Book Title: Tapa Khartar Bhed
Author(s): Vijay Jambusuri
Publisher: Muktabai Gyanmandir Baroda
View full book text
________________
૧૭૦
[ત ખભેદ ___ बोल १४६ मो-खर० स्नात्रविधि शास्त्रथकी जुदी જરૂ, તે દૂછવા
- બોલ ૧૪૬ મે–ખરતર સ્નાત્રવિધિ શાસ્ત્રથી જૂદી ; કરે, તે પૂછવું.૧૧ (ઈતિ ભેદ ૧૪૬)
बोल १४७ मो-खर० यतीनइं श्राविका डाबइ छेहडे वांदि, ते पूछिवा । तपारे जिमणइ छेहडे वांदइ ।
બાલ ૧૪૭ મે–ખરતર શ્રાવિકા સાધુને ડાબે છેડે વાંદે તે પૂછવું. તપાને જમણે છેડે વાંદે. (ઈતિ ભેદ ૧૪૭) ___ बोल १४८ मो-खर० गुरुनु कीधू घृतसहित चूरिमपिंडं नीवीमध्ये गुरु दिइं ते साधु लेवे-जतीनिं कल्पइ !
બેલ ૧૪૮ મો–ખરતર ગુરૂને કરેલો ઘી સહિત ચૂરમાનો પીંડ નીવીમાં ગુરૂ આપે તે સાધુ લે-સાધુને કપે–ખપે (એમ માને)! (ઈતિ ભેદ ૧૪૮)
बोल १४९ मो-खर० श्राद्धयोजिती(त) घृतभक्त નીવીર મg.
બેલ ૧૪૯ મો-બરતર શ્રાવકે જેલું–જેડેલું વૃતભેજન નીવીમાં વાપરે ! (ઈતિ ભેદ ૧૪૯) કાઢેલાં પ્રમાણથી શ્રી અભયદેવસૂરિને ખરતરગચ્છના મનાવવા મથે છે, તેઓ આ બોલ ઉપર ધ્યાન આપે, અને શવમતાગ્રહને ત્યાગ કરે. આ સાથે જૂએ બોલસંગ્રહ ૧ ને બોલ ૧૩૬ અને તેનું ટિ પણ નં. ૧૭. "
૧૧–આથી જેઓ શ્રીમદ્દ દેવચંદ્રજીનું સ્નાત્ર ભણાવતા હોય, તેઓએ હવેથી તે છેડીને શ્રી વીરવિજયજી આદિનું તપાગચ્છીય. ભણાવવા લક્ષ આપવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196