Book Title: Tattvakhyan Uttararddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 630
________________ જૈનદર્શન. ४२३ ભાવાર્થ–ધર્મતીર્થના કરનારા જ્ઞાનીઓ મિક્ષમાં ગયા પછી પણ શાસનનું અપમાન થવાથી પાછા ફરીને સંસારમાં આવે છે. આ વાત જરૂર માનવી જોઈએ. આ ઉપર્યુક્ત અજ્ઞાની લોકોની શંકા બીલકુલ હેય સમજવી. પ્રથમ એ વિચારવાની જરૂર છે કે મેક્ષ શાથી મળે છે? અને સંસારનું કારણ કેણ છે? જો કે આ વાતનું વિવેચન પ્રથમ પણ કરવામાં આવેલ છે, તે પણ અત્ર પ્રસંગવશથી કંઈક વિવે. ચન કરવું અસ્થાને ગણશે નહિ. સંવર અને નિર્જરા તત્વરૂપ સમક્યારિત્રના અવલંબન કરવાથી સંસારરૂપ વૃક્ષના મૂલબીજ સ્વરૂપ કર્મોને સર્વથા ક્ષય થવાથી મોક્ષ મળે છે. તે બે તનું જ્ઞાન તથા શ્રદ્ધાનો પણ સમ્મચારિત્રની સાથે મોક્ષ મેળવવામાં ઘણું ઉપયેગી છે. અર્થાત સમ્યગદર્શન જ્ઞાનચારિત્રદ્વારા સંસારરૂપી વૃક્ષનું બીજ નષ્ટ થવાથી મેક્ષ મળે છે. અને આશ્રવ તથા બલ્પતને અવલંબનથી સંસાર- વૃક્ષના મૂલ બીજરૂપ કર્મોનું સામ્રાજ્ય વધતું જાય છે. અને જેમ જેમ તે વધે છે, તેમ તેમ સંસાર પણ વધતું જ જાય છે. આથી એ સમજવાનું છે કે દરેક કાર્યમાં કાણસામગ્રીની આવશ્યકતા જરૂર રહે છે. અને જયારે મેક્ષાવસ્થામાંથી સંસા ૨માં જે પાછા આવે છે, એવું માનવામાં આવ્યું, ત્યારે ત્યાંથી આગમનરૂપ કાર્યનું કારણ પણ અવશ્ય લેવું જોઈએ. જે કદાચ કારણ વિના પણ કાર્યની ઉત્પત્તિ માનવામાં આવે વિણે યાથી પુત્રની ઉત્પત્તિ પણ કેમ ન મનાય? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676