Book Title: Vishwani Asmita Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Yogesh Advertising Service Bhavnagar

View full book text
Previous | Next

Page 1288
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૨૪૩ તેઓશ્રીએ યુરોપની સફર પણ ખેડેલી છે. આ ઉપરાંત રવિશંકરભાઈનું સેવાક્ષેત્ર ખરેખર ખૂબ જ વિરતૃત સૌરાષ્ટ્ર વિ. ધાર્મિક સ્થળોને પ્રવાસ પણ કર્યો છે. તેમના છે. આમ છતાં ધાર્મિક વિચારો ધરાવે છે. મહારાષ્ટ્ર અને ધર્મપત્ની કાંતાબેન ખૂબ જ ધાર્મિક અને તપસ્વિની છે. – રાજસ્થાનની યાત્રાઓ એમણે કરેલી છે. શ્રીમતી ચંદ્રતેમના દીકરા વિનોદભાઈ તેમજ ધર્મપત્ની ડો. રેણુકાબેન, કાંતાબેન પણ એમના જેવાં સેવાભાવી, ઉત્સાહી, ધાર્મિક છે. રમેશભાઈ ડે. પ્રફુલભાઈ, પૂવી બેન, અનુપભાઈ વિ. અને નિખાલસ સ્વભાવના છે. આપનું પરિવાર ગુપ્તદાનમાં અમેરિકામાં સ્થાયી બન્યાં છે. મહેશકુમાર ઈલેકટ્રીકલ માને છે. પૂજય પિતાજી તથા ગુરુદેવ મુક્તાનંદ સ્વામીએન્જિનિયર છે. જીની એકધારી પ્રેરણા અને આશીર્વાદથી તેમને જીવનમાં હમેશાં યશ પ્રાપ્ત થયા છે. આમ તેમનું પરિવાર ખૂબ જ આગળ પડતું, સંસ્કારી અને ધાર્મિક છે. તેમના પિતાશ્રી મહાશંકર જાની ઈડરના નામાંકિત શ્રી રવિશંકર મહાશંકર જાની. વકીલ હતા જેમાં રાજ્યભૂષણને હોદ્દા ધરાવતા હતા. શ્રી ન્યાલચંદભાઈ મોતીચંદ સેની હિંમતનગરના નામાંકિત વકીલ છે. તેઓશ્રી ગામ બડોલીના વતની છે. તેમણે B.A.LL.B. સુધીનો અભ્યાસ તા. મોડાસાના મઢાસણ ગામના વતની ન્યાલચંદકરેલ છે. ત્રીસ વર્ષની ઉમરથી તેઓએ વકીલાતનો માગ ભાઈ એ અંગ્રેજી ત્રણ ચાપડી અર્થાત્ સાત ધોરણ સુધીને અપનાવ્યો છે. અભ્યાસ કરેલ છે. તેઓ કોલેજકાળ દરમિયાન બાએ પ્રોવિસ કોલેજ પંદર વર્ષની કુમળી વયે પિતાજીના વારસાગત ધંધાથી ટુડન્ટસ એસોસિયેશનના સેક્રેટરી હતા. તદુઉપરાંત ઈડર જીવનની શરૂઆત કરી. શ્રીમાળી સોની કેળવણી મંડળના ધર્મશાળાના ટ્રસ્ટી, હરસિદ્ધ માતા (હિંમતનગર)ના ખજાનચી તરીકે પાંચ વર્ષ સુધી અને પ્રમુખ તરીકે મંદિરના ટ્રસ્ટી, મહામંદિર (હિમતનગર)ના મેનેજિંગ ચાર વર્ષ સુધી તેઓ રહ્યા હતા. તેઓ સ્વાવલંબી, ટ્રસ્ટી તરીકે સેવા આપી ધાર્મિક ક્ષેત્રે પિતાનાથી બનતે સ્વતંત્ર અને વિચક્ષણ બુદ્ધિ ધરાવતા હતા. યથાશક્તિ ફાળો આપી રહેલ છે. તેમણે હરસિદ્ધ માતાના મંદિર (હિંમતનગર)ના આ ઉપરાંત સાબરકાંઠા જિ૯લા બાર એસોસિયેશનના ટ્રસ્ટી તરીકે સેવા આપેલ હતી. મંત્રી તરીકે સેવા આપી ચૂકેલ છે. બડોલી સેવા સંઘના કારોબારી સભ્ય છે. હિંમતનગર કેળવણી મંડળના તેઓ પ્રવાસ – યાત્રા - દેશાટનના ખૂબ રસિયા છે. માનદ મંત્રી, હાલ કારોબારી સભ્ય તરીકે સેવા આપી તેમણે દ્વારકા, ઓખા, સૌરાષ્ટ્ર વ. સ્થળને પ્રવાસ ખેડશે રહ્યા છે. છે. તેમનાં પત્ની શ્રીમતી તારાબહેન મળતાવડાં, નિખા લસ અને ધાર્મિક સ્વભાવ ધરાવે છે. તેમના ત્રણ દીકરાઓ સાબરકાંઠા એજ્યુકેશન સોસાયટી, બોમ્બેમાં ભૂતકાળ નામે ચીનુભાઈ જશવંતભાઈ અને પ્રકાશભાઈ છે. શ્રીમતી માં કારોબારી સભ્ય તરીકે સેવા આપેલ છે. હિંમતનગર તારાબહેન સોની મહિલા મંડળના પ્રમુખ તરીકે સેવા નગરપંચાયતના સદસ્ય - સભ્ય હતા અને તદુઉપરાંત નગર- આપી રહ્યાં છે. પંચાયતના વકીલ તરીકે તેઓશ્રીની સેવાઓ લેવામાં શિક્ષણિક વિકાસ સોની જ્ઞાતિનાં બાળકોને થાય એ આવી હતી. હેતુથી એની જ્ઞાતિના વિદ્યાથીઓના ઉત્તેજન માટે ખૂબ હિંમતનગરની બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ જ સક્રિય બન્યા છે. ગુપ્તદાન પણ અવારનવાર કરી ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના એડવોકેટ તરીકે ચૂકેલ છે. સેવા આપી રહેલ છે. શ્રી ઓરીએન્ટલ ફાયર એન્ડ શ્રી રસિકલાલ એન. શાહ જનરલ ઇસ્યુરન્સ કંપનીના એડવોકેટની પેનલમાં અગ્રસ્થાન ભોગવે છે. સાબરકાંઠા પંચાયત કર્મચારી મંડળના શ્રી રસિકલાલભાઈ ને જન્મ નહેલા (મહારાષ્ટ્ર)માં છેલ્લાં ત્રણ વર્ષથી પ્રમુખસ્થાન ભોગવે છે. થયા હતા. તેમણે B.Sc. B.Ed. સુધીને અભ્યાસ કરેલ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1286 1287 1288 1289 1290 1291 1292 1293 1294 1295 1296 1297 1298 1299 1300 1301 1302 1303 1304 1305 1306 1307 1308 1309 1310 1311 1312 1313 1314 1315 1316