Book Title: Tattvagyan Balpothi Sachitra Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 2
________________ વિષય - અનુક્રમ ૮. આ આપણા ભગવાન આપણા ગુરૂ અને પરમેષ્ઠી ધર્મ શ્રાવકોની દિવસણી જિનમંદિર - વિધિ સાત વ્યસન અને અભક્ષ્ય ત્યાગ શરીર અને જીવ જીવની છ સ્થાનો ૯. જીવો કેટલા પ્રકારના ? ૧૦. જીવનું સ્વરૂપ (અસલી અને નકલી). ૧૧. જીવ, કર્મ, ઈશ્વર ૧૨. અજીવ અને ષદ્રવ્ય ૧૩. વિશ્વ (દ્રવ્ય, પર્યાય) ૧૪. નવતત્ત્વો ૧૫. પુણ્ય અને પપ . ૧૬. આવા ૧૭. સંવર ૧૮. નિર્જરા ૧૯. બધા ૨૦. મોક્ષ નિત્ય મંગલ - પાઠ ચત્તારિ મંગલ ચારિ લોગુત્તમાં ચત્તારિ સરણ પધ્વામિ અરિહંતા મંગલ અરિહંતા લોગુત્તમા અરિહંતે સરણે પબ્લજ્જામિ સિદ્ધા મંગલ સિદ્ધા લોગુત્તમાં સિદ્ધ સરણ પધ્વજામિ સાહુ સરણે પવામિ સાદું લોગુત્તમાં સાહુ મંગલ. કેવલિપન્નરો ધમ્મો લોગુત્તમો . કેવલિ-પન્નાં ધર્મ સરણે પબ્લજ્જામિ કેવલિ-પનરો ધમ્મો મંગલં (ચાર પદાર્થો લોકોત્તમ છે (સંસારના ભયથી બચવા માટે અરિહંતો, (ચાર પદાર્થ મંગલ છે - અરિહંતો - અરિહંતો, સિદ્ધો, સાધુઓ અને કેવલિ- સિદ્ધો, સુસાધુઓ અને કેવલિ – પ્રરૂપિત સિદ્ધો, સાધુઓ અને કેવલિ-પ્રરૂપિત ધર્મ) પ્રકૃપિત ધર્મ એ ચારે લોકોત્તમ છે.) ધર્મને હું શરણરૂપ સ્વીકાર કરું છું.) સમ્યકત્વની ધારણા અરિહંતો મહ દેવો, જાવજજીવ સૃસાહુણો ગુણો | | જિણપન્નત્ત તત્ત, અ સમસ્ત મએ ગ્રહ || (જીવન-પર્યત અરિહંત મારા દેવ છે, સુસાધુઓ મારા ગુરુ છે, અને જિનેન્ટાર પ્રરૂપિત તત્ત્વ - ધર્મ એ સમ્યકત્વ મેં શરણરુપ સ્વીકાર કર્યું છે.) Jain Education International S icoobeyonPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 52