Book Title: Tapa Khartar Bhed
Author(s): Vijay Jambusuri
Publisher: Muktabai Gyanmandir Baroda

View full book text
Previous | Next

Page 161
________________ [ ત૰ખભેદ ત્યારે ‘અક્ષ’ એલ ૫૪ મો-ખરતર યાગ વડે —સ્થાપનાચાર્ય માંડે, કલ્પસૂત્ર વાંચે ત્યારે માંડે, ખીજા દિવસ ન માંડે, તે કેમ ? તપા હુ ંમેશાં માંડે. ‘અક્ષ' એટલે સ્થાપનાચાય . ( ઇતિ ભેદ ૫૪) बोल ५५ मो- खर० लोकाचार आवा पछे पहर ८ । १२ । १६ । २४ बीजा लोकरइ टालइ तथा घरबालानी पूजा दिना १२ दिन ३ सामाई पोसह टालई । तपा तेणई ज वेला आवाथी करावइ । ते पूछिवा । ૧૪૨ PA • માલ ૫૫ મો-ખરતર લેાકાચાર આવ્યા પછી બીજા લાકને પ્રહર ૮, ૧૨, ૧૬, ૨૪ પૂજા, સામાયક, સહ ટાલે તથા ઘરવાલાને ૧૨ દિવસ પૂજા, ત્રણ દિવસ સમાયક, પેાસહ ટાલે છે. તપા આવ્યેથી તે જ વખત કરાવે. તે પૂછ્યું.૨ ( પ્રતિ ભેદ ૫૫) बोल ५६ मो - खर० सरव तिथि घटइ तिहां उली નં. ૨-આ સાથે ખાલસગ્રહ ૧ ના ખેલ ૫૧ તથા તેનું ટિપ્પણુ વાંચે, સૂતકની દુહાઈ દેનારા પ્રથમ પૂજા વિગેરેના બીસ્કુલ નિષેધ કરતા હતા, હવે બીજાને ઘેર જમવાથી અને બીજાના ઘરના પાણીથી તુરત પૂજા વિગેરે થાય,' એમ કહેવા લાગ્યા છે. સ્માટલે રસ્તે આવેલા ધીમે ધીમે પૂરે રસ્તે પણ આવી જશે, કારણ કે-આ ખેાલમાં જેમ કહ્યુ છે તેમ શ્રી હીરપ્રશ્નના ચોથા ઉલ્લાસના ૧૮ મા પ્રશ્નોત્તરમાં પણ અન્ય ઘરના પાણી વિગેરેથી પૂજા વિગેરે કરવાની માન્યતા કેટલાક ખરતરાની હાવાનું જણાવેલ છે, તપગચ્છની માન્યતા તા સ્વધરના પાણી વિગેરેથી પણ શ્રી દેવપૂજા વિગેરે કરી શકાય, એવી છે.' < Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196