Book Title: Tapa Khartar Bhed
Author(s): Vijay Jambusuri
Publisher: Muktabai Gyanmandir Baroda

View full book text
Previous | Next

Page 193
________________ ૧૭૪ [ તoખભેદ્ય चंद्रगछना मंडाया छई, खर० नई जूआ इज मि (क्र) या ते विचारवा । मांडीआ छइ, ૐ, એલ ૧૫૭ મા-ખરતર કહે— અમે શ્રી અભયદેવ સૂરિના છીએ’, અને ‘રૂદોલીયા’–રૂદ્રપલ્લીય છે, તે પણ કહે-‘અમે શ્રી અભયદેવસૂરિના છીએ;' પણ તેમની પટ્ટાવલી ફેર ઘણા છે. ોલીયાને શ્રી અભયદેવસૂરિથી પહેલાં સઘલી ક્રિયા ચંદ્રગચ્છની મંડાઇ છે, ખરતરને એ જ ક્રિયા જૂદી મંડાઇ છે, તે વિચારવું. ( ઇતિ ભેદ ૧૫૭) बोल १५८ मो - खर० जती फासू संथारु सांझे गृहस्थनई બાવા, તે સચિત્તવાળીમધ્યે ઘાતી(પોફ) દૂર તત્કાનિયાડ઼ા એલ ૧૫૮ મો-ખરતર સાધુ ફાસુ સથારે સાંજે ગૃહસ્થને આપે, તે કુવા તલાવે ઘાલી સચિત્ત પાણીમાં ઘાલી ધાવે. (ઈતિ ભેદ ૧૫૮ ) बोल १५९ मो- खर० यती पडलां न सद्दहईं, न राखई, विहरतां हाथ ऊपरि न घालइ । तपा यती राखई, वावरई, शास्त्रई चउद ऊपगरणमध्ये कला छ । એલ ૧૫૯ મા-ખરતર સાધુ પડેલાં ન માને, ન રાખે, વહારવા જતાં હાથ ઉપર ન નાખે, તપા સાધુ રાખે, વાપરે, શાસ્ત્રે ચૌદ ઉપકરણમાં કહ્યાં છે. ( ઇતિ ભેદ ૧૫૯) बोल १६० मो- खर० यती गूछा पारि (इ) ठावणिया न રાવર / તળા રોવર | ટ્રાવેાહિમને ધા છઠ્ઠું । ખેલ ૧૬૦ મા-ખરતર સાધુ ગુચ્છા પાત્રસ્થાપનિકા ન રાખે, તપા રાખે, દશવૈકાલિકમાં કહ્યાં છે. ( ઇતિ ભેદ ૧૬૦) www.jainelibrary.org Jain Educationa International For Personal and Private Use Only

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196