Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Akshaychandrasagar
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 268
________________ સૂર-૪૧ સભાખ્ય-ભાષાંતર ૨૩૫ सूत्रम्- उपशांत क्षीणकषाययोश्च ॥९-३८॥ અર્થ- ઉપશાંતકષાયવાળા અને ક્ષીણ કષાયવાળાને ધર્મધ્યાન હોય છે. भाष्यम्- उपशान्तकषायस्य क्षीणकषायस्य च धर्मं ध्यानं भवति ॥३८॥ અર્થ- ઉપશાંતકષાય અને ક્ષીણકષાયવાળાને ધર્મધ્યાન હોય છે. આવા સૂરમું- શુ રાઈ - રૂા. અર્થ- સુફલ ધ્યાનના આદ્ય બે ભેદો ઉપશાંત અને ક્ષીણ કષાયવાળાને હોય છે. भाष्यम्- शुक्ले चाद्ये ध्याने-पृथक्त्ववितर्केकत्ववितर्के चोपशान्तक्षीणकषाययोर्भवतः ॥३९॥ અર્થ- પેહલા બે ગુફલધ્યાન ના ભેદ) (૧) પૃથફત્વવિતર્ક અને (ર) એકત્વવિતર્ક. એ ઉપશાન્ત કષાયવાળાને અને ક્ષીણકષાયવાળાને હોય છે. ૩૯ll સૂત્રF- પૂર્વવિદ ૬-૪ અર્થ- પહેલા બે ભેદો પૂર્વધરને હોય છે. भाष्यम्- आद्येशुक्ले ध्याने पृथक्त्ववितर्कैकत्ववितर्के पूर्वविदो भवत: ॥४०॥ અર્થ- પહેલા બે શુફલ ધ્યાનના ભેદો (૧) પૃથફત્વ વિતર્ક અને (૨) એકત્વ વિતર્કો પૂર્વધરને હોય છે. ૪ના सूत्रम्- परे केवलिनः ॥४१॥ અર્થ- સુફલ ધ્યાનના પછીના બે ભેદો કેવલી ભગવંતોને હોય છે. भाष्यम्- परे द्वे शुक्लेध्याने केवलिन एव भवतः, न छद्मस्थस्य ॥४१॥ અર્થ- પછીના બે શુકલધ્યાન (શુક્લ ધ્યાનના છેલ્લા બે ભેદ) કેવલી ભગવંતને જ હોય છે. પરંતુ) છદ્મસ્થને નહિ. I૪૧૫ भाष्यम्- अत्राह- उक्तं भवता- पूर्वे शुक्ले ध्याने, परे शुक्ले ध्याने' इति, तत् कानि तानीति ?, મત્રોચ્યતે– અર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે આપશ્રીએ કહ્યું કે પહેલાના બે ગુફલધ્યાન અને પછીના બે શુક્લ ધ્યાન' એ પ્રમાણે (તે ચાર). તો તે કયા છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહી.. ૧. અહીં ભાષ્યકાર ૩૯-૪૦ સૂત્રને અલગ જણાવે છે. જ્યારે પૂ. સિદ્ધસેનગણિ ટીકાકાર જણાવે છે કે –સૂકાતામિલ થાવો, સુપરમાર્થત पृथक् सूत्रम्। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306