Book Title: Vidhi Sangraha
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 6
________________ ( દેવવંદનની વિધિ ) (ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? (ગુ.) કરેહ, (શિ.) ઈચ્છે કહે. વડીલગુરુ ભગવંત શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન બોલે :ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વચિતામણીયતે | હીં ધરણેન્દ્ર વૈરોચ્ય પદ્માદેવી યુતાયતે | ૧ || શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિ કીર્તિ વિધાયિને | ૐ હીં દ્વિડ ભાલ વૈતાલ સર્વાધિ વ્યાધિનાશિને || ૨ | જયાડજિતાડડખ્યા વિજ્યાડડખ્યાડપરાજિતયાન્વિતઃ | દિશાં પાલેગૃહૈર્ય, વિદ્યાદેવીભિરન્વિતઃ || ૩ || ૐ અસિઆઉસા નમસ્તત્ર રૈલોક્ય નાથતામ્ | ચતુઃષષ્ઠિ સુરેન્દ્રાસ્તે, ભાસત્તે છત્ર ચામરેઃ || 8 || શ્રી શંખેશ્વર મંડણ ! પાર્શ્વજિન ! પ્રણત કલ્પતરૂ કલ્પ ! ચૂરય દુષ્ટવ્રત, પૂરય મે વાંછિત નાથ ! | ૫ | > પછી જંકિંચિ૦ નમુત્થણ, અરિહંત ચેઈયાણં વંદણવરિઆએ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરે. કરી, પારી, નમોડર્ કહી, પછી નીચેની થોય કહેવી. અહેસ્તનોતુ સ શ્રેયઃ શ્રિયં યયાનતો નરેઃ | અર્મેન્દ્રી સકલાàહિ, અંહસા સહ સૌમ્યત ||૧|| – પછી લોગસ્સ0 સવ્વલોએ અરિહંતવંદણવત્તિઅન્નત્થ કહી એક નવકારનો કાઉ૦ કરી, પારી બીજી થોય કહે. ઓમિતિ મત્તા યચ્છાસનસ્થ નન્તા સદાયદહીં% | આશ્રીયતે શ્રિયાતે, ભવતો ભવતો જિનાઃ પાન્ત /૨/ – પછી પુખ્ખરવરદી, સુઅરૂભગવઓ) વંદણવત્તિ) અન્નત્થ, એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી ત્રીજી થોય કહે. નવતત્ત્વયુતા ત્રિપદી શ્રિતા, રુચિજ્ઞાનપુણ્ય શક્તિમતા | વરધર્મકીર્તિ વિદ્યાડડનન્દાડડસ્ચાર્જીનગીર્જીયાતુ ||૩ી. > પછી સિદ્ધાણંબુદ્ધાણંઇ કહી, શ્રી શાંતિનાથજી આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ (બોલી) વંદણ૦ અન્નત્થી કહે, (૯) વિધિસંગ્રહ-૧-(દીક્ષાવિધિ) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 154