળ અભ્યાસ કર્યો. ૨૮ વર્ષની છે. તેઓશ્રી કોલેજના ઉપપ્રમુખ તરીકે હતા. ત૬ભર યુવાનાવસ્થાએ સેવાપંથે તેમણે પ્રયાણ કર્યું. ઉપરાંત એવરેસ્ટ સિમેન્ટ તેમજ પતરાંના વિક્રેતા છે. તેમની તેમના જીવનની શરૂઆતની કારકિદી દુર્ગી મિલથી કરી પેઢી હિંમતનગરની એક નામાંકિત પેઢી ગણાય છે. જ્યાં તેમની અગાધ, તનતોડ મહેનતની કદર કરી બીજા શ્રી મોટાભાઈ (ગઢડાવાળા) વર્ષે ત્યાં તેમને મેનેજર તરીકેની નિમણૂક કરી. તેમની કાર્યકુશળતા, ચપળતા, ઉત્સાહ અને સ્વભાવનું મિલનસાર એમનું આખું નામ તો અલીમામદ હસન ગનિયાની. પણ તેમની દિનપ્રતિદિન પ્રગતિમાં હંમેશાં સહભાગી રહ્યાં મૂળ કાઠીસંસ્કારના કેન્દ્ર સમા ગઢડા ગામના સંસ્કાર, છે. ગામ બાવળાના જયંતિલાલ પુરુષોત્તમ પટેલના સહકાર સાથે પાછા સહજાનંદી સંસ્કારના પ્રેમભક્તિ રસ ભળ્યો. ને સહયોગથી તેમની કીર્તિ અને પ્રતિષ્ઠા સમગ્ર સાબર આ ગવીલા આદમીનું વ્યક્તિત્વ પણ ગરવું અને ગંભીર કાંઠા જિલ્લામાં ફેલાઈ છે. તેમ જ તેમણે સાબરકાંઠાના જ છે. લોક સાહિત્યના ભારે રસિયા – સાહિત્યિક પ્રવૃત્તિ વેપારી આલમમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું. તેઓ હાલ કરનારાઓને પણ તેમનું પૂરું પીઠબળ. ખરખાવટ એમની નાગરિક બેંકના ચેરમેન છે. પણ એવી જ હશીલી. અસલી ઓલાદના જાતવાન ઘેડા અને હાજી ઉમરભાઈ હાજી ઉસ્માનભાઈ કડીવાલા હથિયાર વૈવિધ્યનો અજબ શેખ ને નિરાડંબરી ઈન્સા નિયતનાં ધાવણ – ઘડતર સંસ્કાર સમન્વયમાંથી થયું છે. ધંધાર્થે ઊછરતી વયથી જ ગામડે ગામડે ફરવાનું થાયકાઠી દરબારોના ડાયરાની જમાવટથી દિલ ઝમી જાયહૈયું દીલું – હકારા દઈ ઊઠે. હાડ તો એ હતું જ; પછી સાહિત્યના રસપાનમાં શી કમીના રહે? એમાં આયુર્વેદ સાથે આશકાઈ બંધાણી – ભાવનગરમાં એક નિષ્ણાત ડેન્ટિસ્ટ તરીકે નામના મેળવી ચૂકયા છે. કલા સાહિત્યની અમરતા ધરાવતા મોટાભાઈ વૈદ્ય વિલય પામતી સંસ્કાર પ્રણાલીના અણપ્રીછળ્યા પ્રતિનિધિ છે. વાતોએ ચડી જાય તો સામે શ્રોતાગણ ચિતરામણ જેવો થઈ રહે. પેટ ભરીને જુનવાણી રસદાર વાતો સાંભળવી હોય તેમણે મોટાભાઈની મુલાકાત લેવી જ રહી. હિંમતનગરમાં ઘણાં વર્ષોથી સ્થાયી બનેલા તેમ જ હિંમતનગરના પ્રતિષ્ઠિત વેપારીઓમાંના એક છે. નાના શ્રી મનસુખલાલ ખીમચંદ પારેખ પણથી જ વેપાર અને વ્યવસાયમાં એક આગવી સૂઝ મેળવેલી હોવાથી વેપારી આલમમાં અને ખાસ કરીને પાલીતાણાના વતની – જન્મ ૧૬-૭-૧૯૯૪. મેટ્રિકનો. મુસ્લિમ બિરાદરમાં તેઓ ખૂબ લોકપ્રિય બન્યા છે. અભ્યાસ પૂરો કરી નાની ઉંમરમાં જ પિતાના વ્યાપાર વ્યવસાયમાં જોડાયા. સાથે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં પણ . ૨૦ વર્ષની ઉંમરથી તેમણે વેપાર-વ્યવસાયમાં સક્રિય રીતે ભાગ લેતા રહ્યા – વિદ્યાથી પ્રવૃત્તિમાં – ઝંપલાવ્યું અને ચાલુ પેઢી પર જ સ્થિર થઈ તેને ઘણે ૧૮૫૦ થી ૫૪ ઈ તના ઘણું ૧૯૫૦ થી ૫૪ પાલીતાણા હાઈસ્કૂલમાં વિદ્યાથી મંડળના થી બધે વિકાસ કર્યો. તેઓશ્રી હિંમતનગર મેમણ બોર્ડિંગના પ્રમુખ-મંત્રી - ૧૯૫૫ માં યુવક કોંગ્રેસના મંત્રી - ૧૯૬૨ પ્રમુખ તેમ જ હાલ પેટ્રોલ ડીલર્સ એસોસિયેશનના માં પાલીતાણા તાલુકા કેગ્રેસના મંત્રી, રચનાત્મક મંડળના પ્રમુખ છે. હિંમતનગર લો – કોલેજ માટે તેમણે સારું મંત્રી, સર્વોદય પુસ્તકાલય, હરિજન છાત્રાલય, સર્વોદય એવું દાન આપેલ છે. તેઓશ્રી હિંમતનગર કેળવણી લોકશાળા વગેરે સંસ્થા સાથે કાર્યવાહક કમિટીમાં મંડળના એક સક્રિય સભ્ય પણ છે મહત્ત્વનો ભાગ ભજવ્યો. સહકારી અને પછાત વર્ગ પ્રવૃત્તિ ધાર્મિક ક્ષેત્રે પણ તેઓ આગળ પડતું સ્થાન ધરાવે એમના શાખના વિષચ હતા. ૧૯૬૨ પછી રાજકીય છે. તેઓ ધર્મથી પ્રેરાઈને બે વખત હજ કરી આવ્યા નિરાશા આવી. સ્વતંત્ર વ્યાપાર માટે કેટલાક સમય Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316