Book Title: Siddhachal Mahatirthadi Stavnavali
Author(s): Vijaydansuri Jain Granthmala
Publisher: Vijaydansuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' આમાં વિશેષ યાત્રામાં ઉપયાગી થાય તેવા સાહિત્યને પ્રકારે સંગ્રહ કરાયા છે તેમ જ આ પુસ્તકનું સઘળુ ય સાહિત્ય શ્રી સિદ્ધક્ષેત્રના યાત્રિકને ઉપયેાગી નિવડે એવું છે, એમ કહીએ તા ય ચાલી શકે. આ પુસ્તિકાની આ ચોથી આવૃત્તિ છે. સુરતની શ્રી વિજયદાનસૂરીશ્વરજી જૈન–પ્ર થમાલાએ આ પુસ્તિકાની પહેલી આવૃત્તિ વિ. સં. ૧૯૯૬માં પ્રગટ કરી હતી. પહેલી આવૃત્તિની ૩૦૦૦થી ય વધુ નકલ જોતજોતામાં ખલાસ થઈ ગઈ અને જનતાની માગ ણી ચાલુ રહેવા લાગી, તેથી સં. ૧૯૯૯માં એ જ સંસ્થાએ આ પુસ્તિકાની બીજી આવૃત્તિ પ્રગટ કરી, પરન્તુ તેની ય સેકડા નકલા ચપોચપ ઉપડી ગઈ. એટલે આ પુસ્તિકાની પ્રાપ્તિ દિવસે દિવસે દુર્લભ બની ગઈ અને આરાધક આત્માએને આ પુસ્તિકા ઘણી ઉપયોગી અને સાથે સાથે ખીજી આવી પુસ્તિકાના પ્રમાણમાં સસ્તી કિંમતવાળી લાગવાને લઈ ને, આ પુસ્તિકાની માગણી ચાલુ જ રહી. એના ફલસ્વરૂપ વિ. સ. ૨૦૦૬માં ▸ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 564