________________
( દેવવંદનની વિધિ )
(ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? (ગુ.) કરેહ, (શિ.) ઈચ્છે કહે.
વડીલગુરુ ભગવંત શ્રી પાર્શ્વનાથનું ચૈત્યવંદન બોલે :ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વચિતામણીયતે | હીં ધરણેન્દ્ર વૈરોચ્ય પદ્માદેવી યુતાયતે | ૧ || શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ, ધૃતિ કીર્તિ વિધાયિને | ૐ હીં દ્વિડ ભાલ વૈતાલ સર્વાધિ વ્યાધિનાશિને || ૨ | જયાડજિતાડડખ્યા વિજ્યાડડખ્યાડપરાજિતયાન્વિતઃ | દિશાં પાલેગૃહૈર્ય, વિદ્યાદેવીભિરન્વિતઃ || ૩ || ૐ અસિઆઉસા નમસ્તત્ર રૈલોક્ય નાથતામ્ | ચતુઃષષ્ઠિ સુરેન્દ્રાસ્તે, ભાસત્તે છત્ર ચામરેઃ || 8 ||
શ્રી શંખેશ્વર મંડણ ! પાર્શ્વજિન ! પ્રણત કલ્પતરૂ કલ્પ ! ચૂરય દુષ્ટવ્રત, પૂરય મે વાંછિત નાથ ! | ૫ | > પછી જંકિંચિ૦ નમુત્થણ, અરિહંત ચેઈયાણં વંદણવરિઆએ અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરે. કરી, પારી, નમોડર્ કહી, પછી નીચેની થોય કહેવી. અહેસ્તનોતુ સ શ્રેયઃ શ્રિયં યયાનતો નરેઃ | અર્મેન્દ્રી સકલાàહિ, અંહસા સહ સૌમ્યત ||૧|| – પછી લોગસ્સ0 સવ્વલોએ અરિહંતવંદણવત્તિઅન્નત્થ કહી એક નવકારનો કાઉ૦ કરી, પારી બીજી થોય કહે. ઓમિતિ મત્તા યચ્છાસનસ્થ નન્તા સદાયદહીં% | આશ્રીયતે શ્રિયાતે, ભવતો ભવતો જિનાઃ પાન્ત /૨/ – પછી પુખ્ખરવરદી, સુઅરૂભગવઓ) વંદણવત્તિ) અન્નત્થ, એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી ત્રીજી થોય કહે. નવતત્ત્વયુતા ત્રિપદી શ્રિતા, રુચિજ્ઞાનપુણ્ય શક્તિમતા | વરધર્મકીર્તિ વિદ્યાડડનન્દાડડસ્ચાર્જીનગીર્જીયાતુ ||૩ી.
> પછી સિદ્ધાણંબુદ્ધાણંઇ કહી, શ્રી શાંતિનાથજી આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ (બોલી) વંદણ૦ અન્નત્થી કહે, (૯)
વિધિસંગ્રહ-૧-(દીક્ષાવિધિ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org