Book Title: Tattvartha Parishishta
Author(s): Sagaranandsuri, Mansagar
Publisher: Dahyabhai Pitambardas
View full book text
________________
तत्त्वार्थ परिशिष्टना नाषांतरनी
अनुक्रमणिका.
છે.
-
*
* *
*
* 5
-
2
વિષય. મંગલાચરણ. નારકીના જીવોનું શરીર પ્રમાણ તથા યંત્ર વિગેરે; નારકીની અંદર વિરહનો કાલ; કયા કયા સંધયણવાળા જેવો કઈ કઈ નારકીમાં જાય; નારકીથી નીકળેલા જીવોને કઈ કઈ પદવી મલે; પહેલી નરકીના જેનું અવધિજ્ઞાનનું ક્ષેત્ર બજીથી માંડીને સાત નારકીના જીવોનું અવધિ ક્ષેત્ર યંત્ર સહીત; ત્રણે વેદમાંથી આવેલા જીવોની એક સમય સિદ્ધિ. ગૃહથેલીંગ, અન્યલીંગ, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મધ્યમ અને
જઘન્ય અવગાહનાવાળા એક સમયમાં કેટલા મોક્ષે જાય. ૯ર્વ અધો અને તિચ્છ લોકમાં કેટલા લે જાય; નરક તિર્યંચ મનુષ્ય અને દેવલોકની ગતિમાંથી આવેલા કેટલા મોક્ષે જાય પહેલી ત્રણ નારકાથી આવેલા કેટલા સિદ્ધિ પદ પામે; પૃથ્વીકાય અપાય અને વનસ્પતિકાયમાંથી કેટલા સિદ્ધિ પદ પામે; તિર્યંચ પંચેન્દ્રિ પુરૂષદ અને સ્ત્રિવેદમાંથી કેટલા સિદ્ધિ પદ પામે; સ્ત્રીના જીવનમાંથી કેટલા મે સે જાય; ભૂવનપતિ જયોતિષ અને વૈમાનિક દેવ અને દેવીમાંથી સમય સિદ્ધિ એક સમયે ઉત્કૃષ્ટ કેટલા મેક્ષે જાય અને પછી કેટલું અંતર પડે, તિર્યચના ભેદે અને તેની સ્થિતિ; વ્યવહારી પરમાણુથી માંડીને અંગુલનું સ્વરૂપ (યંત્ર) ચારે ગતિના જીવોની કુલકાટી અને યોનીનું સ્વરૂપ (યંત્ર) સમુદ્રની જગતીનું વર્ણન; જગતીની ઉપરની વેદિકાનું વર્ણન;
-
-
-
-
ર
જ
જ
ર ર
છે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 172