Book Title: Tattvakhyan Uttararddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 618
________________ જૈનદર્શન. ૪૧૧ ' ઊંચે, નીચે અને તિરછી ગતિ થાય છે. જેમ અગ્નિને દાહક સ્વભાવ છે તે પણ તેની ઉપર રાખ નાખી દબાવવાથી તે તાપ ઉપજાવી શકતું નથી, તેમ છવરૂપી તિને ઊર્વગમન સ્વભાવ છે, તે પણ કર્મરૂપી રાખ ઉપર આવવાથી તે સ્વભાવને તિભાવ થાય છે. અને કર્મજન્ય સ્વભાવને આવિર્ભાવ થવાથી તેના અનુસાર ગમન કરી પિતાના સ્વભાવને પ્રગટ કરે તેમાં કંઈ પણ આશ્ચર્ય જેવું નથી. પ્ર. જ્યારે ઊર્ધ્વગમન સ્વભાવ જ છે, ત્યારે લોકાન્તથી પણ ઉપર કેમ ગમન થઈ શકતું નથી? ઉ૦ સપૂર્ણ સામગ્રી સિવાય કાર્ય કદાપિ થઈ શકે જ નહિ તેમ ગતિ પણ કાર્યરૂપ હોવાથી જ્યાં સુધી સંપૂર્ણ કારણસામગ્રી ન મળે ત્યાં સુધી આગળ ગમન કેવી રીતે થઈ શકે? જીવને ઊર્ધ્વગમનમાં ગતિ પરિણામ ઉપાદાન કારણ છે, જીવ પિતે નિર્વતૈક કારણ અને આકાશ વિગેરે નિમિત્ત કારણ છે, તે પણ અપેક્ષિત કારણરૂપ ધર્માસ્તિકાય આગળ ન હોવાથી કારણની વિકલતાને લઈને કાર્ય ન થાય, તેમાં કંઈ પણ દેષાપત્તિ નથી. અને ધર્માસ્તિકાય ગતિમાં કારણ છે, એ સંબંધિ અજીવ તત્તવન નિરૂપણમાં તથા દ્રવ્યપ્રદીપમાં વિવેચન કરેલું હોવાથી અત્ર કરવામાં આ વતું નથી. પ્રહ કર્મોના અભાવમાં પૂર્વપ્રયાગ વિગેરે દષ્ટાન્ત આપી જીવનું ઉર્ધ્વગમન સિદ્ધ કર્યું, તે પણ સર્વથા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676