Book Title: Tattvakhyan Uttararddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 655
________________ ૪૪૮ તેવાખ્યાન. જ, પરંતુ જૈનદર્શન ઉપર કોઈપણ પ્રાચીન હિન્દુ વિદ્વાનનું લખાણ હેય તેમ છે જ નહિ. દરેક વિષયના ગ્રન્થની યાદી કેગના અભ્યાસ માટે એગશાસ્ત્ર,ગદષ્ટિસમુચ્ચય,ગવિશ્રી, યશોવિજયજી કૃત બત્રીસ બત્રીસી, જ્ઞાનાવ વિગેરે અનેક ગ્રન્થ છે. ન્યાયના અભ્યાસ માટે સમ્મતિત, અનેકાન્તપતાકા, સ્યાદ્વાદરત્નાકર, શાશવાર્તા સમુચ્ચય, નયચક્રસાર, પ્રમાલક્ષણ, પ્રમાણમીમાંસા, રત્નાકરાવતારિકા, સ્યાદ્વાદમંજરી, વિગેરે સાહિત્ય માટે કાવ્યાનુશાસન, વાગભટાલંકાર વિગેરે. કાવ્ય માટે હીરસૌભાગ્ય, વિજય પ્રશરિત, ધર્મશર્મા મ્યુદય, નેમિનિર્વાણ વિગેરે. નાટક માટે સત્ય હરિશ્ચન્દ્ર, મહારાજય, ટ્રપદી-સ્વયંવર વિગેરે, વ્યાકરણ માટે સિદ્ધહેમશબ્દાનુશાસન, લઘુવૃત્તિ, ધર્મ, દીપિકા, ભેજ વ્યાકરણ વિગેરે. ચપૂના ગ્રન્થ યશસ્તિલક વિગેરે. છન્દના ગળ્યું છન્દાનુશાસન વિગેરે. જોતિષ માટે જ્યતિકરંડક, આરંભસિદ્ધિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ વિગેરે. તેવી રીતે દરેક વિષયના અનેક ગ્રન્થ છે, જે વિષય જાણ હોય, તે વિષયના ગ્રન્થ જેવાથી, જૈનાચાર્યે કેવા બુદ્ધિશાલી હતા, તે જણાઈ આવશે, માટે દરેક સજજન મહાશયને ખાસ ભલામણ કરવામાં આવે છે કે તટસ્થ બુદ્ધિએ દરેકના ગ્રન્થ જેઈ સાર સાર વસ્તુ ગ્રહણ કરવા કોશિશ કરી સત્યના અનુયાયી. બને, એ જ અતિમ પ્રાર્થના છે. તિ રામ समाप्तोऽयं ग्रन्थः। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676