________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
આત્માના ઉપયેાગ વિના ભણેલ જ્ઞાન અભિમાન ઉત્પન્ન કરે છે, અને કરેલ ક્રિયા જાય ( જડતા) લાવે છે માટે કશુાનિધિ સૂરીશ્વ રજી કહે છે કે, આત્માના ઉપયોગ પૂર્વક જ્ઞાનક્રિયા સેવવાથી અલ્પ સમમાં ભળ્યેા મુક્ત બને છે.
આતમના ઉપયોગથી-રાગદ્વેષ ન હેાય; સર્વ કા કરતાં થકા-કમધ નહિ જાય. શુભાશુભ પરિણામને પરિહરી સ્થિરતારૂપ ચારિત્ર પાળવામાં પરાચણુ થઇ આત્મા સ્વાપયોગમાં રમણતા કરે છે. ત્યારે રાગદ્વેષરૂપ કર્મોથી અલાતા નથી અને જીવન મુક્ત બને છે. તથા આસક્તિ વિના સ્વયેાગ્ય કાર્યા કરતા ભચૈા સાંસારિક લની સ્પૃહા નહી હાવાથી માઁ કરે છે છતાં અક્રિય કહેવાય છે અને સ્વાપયેાગમાં હોવાથી પ્રભુ મનવા સમય અને છે.
આસક્તિવણ કર્યાં કરતાં–આતમ નહી. બધાયજી; કરે ક્રિયા પણ અક્રિય પાત-ઉપયાગે પ્રભુનાથજી.
આત્મના ઉપયાગમાં શુભાશુભ ભાવનારૂપ રાગદ્વેષની મારામારી મરી જાય છે મૈત્રી પ્રમેાદ કારૂણ્ય માધ્યાદિ ભાવનાઓથી ભાવિત બની ભવ્યા પ્રભુમય જીવનના હાવા લે. છે.
હઠયોગમાંજ મેાક્ષનુ સાધન સમજેલા મુમુક્ષુને સૂરીશ્વરજી પ્રતિમાથે છે કે,
રાજ્યગ ચારિત્રમાં–શુદ્ધ ઉપયાગ સમતા; નવચકાયની ગુપ્તિથી-પરમાત્મ રમણતા.
હૃદયાગથી શરીરની શુદ્ધિ થાય છે. મનની ક્રે આત્માની શુદ્ધિ કરવા તે સમર્થ નથી. પરંતુ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ રાજયેાગ ચારિત્રથી શુદ્ધોપયાગમાં રમણુતા થાય છે અને સમતા પ્રાપ્ત કરાય છે માટે રાજ યોગ પ્રાપ્તિમાં અહાનીશ પરાયણુ બનવું તે શ્રેયસ્કર છે. તથા નૈમિનાથ પ્રભુના સ્તવનમાં જ્ઞાની ગુરૂરાજ પ્રતિખાધે છે કેઃ—
ઉં નિક્ષેપ ધ્યાવતાં–સાત નયે કરી શાન; નિજ માતમ અરિહંતપણુ જલ્દી વડે ઢાળી મેહંતુ તાન ભાડભાવને દૂર હઠાવી ચાર નિક્ષેપા અને સાત નયે કરી સ્વાભા મેં જ્ઞાનપૂર્વક ભાવતા પ્રાણો અરિહંત પદને વરે છે.
For Private And Personal Use Only