Book Title: Tapa Khartar Bhed
Author(s): Vijay Jambusuri
Publisher: Muktabai Gyanmandir Baroda

View full book text
Previous | Next

Page 137
________________ ૧૮ ત૦પ૦ કહ્યું નથી, “ શ્રી વર્ધમાનસૂરિ, શ્રી જિનેશ્વરસૂરિ', “બુદ્ધિ સાગરસૂરિ', એવા પિતાના ગુરૂ, પરગુરૂ આદિનાં નામ અને શાખા કહી છે, પરંતુ શ્રી જિનેશ્વરસૂરિથી “ખરતર બિરૂદ અલ્યાનું જે કહે છે તે સંવત ૧૨૦૪ સુધી તે નથી, પછી જિનવલભસૂરિ કે જિનદત્તસૂરિએ પણ કહ્યું નથી. ગણુધરસાર્ધશતકની ટીકામાં પણ નથી, છતાં જે કહે છે તે જાણે! જે પહેલાં ખરતર બિરૂદ હેત તે કહેત.” (ઈતિ ભેદ ૧૩૬) : बोल १३७ मो-तथा चळवीस तित्थंकररइ सासमा साप भगवंत वैरागे दिख्या लीधी दीसे छे अथवा भयइ लज्जाइ ए(प)णि दिक्षा लीधी दीसे छे, परंएहवा कहीं तित्यंकरने सासणे न कह्या-जु मोल खरीद करी. दीक्षा छेवे, ते दिक्ष्या प्रमाण न चढे कदेही। सूत्ररे विषे चारिश्रीया 'जातसंपन्न ' 'कुलसंपन्न' कह्या अने श्रीजिणवल्लभ भूरिह संघपट्टामाहे टाल्या छ-' मोलरी खरीद करी॥१३७ ( ૧૦–ી અભયદેવસૂરિ મહારાજને ખરતરગચ્છમાં ખેચી જવા માટે ખરતરગચ્છીએ જે અનેક ફૂટ પ્રયાસ કરે છે, તેને આ જુવાબ છે. “શ્રી જિનચંદ્રસૂરિજીના જીવનચરિત્રની ચોપડીમાં સં. ૧૬૧૭માં પાટણ મુકામે સર્વગીઓની સભામાં અભયદેવસૂરિ ખરતરગચ્છના હેવાને નિર્ણય થયાનું તથા તે પટ્ટક ઉપર બધાની સહીઓ થયાનું તેઓ જણાવે છે, પરંતુ વિચારપૂર્વક તપાસી જોતાં એ આખું ય ખતપત્ર બનાવટી હેવાનું માલુમ પડ્યું છે. અને એવા કે બનાવટી ઉખે પિતાના ગચ્છના મમત્વથી ખરતાએ કરેલા છે માટે તે માનવા લાયક નથી. * જાઓ . * ગિર પ્રા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196