Book Title: Tapa Khartar Bhed
Author(s): Vijay Jambusuri
Publisher: Muktabai Gyanmandir Baroda

View full book text
Previous | Next

Page 189
________________ ૧૭૦ [ત ખભેદ ___ बोल १४६ मो-खर० स्नात्रविधि शास्त्रथकी जुदी જરૂ, તે દૂછવા - બોલ ૧૪૬ મે–ખરતર સ્નાત્રવિધિ શાસ્ત્રથી જૂદી ; કરે, તે પૂછવું.૧૧ (ઈતિ ભેદ ૧૪૬) बोल १४७ मो-खर० यतीनइं श्राविका डाबइ छेहडे वांदि, ते पूछिवा । तपारे जिमणइ छेहडे वांदइ । બાલ ૧૪૭ મે–ખરતર શ્રાવિકા સાધુને ડાબે છેડે વાંદે તે પૂછવું. તપાને જમણે છેડે વાંદે. (ઈતિ ભેદ ૧૪૭) ___ बोल १४८ मो-खर० गुरुनु कीधू घृतसहित चूरिमपिंडं नीवीमध्ये गुरु दिइं ते साधु लेवे-जतीनिं कल्पइ ! બેલ ૧૪૮ મો–ખરતર ગુરૂને કરેલો ઘી સહિત ચૂરમાનો પીંડ નીવીમાં ગુરૂ આપે તે સાધુ લે-સાધુને કપે–ખપે (એમ માને)! (ઈતિ ભેદ ૧૪૮) बोल १४९ मो-खर० श्राद्धयोजिती(त) घृतभक्त નીવીર મg. બેલ ૧૪૯ મો-બરતર શ્રાવકે જેલું–જેડેલું વૃતભેજન નીવીમાં વાપરે ! (ઈતિ ભેદ ૧૪૯) કાઢેલાં પ્રમાણથી શ્રી અભયદેવસૂરિને ખરતરગચ્છના મનાવવા મથે છે, તેઓ આ બોલ ઉપર ધ્યાન આપે, અને શવમતાગ્રહને ત્યાગ કરે. આ સાથે જૂએ બોલસંગ્રહ ૧ ને બોલ ૧૩૬ અને તેનું ટિ પણ નં. ૧૭. " ૧૧–આથી જેઓ શ્રીમદ્દ દેવચંદ્રજીનું સ્નાત્ર ભણાવતા હોય, તેઓએ હવેથી તે છેડીને શ્રી વીરવિજયજી આદિનું તપાગચ્છીય. ભણાવવા લક્ષ આપવું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196