Book Title: Tattvakhyan Uttararddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 643
________________ ૪૩૬ તત્ત્વાખ્યાન. - - - - વાથી તેમાં તે જીવની ઉત્પત્તિને સંભવ છે. માટે શ રીર તે છત્પત્તિનું અવશ્ય કારણરૂપ હોવાથી તથા અંતરંગ પરિગ્રહરૂપ હોવાથી આપના વિચાર પ્રમાણે તે તેને જલદી ત્યાગ કરવા લાયક છે. માટે વસ્ત્ર ચરિત્રના અભાવનું કારણ છે, એ પક્ષ તે રૂની પુણીની માફક હવામાં ઉઠ ગયે સમજ. મન્દસર્વ લેવાથી સ્ત્રીઓને ચારિત્ર સંભવી શકે જ નહિ એ વાત પણ શ્રદ્ધા કરવા લાયક નથી, કારણ કે સર્વે તે દઢપણે વ્રત ધારણ કરવામાં તથા ઘેર તપસ્યા કરવામાં પ્રત્સાહરૂપ છે. અને તે તે પુરુષ કરતાં પણ સ્ત્રીઓમાં અત્યારે પણ સારી રીતે જોવામાં આવે છે. અને કેટલીક સ્ત્રીઓ તે પિતાના વતેને માટે પ્રાણને પણ ગણતી નથી. અર્થાત્ પ્રાણુન્તા કષ્ટ આવે, તે પણ પિતાના વ્રતને દઢપણે પાલવા સારૂ ઉદ્યમશીલ થાય છે. તથા તપસ્યાઓ પણ તે પુરૂષ કરતાં ઘણીજ કઠીન કરતી જ્યારે જોવામાં આવે છે, ત્યારે મન્દસરવ હવાથી ચારિત્રને અભાવ છે, એ વાત મનાય જ કેવી રીતે ? પૂ૦ સ્ત્રીઓમાં ચારિત્ર ભલે રહો, પરંતુ ઉત્કૃષ્ટ વિશુદ્ધિવાળું યથાપ્યાત ચારિત્ર ન હોવાથી હીનસત્તવાપણું કહેવામાં આવેલ છે, એ જ કારણથી તેને મોક્ષને અધિકાર નથી. ઉ. એ કથન પણ ઠીક નથી. કેમકે તેવા પ્રકારના ચારિત્રને અભાવ શું કારણ નહિ હેવાથી છે? અથવા વિરોધને સંભવ હેવાથી, આ બે પ્રશ્ન પૂછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ તે માનવા લાયક છે જ નહિ; કારણ કે દઢ પણે પિતાના વ્રતને પાળવામાં ઉત્કૃષ્ટ તપસ્યા કરવામાં For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676