________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
અ. ૭ સૂત્ર ૧૧]
[ ૪૫૭
વ્રતધારી સમ્યગ્દષ્ટિની ભાવના
मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि च सत्त्वगुणाधिक क्लिश्यमानाविनयेषु।। १९।।
અર્થ:- [ સત્ત્વેષુ મૈત્રી] પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી-નિર્દેરબુદ્ધિ [ શુધિòવુ પ્રમોવ] અધિક ગુણવાનો પ્રત્યે પ્રમોદ, [વિનશ્યમાનેવુ વાળ્ય ] દુઃખી-રોગી જીવો પ્રત્યે કરુણા [ અવિનયેષુ મધ્યસ્થ્યાનિ ૬] અને હઠાગ્રહી-મિથ્યાદષ્ટિ જીવો પ્રત્યે માધ્યસ્થભાવના- આ ચાર ભાવના અહિંસાદિ પાંચ વ્રતોની સ્થિરતા માટે વારંવાર ચિંતવવી યોગ્ય છે.
ટીકા
૧. આ ચાર ભાવના સમ્યગ્દષ્ટિ જીવોને શુભભાવરૂપે હોય છે. આ ભાવના મિથ્યાદષ્ટિને હોતી નથી. કેમ કે તેને વસ્તુસ્વરૂપનો વિવેક નથી.
મૈત્રી- બીજાને દુઃખ ન દેવાની ભાવના તે મૈત્રી છે.
પ્રમોદ-અધિક ગુણોના ધારક જીવો પ્રત્યે પ્રસન્નતા વગેરેથી અંતરંગ ભક્તિ પ્રગટ થાય તે પ્રમોદ છે.
કારુણ્ય-દુ:ખી જીવોને દેખીને તેમના પ્રત્યે કરુણાભાવ થવો તે કારુણ્ય છે. માધ્યસ્થ્ય-જે જીવ તત્ત્વાર્થશ્રદ્ધાથી રહિત છે અને તત્ત્વનો ઉપદેશ દેવાથી ઉલટો ચિડાય છે, તેની પ્રત્યે ઉપેક્ષા રાખવી તે માધ્યસ્થપણું છે. ૨. આ સૂત્રના અર્થની પૂર્ણતા કરવા માટે નીચેના ત્રણમાંથી કોઈ એક વાક્ય ઉમેરવું–
૧. ‘તથૈવર્ણિમ્ ભાવયિતવ્યાનિ’ માટે ભાવવાયોગ્ય છે.
=
તે અહિંસાદિક પાંચ વ્રતોની સ્થિરતા
२. — भावयतः पुर्णान्यहिंसादीनि व्रतानि भवन्ति ' અહિંસાદિક પાંચ વ્રતોની પૂર્ણતા થાય છે. ૩. ‘ તથૈર્યાર્થમ્ માવયેત્’
=
તે પાંચ વ્રતોની દઢતા માટે ભાવના કરે. [જુઓ, સર્વાર્થસિદ્ધિ અ. ૭. પાનું-૨૯ ] ૩. ‘ જ્ઞાનીઓને અજ્ઞાની જીવો પ્રત્યે દ્વેષ હોતો નથી, પણ કરુણા હોય છે; આ સંબંધમાં શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ત્રીજી ગાથામાં કહ્યું છે કે
= આ ભાવના ભાવવાથી
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. ૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com