Book Title: Updeshmala Doghatti Gurjaranuwada
Author(s): Hemsagarsuri
Publisher: Dhanjibhai Devchand Zaveri

View full book text
Previous | Next

Page 610
________________ { ૫૮૦ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતુવાદ ઢાળ સ્વીકારીએ, તે પથરાયે તે સમયે પણ કંચિત્ સસ્તી પણાના નિણ ય થએલ છે. તે આ પ્રમાણે ક્રિયમાક્ષલ્યુમાં કૂતત્વ પણ છે જ, નહિતર ક્રિયમાણુના પ્રથમ ક્ષણ, બીજે ક્ષણ વગેરે ક્ષણે તથા અન્યક્ષણમાં પણ કૃતત્વ ન રહેતુ હોવાથી દાચિત્ કરેલે આા છે—એમ પ્રત્યય ન થાય. જે પટના અન્યક્ષણ સુધી નિષ્પદ્યમાન અનતી અવસ્થામાં ચાડી પણ બનેવી અવસ્થા થઈ, ત્યારે કેાઈ વખત કેવી રીતે આ પટ બન્યા એમ વ્યવહારથી ખેતી થાય. નહિતર ઘટ બન્યા, તેમ પટ એવા -પરૈશ થાય. બન્નેમાં પ્રગટ છે. તેને ઉત્પન્ન થયેલાને અભાવ થઈ જાય. જી શકા કરે છે કે, પટમાં અનેક તાંતણાં ડાય છે. તેમાં એક બે ત્રણ તાંતજીા ગાઠવ્યાં, તે સમયે પટ મનવાને શરૂ થયા અને તેટલા બન્યા, પરિપૂણ પઢ તેા છેલ્લા તાંતણા પ્રક્ષેપ થશે, ત્યારે આ સાથે અને પર્ત ઉત્પન્ન પડુ થશે. તેથી શરૂઆતમાં જ તેની ક્રિયાની સમાપ્તિ કેવી રીતે પ્રાપ્ત થાય ? એ પ્રમાણે સથાશ પાથરવવાના વિષયમાં પણ સમજી લેવુ. આ વિષયમાં ઘણુ' કહેવાતું છે, તે વિશેષાવશ્યક ભાષથી સમજી લેવુ'. મા પ્રમાણે ઘણા પ્રકાર સાધુઓએ સમજાવ્યા છતાં પણ જમાલિએ ભગવાનનું વચન ન માન્ય કર્યુ. એટલે તેને મિથ્યાત્વ થયું, ‘હવે આ શાસનમાંથી નીકળી અચે છે, સેવા કરવા ચૈન્ય નથી' એમ વિચારીને તેએાને મહાવીર ભગવંતના આશ્ચય કર્યો. ' * આ માજી સુનાસાવી જમાલિને વદન કરવા માટે તે નગરીમાં આવી અને મહાવીર ભગવતના ઢકનામના કુંભકારને ત્યાં ઉપાશ્રયની અનુજ્ઞા મેળવીને શકાય, તે સુદર્શનામાવી પણ પતિયાગથી કરેલાને જ કરેલું માનતી અને તુ કર્યું” એમ ન માનતી~મામ જમાલિનું વાકય અનેક પ્રકારે સાંભળતી, તેમ જ કંઈક પતિ તરફના શગ વિચારતી જમાલિના અનુરાગને ન છેડતી ઢકશ્રાવક્ર પાસે પ તેમ જ પ્રરૂપણા કરતી હતી. ત્યારે જમાલિના વૃત્તાન્તથી અના મની કપટથી ઢકે કહ્યું કે, · કે આર્યાં! આવા વિષયમાં હું વિશેષ સમજી શકતા નથી કે ભગવાન સત્ય છે કે જમાણિ સત્ય છે, એમ કહીને મૌનપણે એસી રહ્યો. કાઇક દિવસે સુના સાઠવી વાધ્યાયપારસી કરતાં હતાં, ત્યારે નિભાડાના ઉપરના ભાગમાંથી ભાજના નીચે ઉતારતાં તે ઢકકુભાર શ્રાવકે એકદમ સળગતા એક અગારા એવી રીતે ક્ય કે જેથી તેના સ`ઘાટક વસ્ત્રના એક ભાગમાં લાગી ગયા. ત્યારે સાધ્વીએ કહ્યું કે, શ્રમણેપાસક મહાનુભાવ ! આ મારા વઅને તે કેમ ખાળ્યું? ત્યારે તેણે કહ્યું કે, હું !! જુઠું કેમ બેલેા છે ! તમારા પેાતાના મતે બળતાને બળેલુ એમ ન કહેવાય, હજી તમારું' વજ્ર તા મળતુ. વતે છે, એ વગેરે કહીને તેને પ્રતિબંધ પમાડી, સાધ્વીએ કહ્યું કે, હું શ્રાવક્ર ! તેં ઠીક યુ" હું શિખામણુની ઇચ્છા શખુ‘ હ્યું—એમ કહીને ‘મિચ્છામિ દુક્કડ'' આપ્યું, અને જમાલિ પાસે ગઈ. < પેાતાના અભિપ્રાય યુક્તિસહિત વારંવાર સમજાવ્યા, તે પણ જમાતિએ તે "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638